SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ १९४ चरणानुयोग - २ સપન્નવવાળ—પાળ-મુત્તું સર્વ પ્રત્યાખ્યાન પારણ સૂત્ર : ૮૧.૩Ç સૂરે ‘નમુવાર-સયિ” પત્ત્વવાળ યં । ૧૮૩૯. સૂર્યોદય થયા પછી જે 'નમસ્કાર-સહિત' પ્રત્યાખ્યાન तं पच्चक्खाणं सम्मं कारण फासियं पालियं, સીરિય, વિટ્ટિય, મોર્ષિ, બન્યિ, એ ય ન આરાહિયં, तस्स मिच्छा मि दुक्कडं । કર્યા હતા. તે પ્રત્યાખ્યાન મન, વચન, કાયાથી, સમ્યક્ પ્રકારે સૃષ્ટ, પાલિત, તીરિત, કીર્તિન, શોધિત તથા આરાધિત કર્યા છે. જો સમ્યક્ પ્રકારે આરાધના ન કરી હોય તો તેનું દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ. -સુમે આવ, ૨૬, મુરબ્ધ ૧. पच्चक्खाणप्पगारा १८४० तिविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा सर्व प्रत्याख्यान पारण सूत्र १. मणसा वेगे पच्चक्खाति, २. वयसा वेगे पच्चक्रखाति ३. कायसा वेगे पच्चक्खाति, पावाणं कम्माणं પ્રત્યાખ્યાનના પ્રકાર अकरणयाए । अहवा परचक्खाणे तिविहे पण्णत्ते, तं जहा १. दीपेगे अद्धं पच्चक्खाति, २. रहस्संपेगे अद्धं पच्चक्खाति ३ ३. कार्ययेगे पडिसाहरति, पावाणं कम्माणं અગયાર | -તા, ૩. ', J. K ૧. સવાસુએ, ૨. વિવસુ, રૂ. અનુમામા એ, पंचविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा — ૨-રૂ. ડાળ. અર, ૩. ૨, મુ. ૧૨ Jain Education International ૫ પ્રત્યાખ્યાનના પ્રકાર : ૧૮૪૦. પ્રત્યાખ્યાન ત્રણ પ્રકારના કહ્યાં છે, યથા - પાપકર્મ ન કરવા માટે ૧. કોઈ મનથી પ્રત્યાખ્યાન કરે છે. ૨. કોઈ વચનથી પ્રત્યાખ્યાન કરે છે. ૩. કોઈ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. सूत्र १८३९ - ४० અથવા- પ્રત્યાખ્યાન ત્રણ પ્રકારના કહ્યાં છે, યથાપાપકર્મ ન કરવા માટે ૧. કોઈ લાંબા સમય માટે પાપકર્મોના પ્રત્યાખ્યાન કરે છે. ૨. કોઈ અલ્પ સમય માટે પાપકર્મોના પ્રત્યાખ્યાન કરે છે. ૩. કોઈ કાયાનો નિરોધ કરી કરે છે. અહીં 'નમુક્કાર સહિä' નમસ્કારિકાની સૂચના સામાન્ય શબ્દોથી આપવામાં આવી છે. એના સ્થાન પર જે પ્રત્યાખ્યાન લીધું હોય તેનું નામ લેવું જોઈએ. જેમ કે-પારસી રાખી હોય તો પોરિસી પચ્ચખાણમાં એમ કહેવું જોઈએ. પ્રત્યાખ્યાન પાળવાના છ અંગ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે : ૧. ફાસિયં -વિધિ યુક્ત પ્રત્યાખ્યાન લેવાં ૨. પાલિયં - પ્રત્યાખ્યાનનો વારંવાર ઉપયોગ કરી સાવધાનીથી તેની રક્ષા કરવી. ૩. સોશિય- દોષ લાગે તો ત્યારે જ શુદ્ધિ કરવી. ૪. તીરિયં- લીધેલા પ્રત્યાખ્યાન પૂર્ણ થયા છતાં થોડીવાર પછી ભોજન કરવું. ૫. કિકય- પ્રત્યાખ્યાનની પ્રશંસા કરવી કે મારા પ્રત્યાખ્યાન પૂર્ણ થયા. પ્રત્યાખ્યાન પાંચ પ્રકારના કહ્યાં છે, યથા - ૧. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક કરેલો ત્યાગ. ૨. વિનય પૂર્વક કરેલો ત્યાગ. ૩. 'વોસિરામિ' કહેતાં પ્રત્યાખ્યાન કરવા. ૬. આરાહિયં-સર્વદોષથી દૂર રહી આરાધના કરવી. જં ચ ન આરાહિયં – આ પ્રમાણે જો શુદ્ધ આરાધના ન થઈ હોય તો આલોચના તથા પ્રતિક્રમણ કરવાથી વ્રત શુદ્ધ થઈ જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy