SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના થવું સ્વસ્થાન છે, જ્યારે ચેતના બહિર્મુખ થઈને પરવસ્તુ પર વિકાર વાસનારૂપ કુસ્વપ્ન આવે તો તે સંબંધી પશ્ચાત્તાપ કરવો કેન્દ્રિત થાય તે ૫૨-સ્થાન છે. આ રીતે બાહ્ય દૃષ્ટિમાંથી સ્વપ્નાન્તિક પ્રતિક્રમણ છે.' આ વિવેચન મુખ્યતઃ સાધુઓની અંતરદષ્ટિ કરવી તે પ્રતિક્રમણ છે. (૨) ક્ષાયોપથમિક ભાવમાંથી જીવનચર્યાથી સંબંધિત છે. ભદ્રબાહુ આચાર્ય એ જે જે તથ્યોનું ઔદાયિક ભાવમાં પરિણત થયેલ સાધક જ્યારે પુનઃ ઔદાયિક પ્રતિક્રમણ કરવું જોઈએ તેનો નિર્દેશ આવશ્યક નિર્યુક્તિમાં ભાવમાંથી ક્ષયોપથમિક ભાવમાં પાછો આવે છે તો આ પણ આપ્યો છે. તદ્દનુસાર (૧) મિથ્યાત્વ (૨) અસંયમ (૩) કપાય પ્રતિકૂલગમનના કારણે પ્રતિક્રમણ કહેવાય છે. (૩) અશુભ (૪) અપ્રશસ્ત કાયિક, વાચિક એવું માનસિક વ્યાપારોનું આચરણથી નિવૃત્ત થઈ મોક્ષફલદાયક શુભ આચરણમાં પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રકારાન્તરથી આચાર્યએ નિમ્નવાતોનું નિ:શલ્યભાવથી પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે.' પ્રતિક્રમણ કરવું પણ અનિવાર્ય માન્યું છે. (૧) ગૃહસ્થ એવું આચાર્ય ભદ્રબાહજી એ પ્રતિક્રમણનાં નિમ્ન પર્યાયવાચી શ્રમણ ઉપાસક માટે નિષિદ્ધ કાર્યોનું આચરણ કરી લે તો. નામ આપ્યાં છે. (૧) પ્રતિક્રમણ - પાપાચારના ક્ષેત્રમાંથી (૨) જે કાર્યો કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે તે વિહિત કાર્યોનું પ્રતિગામી થઈને આત્મ શદ્ધિના ક્ષેત્રમાં પાછા ફરવું, (૨) આચરણ ન કરે તો. (૩) અશ્રદ્ધા અને શંકા થઈ જાય તો પ્રતિચરણ - હિંસા, અસત્ય આદિથી નિવૃત્ત થઈ અહિંસા, સત્ય, (૪) અસભ્ય એવં અસત્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે તો અવશ્ય એવં સંયમના ક્ષેત્રમાં અગ્રેસર થવું. (૩) પરિહરણ - બધી રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ. અશુભ પ્રવૃત્તિઓ એવં દુરાચરણોનો ત્યાગ કરવો. (૪)વારણ- જૈન પરંપરા અનુસાર જેનું પ્રતિક્રમણ કરવું જોઈએ તેનું નિષિદ્ધ આચરણની પ્રવૃત્તિ ન કરવી. બૌદ્ધધર્મમાં પ્રતિક્રમણ સંક્ષિપ્ત વર્ગીકરણ આ પ્રમાણે છે : જેવી કરવામાં આવતી ક્રિયાને પ્રવારણા કહેલ છે. (૫) નિવૃત્તિ- (અ) પચ્ચીસ મિથ્યાત્ત્વ, ચૌદ જ્ઞાનાતિચાર અને અઢાર અશુભ ભાવોથી નિવૃત્ત થવું. (૬) નિંદા - ગુરૂજન, વરિષ્ઠજન પાપસ્થાનકનું પ્રતિક્રમણ દરેકે કરવું જોઈએ. અથવા સ્વયં પોતાના જ આત્માની સાક્ષીએ પૂર્વત અશુભ (બ) પાંચ મહાવ્રત, મન, વચન અને કાયાનો અસંયમ આચરણોને ખરાબ સમજવા તથા તેના માટે પશ્ચાત્તાપ કરવો. તથા ગમન, ભાષણ, યાચના, ગ્રહણ નિક્ષેપ એવું મલમૂત્ર (૭) ગહ - અશુભ આચરણને ગહિંત સમજવા, તેની ધૃણા વિસર્જન આદિથી સંબંધિત દોષોનું પ્રતિક્રમણ શ્રમણ સાધકોએ કરવી. (૮) શદ્ધિ - પ્રતિક્રમણ – આલોચના, નિંદા આદિ દ્વારા કરવું જોઈએ. આત્મા પર લાગેલા દોષોથી આત્માને શુધ્ધ બનાવે છે માટે (ક) પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રતોમાં તેને શુદ્ધિ કહેવાય છે. લાગવાવાળા પંચોતેર અતિચારોનું પ્રતિક્રમણ વ્રતી શ્રાવકોએ પ્રતિક્રમણ કોનું ? સ્થાનાંગ સૂત્રમાં છ બાબતના કરવું જોઈએ. પ્રતિક્રમણનો નિર્દેશ છે. (૧) ઉચ્ચારપ્રતિક્રમણ - મલ આદિનું (ખ) સંલેખનાના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જેમણે વિસર્જન કર્યા બાદ ઈય (આવન-જાવનમાં થયેલ જીવહિંસા)નું સંલેખણા વ્રત ગ્રહણ કરેલ છે તે સાધકો માટે છે. શ્રમણ પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરવું તે ઉચ્ચા૨પ્રતિક્રમણ છે. (૨) પ્રશ્રવણ સુત્ર અને શ્રાવક પ્રતિક્રમણ સૂત્રોમાં સંબંધિત - સંભાવિત પ્રતિક્રમણ : પેશાબ કર્યા બાદ ઈર્યા પ્રતિક્રમણ કરવું તે પ્રશ્રવણ દોષોની વિવેચના વિસ્તારથી કરાઈ છે. તેની પાછળ મૂળ દષ્ટિ પ્રતિક્રમણ છે. (૩) ઈશ્વર પ્રતિક્રમણ – સ્વલ્પકાલિન (દવસીય- એ છે કે તેનો પાઠ કરતાં આચરિત સુક્ષ્મતમ દોષ પણ રાત્રિય) પ્રતિક્રમણ કરવું તે ઈત્તર પ્રતિક્રમણ છે. (૪) વિચારપથથી ઓઝલ ન હોય.. યાવસ્કથિક પ્રતિક્રમણ- સંપૂર્ણ પાપથી નિવૃત્ત થવું (જીવનભર પ્રતિકમણ ના ભેદઃસાધકોના આધારે પ્રતિક્રમણ ના બે પાપથી નિવૃત્ત થવું) તે યાવત્રુથિક પ્રતિક્રમણ છે. (૫) ભેદ છે. (૧) શ્રમણ પ્રતિક્રમણ અને (૨) શ્રાવક પ્રતિક્રમણ યદ્વિચિમિથ્યા પ્રતિક્રમણ - સાવધાનીપૂર્વક જીવન વ્યતિત કરતા કાલિક આધારે પ્રતિક્રમણના પાંચ ભેદ છે. (૧) દેવસિકહોવા છતાં પણ પ્રમાદ અથવા અસાવધાનીથી કોઈપણ પ્રકારનું પ્રતિદિન સાયંકાલના સમયે આખા દિવસમાં આચરેલા પાપોનું અસંયમરૂપ આચરણ થઈ જવાથી તત્કાલ તે ભૂલને સ્વીકારી ચિંતન કરી તેની આલોચના કરવી તે દૈવસિક પ્રતિક્રમણ છે. લઈ 'મિચ્છામિ દુક્કડમ્” એવો ઉચ્ચાર કરવો અને ભૂલનો પશ્ચાત્તાપ (૨)રાત્રિક-પ્રતિદિન પ્રાતઃકાલના સમયે-આખી રાતમાં આચરેલા કરવો તેયકિંચિત્મિથ્યા પ્રતિક્રમણ છે. (૬)સ્વપ્નાન્તિકપ્રતિક્રમણ- પાપોનું ચિંતન કરી તેની આલોચના કરવી તે રાત્રિક પ્રતિક્રમણ ૧. આવશ્યક ટીકા – ઉદધૃત શ્રમણ સૂત્ર - પૃ. ૮૭. ૨. સ્થાનાંગ સૂત્ર : ૬ | પ૩૮ ૩. આવશ્કય નિર્યુક્તિ : ૧૨૫૦ - ૧૨૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy