SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ चरणानुयोग - २ धर्म पराक्रम हेतु एलक दृष्टांत सूत्र २४०५ अणुत्तरे य ठाणे से, કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા कासवेण पवेदिते । પ્રતિપાદિત સંયમ સ્થાન સહુમાં શ્રેષ્ઠ છે. તે સંયમની આરાધના કરી અનેક મહાપુરુષો પોતાના जं किच्चा णिव्वडा एगे, કષાયઅગ્નિને શાંત કરી શીતળ બન્યા છે અને તેવા fબકે પાવૅતિ પડિયા || પાપભીરૂ મુનિઓ સંસારના અંતને પ્રાપ્ત કરે છે. पंडिए. वीरियं लटुं, णिग्घायाय पवत्तगं । કર્મના વિદારણ માટે સમર્થ વીર્ય-શક્તિની પ્રાપ્તિ धुणे पुव्वकडं कम्मं, णवं चावि ण कुव्वइ ।। કરીને પંડિત સાધક પૂર્વક્ત કર્મોનો નાશ કરે અને નવાં કર્મો ન બાંધે. ण कुव्वई महावीरे, કર્મના વિદ્યારણ માટે સમર્થ ધર્મવીર અનાદિકાળથી કરાતાં આવેલાં પાપકર્મો કરતો નથી, તે પાપકર્મ रयसा संमूहीभूते, પૂર્વકૃત પાપના પ્રભાવથી કરાતાં હોય છે. પરંતુ તે कम्मं हेच्चाण जं मतं ।। પુરુષ પોતાના પૂર્વકૃત પાપકર્મોને રોકીને મોક્ષ તરફ જાય છે. जं मतं सव्वसाहूण, સમસ્ત સાધુઓને માન્ય જે સંયમ છે તે કર્મરૂપ तं मतं सल्लगत्तणं ।। શલ્યને કાપનાર છે. એટલે અનેક સાધકો તે साहइत्ताण तं तिण्णा, સંયમની આરાધના કરીને સંસાર સાગર પાર કરી देवा वा अभविंसु ते ।। ગયા છે કે દેવલોકમાં ગયા છે. अभविंसु पुरा वीरा, आगमिस्सा वि सुव्वया । પ્રાચીનકાળમાં અનેક વીરપુરુષો થઈ ગયા અને दुण्णिबोहस्स मग्गस्स, अंतं पाउकरा तिण्णे ।। ભવિષ્યમાં પણ થશે - તેઓ દુર્લભ સમ્યગુ દર્શનાદિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પામીને તથા -સૂય. સુ. ૧, ૩, ૫, TI, ૨૨-૨૫ બીજાઓને તે માર્ગ દર્શાવીને સંસાર પાર થયા છે. धम्मस्स परक्कमट्ठा एलग दिट्टन्तो ધર્મમાં પરાક્રમ અંગે છે દષ્ટાંત : ૨૪૦૫. નહીંગણતં સમુદિસ, વોડુ પોન્ન પુછ્યું | ૨૪૦૫. જેવી રીતે મહેમાનના ઉદ્દેશ્યથી કોઈ બકરાનું ओयणं जवसं देज्जा, पोसेज्ज वि सयंगणे ।। પોષણ કરે છે, તેને ચોખા, મગ, અડદ વગેરે ખવડાવે છે અને પોતાના ઘરના આંગણામાં જ રાખી તેનું પાલન કરે છે. तओ से पुढे परिवूढे, जायमेए महोदरे । તેથી તે પુષ્ટ, બળવાન, જાડો, મોટા પેટવાળો, पीणिए विउले देहे, आएसं परिकखए ।। સંપુષ્ટ અને મોટા શરીરવાળો બને છે અને મહેમાનની રાહ જોવાય છે. जाव न एइ आएसे, ताव जीवइ से दुही । જ્યાં સુધી મહેમાન આવતા નથી ત્યાં સુધી જ તે બિચારો જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથું अह पत्तंमि आएसे, सीसं छेत्तूण भुज्जई ।। કાપી નાંખી તેનું ભોજન થઈ જાય છે. जहा से खलु उरब्भे, आएसाए समीहिए । જેમ મહેમાન માટે નક્કી કરવામાં આવેલ બકરો યથાર્થમાં તેની જ આકાંક્ષા કરે છે, તેમ જ અધિર્મિષ્ઠ एवं बाले अहम्मिटे, ईहई नरयाउयं ।। અજ્ઞાની જીવ વાસ્તવમાં નરકના આયુષ્યની ઇચ્છા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy