SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ चरणानुयोग - २ ३. हयस्स वा गयस्स वा दुट्ठस्स आगच्छमाणस्स भी रायंते उरमणुपविसेज्जा । ४. परो वा णं सहसा वा, बलसा वा, बाहाए गहाय-रायंतेउरमणुपविसेज्जा । साधु-साध्वी वार्तालाप कारण ५. बहिया वा णं आरामगयं वा, उज्जाणगयं वा रायंतेउरजणो सव्वतो समंता संपरिक्खित्ता णं संणिवेसिज्जा । इच्चेतेहिं पंचहि ठाणेहिं समणे णिग्गंथे रायंते उरमणुपविसेमाणे नाइक्कमति । ટાળે. . ૬, ૩. ૨, સુ. ૪ $. पंथं पुच्छमाणे वा, २. पंथं देसमाणे वा, રૂ. असणं वा जाव - साइमं वा दलयमाणे वा, ૪. ઝસાં વા-નાવ-સામં વા વેમાળે વા। ટાળ. મ. ૪, ૩. ૨, સુ. ૨૬૦ = णिग्गंथ - णिग्गंथीणं एत्थ आवास कारणाई ૨૦૬૮. પંદિ ટાળેર્દિ નિંથા વિંથીઞો ય ાયો ઢાળ वा, सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमंति, તેં નહીં णिग्गंथ - णिग्गंथीणं आलाव-संलाव कारणाइं સાધુ-સાધ્વીના વાર્તાલાપનાં કારણો : ૨૦૬૪. પર્દિ ટાળેર્દિ સિંથે નિથિ આવમાળે વા ૨૦૦૪. સાધુ ચાર કારણોથી સાધ્વી સાથે વાર્તાલાપ કરવા संलवमाणे वा णाइक्कमइ, तं जहा છતાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, જેમ કે ૧. માર્ગ પૂછતાં, ૨. માર્ગ બતાવતાં, १. अत्थेगइया णिग्गंथा य णिग्गंथीओ य एगं महं अगामियं छिण्णावायं दीहमद्धमडविमणुपविट्ठा तत्थ एगयओ ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमंति । ૨. નિગ્રન્થ-નિગ્રન્થીઓનાં સામૂહિક વ્યવહાર २. अत्थेगइया णिग्गंथा य णिग्गंथीओ य गामंसि वा - जाव - रायहाणिंसि वा वास उवागता एगइया तत्थ उवस्सयं लभंति, एगइया णो लभंति, तत्थ एगयओ ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमति । Jain Education International अत्थेगइया णिग्गंथा य णिग्गंथीओ य ागकुमारावासंसि वा, सुवण्णकुमारावासंसि वा वासं सूत्र २०६४-६५ (૩) દુષ્ટ ઘોડા કે હાથી સામે આવવાથી ભયભીત બનેલો સાધુ રક્ષા માટે રાજાનાં અંતઃપુરમાં પ્રવેશી શકે છે. (૪) કોઈ બીજી વ્યક્તિ એકાએક અથવા બળજબરીથી પકડીને લઈ જાય તો રાજાનાં અંતઃપુરમાં પ્રવેશી શકાય છે. (૫) કોઈ સાધુ બહાર બગીચામાં કે ઉદ્યાનમાં રહેલ હોય અને ત્યાં રાજાનું અંતઃપુર (રાજાની રાણીઓ) આવી જાય તથા સર્વ તરફથી ઘેરીને બેસી જાય તો ત્યાં બેસી શકાય છે. આ પાંચ કારણોથી શ્રમણ-નિર્પ્રન્થ રાજાનાં અંતઃપુરમાં પ્રવેશ કરવા છતાં જિન આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ૩. અશન યાવત્ સ્વાદ્ય આપતાં, ૪. ગૃહસ્થોનાં ઘરથી અશન યાવત્ સ્વાદ્ય અપાવતાં. સાધુ-સાધ્વીએ એક સ્થાન પર સાથે રહેવાનાં કારણો : ૨૦૬૫. પાંચ કારણોથી સાધુઓ અને સાધ્વીઓ એક સ્થાન પર અવસ્થાન કરતાં (રહેતાં), શયન અને સ્વાધ્યાય કરતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી, જેમ કે - ૧. જો કોઈ સાધુઓ અને સાધ્વીઓ કોઈ મોટી, ગ્રામશૂન્ય, આવાગમન-રહિત લાંબા માર્ગવાળી અટવીમાં દાખલ થઈ જાય તો ત્યાં એક સ્થાન ૫૨ નિવાસ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. ૨. જો કોઈ સાધુઓ કે સાધ્વીઓ કોઈ ગ્રામ યાવત્ રાજધાનીમાં પહોંચે ત્યાં બંનેમાંથી કોઈ એક વર્ગને ઉપાશ્રય મળે અને બીજાને ન મળે તો ત્યાં તે એક જ સ્થાન પર નિવાસ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. ૩. જો કોઈ સાધુ-સાધ્વીઓ નાગકુમાર કે સુવર્ણકુમાર ઈત્યાદિના દેવાલયમાં નિવાસ માટે એકી સાથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy