SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ४५६ चरणानुयोग - २ मुक्तात्मा स्वरूप सूत्र २३९०-९१ का अरइ के आणंदे ? एत्थंपि अग्गहे चरे । યોગીઓને માટે શું દુઃખ અને શું સુખ! હર્ષ-શોકના सव्वं हासं परिच्चज्ज, अल्लीणगुत्तो परिव्वए ।। પ્રસંગમાં તેઓ અનાસક્ત રહી સર્વ પ્રકારનાં હાસ્ય, કુતૂહલ ઈત્યાદિને છોડી મન, વચન અને –આ. સુ. ૨, એ. ૨, ૩. ૨, મુ. ૨૪ કાયાને ગુપ્ત કરી સદા સંયમનું પાલન કરતા વિચરે. मुत्तत्त सरूवं મુક્તાત્માનું સ્વરૂપ : ર૩૨૦. નાળજ્ઞા ૩વાડ્યું નાજ્ઞા દૂરી, = ૨૩૯૦. 'જે કર્મોને દૂર કરનાર છે તે મોક્ષને પ્રાપ્ત કરનાર નાજ્ઞા ટૂરી બાળકના ૩ વીડ્યું છે. જે મોક્ષને પ્રાપ્ત કરનાર છે તે કર્મોને દૂર કરનાર છે-' એવું સમજીને વિચરવું જોઈએ. –ા . સુ. ૨, ૪, ૨, ૩. ૩. સુ. ૧ર, वीरस्स परक्कम વીરપુરુષનું પરાક્રમ : ર૩૧૭. વીરે પસંસિપ ને વેઢે પરિમયા | ૨૩૯૧. કર્મબંધનોથી બંધાયેલા જીવોને જે મુક્ત કરે છે તે જ પ્રશંસાના પાત્ર છે. उड्ढे अहं तिरियं दिसासु से सव्वतो તે વીર પુરુષ ઊંચાં, નીચા અને તિર્યગુ (ત્રાંસા) सव्वपरिण्णाचारी ण लिप्पति छणपदेण वीरे । ભાગમાં સર્વ રીતે વિવેકથી વ્યવહાર કરે છે કે જેનાથી હિંસાજન્ય પાપથી લુપ્ત થતો નથી. –આ. સુ. ૧, ૨. ૨, ૩૬, મુ. ૨૦૩ जे खलु भो ! वीरा समिया सदा जया संघडदंसिणो હે શિષ્ય ! જે સાચા પરાક્રમી, સમિતિથી યુક્ત, आतोवरता अहा तहा लोगं उवेहमाणा पाईणं पडीणं જ્ઞાનાદિ ગુણોથી સહિત, સદા યતનાવાનું, दाहिणं उदीणं इय सच्चंसि परिविचिट्ठिस् । કલ્યાણની તરફ દઢ લક્ષ્ય ધારણ કરનાર, પાપકર્મથી નિવૃત્ત, લોકને યથાર્થરૂપે જોનાર હતા, તેઓ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે દિશાઓમાં વિચરતા સત્યમાં જ સદા સ્થિત હતા. साहिस्सामो णाणं वीराणं समियाणं सहियाणं सदा પરીષહ અને ઉપસર્ગોને સહન કરનાર, સમ્યફ जयाणं संघडदंसीणं आतोवरताणं अहा तहा પ્રવૃત્તિ કરનાર, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા लोगमुवेहमाणाणं ।। યતનાવાન, નિરંતર જાગૃત, પાપોના ત્યાગી, યથાર્થરૂપે લોકને જાણનાર, જ્ઞાનીઓના સમ્યગુ જ્ઞાનની અમે પણ આરાધના કરીશું - એવો વિચાર સાધક કરે. प. किमत्थि उवाही पासगस्स ण विज्जति ? પ્ર. સત્યદૃષ્ટા વીરને કોઈ ઉપાધિ હોય છે કે નહીં ? ઉ. તેમને કોઈ ઉપાધિ હોતી નથી. ૩. Oિ | - મા. સુ. ૧, ગ. ૪, ૩. ૪, મુ. ૨૪૬ आवीलए पवीलए णिप्पीलए जहित्ता पुव्वसंजोगं हिच्चा उवसमं । મુનિ પૂર્વ સંયોગોનો ત્યાગ કરી ઉપશમને પ્રાપ્ત કરી પ્રથમ અલ્પ, પછી વિશેષ પ્રકારે દેહનું દમન કરે અને છેવટે સંપૂર્ણ રૂપથી દમન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy