SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ चरणानुयोग - २ एकाकी साधु अप्रशस्त विहार चर्या सूत्र २०९९-२१०० जत्थऽत्थमिए अणाउले, જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં જ ક્ષોભ રહિત सम-विसमाणि मुणीऽहियासए । રોકાઈ જાય. અનુકૂળ કે પ્રતિકૂળ સ્થાન હોય તો चरगा अदुवा वि भेरवा, પણ સહન કરે. જો ત્યાં ડાંસ મચ્છર ઈત્યાદિ હોય અથવા (સિંહ આદિ) ભયાવહ પ્રાણીઓ હોય કે अदुवा तत्थ सिरीसिवा सिया ।। સર્પ આદિનાં દર હોય તો પણ ત્યાં જ રહી પરિષહોને સમ્યફ પ્રકારે સહન કરે. तिरिया मणुया य दिव्वगा, શૂન્યગૃહમાં રહેલા મહામુનિ તિર્યંચ, મનુષ્ય કે ૩વસTITI વિહાડદિયસિયા |. દેવતા સંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે, પણ लोमादीयं पि ण हरिसे, ભયથી રુંવાડુંય ફરકવા દે નહીં. અર્થાત્ सुन्नागारगते महामुणी સમભાવથી સર્વ ઉપસર્ગોને સહન કરે. णो अभिकखेज्जा जीवियं, ઉપસર્ગો સહન કરતાં મુનિ જીવનની પરવા કર્યા णो वि य पूयणपत्थए सिया । વગર માન, સન્માનની અભિલાષા રાખ્યા વગર, अब्भत्थमुवेंति भेरवा, શુ ગૃહમાં રહેતાં રહેતાં ભયંકર ઉપસર્ગ સહન __सुन्नागारगयस्स भिक्खुणो કરવાના અભ્યાસી થઈ જાય છે. ।। उवणीततरस्स ताइणो, भयमाणस्स विवित्तमासणं । સંયમ સંપન્ન છ કાયના રક્ષક સાધુ વિવિકતसामाइयमाह तस्स जं, जो अप्पाणं भए ण दंसए ।। એકાંત સ્થાનનું સેવન કરે છે. તેમ કરતા ઉપસર્ગ આવવા છતાં પણ એવા મુનિના ચારિત્રને તીર્થંકરોએ સામાયિક ચારિત્ર કહ્યું છે. उसिणोदगतत्तभोइणो, धम्मट्ठियस्स मुणिस्स हीमतो ।। જે ઉષ્ણ જળ પીએ છે અથવા ઉષ્ણ જળને ઠંડુ કર્યા संसग्गि असाहु रायिहिं, असमाही उ तहागयस्स वि ।। વિના પીએ છે, જે શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત છે, અસંયમથી લજ્જિત થનાર છે, એવા મુનિને – સૂય. સુ. ૨, પ્ર. ૨, ૩. ૨, 1. ૨૨-૨૮ રાજા વગેરેનો સંસર્ગ હિતકર નથી કારણ કે તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચાર પાળનાર મુનિનો પણ સમાધિભંગ કરે છે. एगागी भिक्खुस्स अपसत्था विहार चरिया એકાકી સાધુની અપ્રશસ્ત વિહાર ચર્યા : ૨૦૧૧રૂમેનેજિં રિયા મતા સે વાંદે, વળે, ૨૦૯૯. આ સંસારમાં કેટલાય સાધુ એકલવિહારી થઈ જાય बहुमाए, बहुलोभे, बहुरते, बहुणडे, बहुसढे, છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ बहुसंकप्पे, आसवसक्की, पलिओछण्णे, उहितवादं લોભી, બહુ પાપી, અનેક પાપોમાં રત, જગતને पवदमाणे, मा मे केइ अदक्खु, अण्णाण ઠગવા- નટની જેમ વેશ બદલનાર, ધૂર્ત, દુષ્ટ पमायदोसेणं । सततं मूढे धम्मं णाभिजाणति । અધ્યવસાયવાળા, હિંસાદિ આશ્રવોમાં વૃદ્ધ, દુષ્કર્મોથી યુક્ત હોવા છતાં પણ પોતાની પ્રશંસા કરે - મા. મુ. ૨, ૪, ૫, ૩. ૨, મુ. ૧૬ છે. અજ્ઞાન અને પ્રમાદના દોષથી કરેલા પાપોને છુપાવે છે. અમને કોઈ દુષ્કર્મ કરતાં ન જોઈ જાય” એવા વિચારથી તે એકલો વિચરે છે. સદા મૂઢ રહે છે તે ધર્મને જાણતો નથી. एकल विहारिस्स गणे पुणरागमण એકાકી વિહારીનું ગણમાં ફરી આગમન : ર૧૦૦. ઉમ+q Tગો નવગ્ન વિરારડમ ૨૧૦૦. જો કોઈ ભિક્ષુ ગણમાંથી નીકળીને એકલ વિહાર उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि ચર્યા ધારણ કરી વિચરણ કરે અને પછી તે ફરી તે तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ગણમાં ભળીને રહેવા ઈચ્છે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy