SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६७६-७७ अनात्मवान-आत्मवान संयमी जीवन ३३ जं दुक्खं पवेदितं इह माणवाणं तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरंति इति कम्मं परिण्णाय सव्वसो । મનુષ્યોનાં દુઃખ ઉત્પન્ન થવાનાં જે કારણો કહ્યાં છે, તે દુઃખના કારણોથી છૂટવા માટે કુશળ સાધક પ્રત્યાખ્યાન- પરિજ્ઞા દ્વારા કર્મોને જાણી આશ્રવ દ્વારોમાં પ્રવૃત્તિ ન કરે. જે પરમાર્થ દૂર છે, તે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરે નહિ. જે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરતો નથી તે પરમાર્થ દષ્ટા છે. जे अणण्णदंसी से अणण्णारामे. जे अणण्णारामे છે, અTUવંસી | –આ. સુ. ૧, ર, ૨, ૩, ૬, મુ. ૨૦૦-૨૦૨ संजयमणुस्साणं सुत्ताणं पंच जागरा पण्णत्ता, જે સંયત મનુષ્યો નિદ્રામાં હોય છે, ત્યારે તેમનાં પાંચ तं जहा જાગૃત કહ્યા છે, જેમકે(૨) સદ્દા, (૨) વી, (૩) ધા, (૪) રસા, ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. ગંધ, ૪. રસ, () પાસા | ૫. સ્પર્શ. संजयमणुस्साणं सुत्ताणं पंच सुत्ता पण्णत्ता, જે સંયત મનુષ્યો જાગૃત હોય છે, ત્યારે તેમના પાંચ તે નહીં સુપ્ત કહ્યા છે, જેમકે(8) સદા, (૨) વી, (૩) ધા, (૪) રસી, ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. ગંધ, ૪. રસ, (૫) પાસા | ૫. સ્પર્શ. असंजयमणुस्साणं सुत्ताणं वा, जागराणं वा जागरा અસંયત મનુષ્ય ભલે સુપ્ત હોય કે જાગૃત હોય તેના पण्णत्ता, त जहा પાંચ જાગૃત કહ્યા છે, જેમકે(૨) સદ્દા, (૨) રવી, (૩) ધા, (૪) રસી, ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. ગંધ, ૪. રસ, (૫) Iક્ષા | ૫. સ્પર્શ. -તાઇi. . ૧, ૩. ૨ સુ. ૪રર अणत्तवओ अत्तवओयणा અનાત્માન અને આત્મવાન : ૨૬૭૬, છાણા ૩Uત્તવો હિતા અમુક અર7માણ ૧૬૭૬, અનાત્મવાન જીવોને માટે છ સ્થાન - અહિતકારી, अणीसेसाए अणाणुगामियत्ताए भवंति, तं जहा અશુભકારી, અક્ષાન્તિકારી, અકલ્યાણકારી અને અનાનુગામિકતાના નિમિત્ત રૂપ બને છે, જેમકે() પરિયા, (૨) રિયાલ્ટે, (૩) સુતે, ૧. પર્યાય (અવસ્થા અથવા દીક્ષામાં) ૨. પરિવાર, (૪) તવે, (૧) અમે, (૬) પૂરાસવારે | ૩. શ્રુત, ૪. તપ, ૫. લાભ અને ૬. પૂજા સત્કાર. छट्ठाणा अत्तववो हिताए सुभाए खमाए णीसेसाए આત્મવન જીવોને માટે છે સ્થાન હિત, શુભ, ક્ષમ, आणुगामियत्ताए भवंति, तं जहा નિઃશ્રેયસ તથા આનુગામિક્તાના નિમિત્ત રૂપ બને છે. જેમકે - (૨) પરિયા, (૨) પરિયા, (૩) સુતે, ૧. પર્યાય, ૨, પરિવાર, ૩. શ્રત, (૪) તવે, (૫) , (૬) પૂયાસવારે | ૪. તપ, ૫. લાભ, ૬. પૂજા-સત્કાર -ડા . ૬, સુ. ૪૬૬ अणगार गुणा અણગારનાં ગુણ : ૨૬૭૭. સત્તાવીસ મા IRIT પUUત્તા, તે નહીં- ૧૬૭૭. અણગારના સત્તાવીસ ગુણો કહ્યા છે, જેમ કે (૧) પતિવાત વેરમળ, (૨) મુસવા વેરળ, (૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy