SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ९८ अतिक्रमादि प्रकार सूत्र १८११-१२ चरणानुयोग-२ (૧) નિિમિચ્છી-ડિવમળે, પ. યત્કિંચિત્ મિથ્યાદુકૃત પ્રતિક્રમણ – સાધારણ અયતના થતાં તેની વિશુદ્ધિ માટે મિચ્છામિ દુક્કડ' એ શબ્દોમાં ખેદ પ્રકટ કરવો. ૬. સ્વપ્નાંતિક પ્રતિક્રમણ - સૂઈને ઉડ્યા બાદ 'શયા દોષ નિવૃત્તિ સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવું. (૬) સોમપતિય-વિમળ, -તા. . ૬, સુ. ૧૨૮ अइक्कमाईणं पगारा અતિક્રમાદિના પ્રકાર : १८११. तिविहे अइक्कमे पण्णत्ते, तं जहा ૧૮૧૧. અતિક્રમ (પ્રતિકૂળ આચરણનો સંકલ્પ)ના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે - (૨) પાન ગરૂમે, ૧. જ્ઞાન અતિક્રમણ, (૨) વંશવને, ૨. દર્શન અતિક્રમણ, (૩) ચરિત્ત ફક્સ | ૩. ચારિત્ર અતિક્રમણ. तिविहे वइक्कमे पण्णत्ते, तं जहा વ્યતિક્રમ (પ્રતિકુળ આચરણનો પ્રયત્ન)ના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે - () TIMવને, ૧. જ્ઞાન વ્યતિક્રમણ, (૨) હંસળવવરે, ૨. દર્શન વ્યતિક્રમણ, (૩) ચરિત્તવજ્જને | ૩. ચારિત્ર વ્યતિક્રમણ. तिविहे अइयारे पण्णत्ते, અતિચાર (આંશિક પ્રતિકૂળ આચરણ) ના ત્રણ પ્રકાર तं जहा કહ્યા છે, જેમ કે - (૨) બાળકયારે, ૧. જ્ઞાન અતિચાર, (૨) રંસગારે, ૨. દર્શન અતિચાર, (૩) ચરિત્તમારે | ૩. ચારિત્ર અતિચાર. तिविहे अणायारे पण्णत्ते, तं जहा અનાચાર (પૂર્ણ પ્રતિકૂળ આચરણ)ના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે – (૨) બાળકયારે, ૧. જ્ઞાન અનાચાર, (૨) હંસળગાયારે, ૨. દર્શન અનાચાર, (૩) પિત્તમાયારે | ૩. ચારિત્ર અનાચાર. -કાન મ. ૨, ૩, ૪, સે. ૨૬૮ अइकम्माईणं विसोही અતિક્રમાદિની વિશુદ્ધિઃ ૨૮૩૨. તિમવિશ્વમળ માહોના, પડિવમેના, ના, ૧૮૧૨. ત્રણ પ્રકારના અતિક્રમોની આલોચના કરે, પ્રતિક્રમણ गरहेज्जा, विउद्देज्जा, विसोहेज्जा, अकरणयाए કરે, નિંદા કરે, ગઈ કરે, પાપથી નિવૃત્ત બને, વિશુદ્ધિ अब्भुटेज्जा, अहारिहं तवोकम्मं पायच्छित्तं કરે, ફરી ન કરવાનો સંકલ્પ કરે, યથોચિત તારૂપ पडिवज्जेज्जा, तं जहा પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે, જેમ કે - (3) Tiતવમસ, ૧. જ્ઞાનાતિક્રમણની, (૨) વંસતિવમસ, ૨. દર્શનાતિક્રમણની, (૩) ચરિત્તાતિ®મક્સ | ૩. ચારિત્રાતિક્રમણની. तिण्हं वइक्कमाणं-आलोएज्जा-जाव-अहारिहं ત્રણ પ્રકારના વ્યતિક્રમોની આલોચના કરે યાવતુ तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा. तं जहा યથોચિત કપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે, જેમ કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy