SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ चरणानुयोग - २ ૨. અવંશયારી ને રૂં, गद्दहेव्व गवां मज्झे, अप्पणी अहिए बाले, मायामोस बहु भसे हत्थी - विसय-गेही य, महामोहं पकुव्व ૨. तीस महा मोहनीय स्थान “બંમયારી ત્તિ હૈં” વણ્ । विस्सरं नयइ नदं ।। I || I जं निस्सिए उव्वहइ, जस्साहिगमेण वा तस्स लुब्भइ वित्तम्मि, महामोहं पकुव्वइ १४. ईसरेण अदुवा गामेणं, अणीसरे ईसरीक । તસ્ય સંપય-હીસ્સ, સિરી ઋતુરુમાયા || ફૈસા-સેળ વિકે, જીસાવિત્ઝ-ચેયર્સ । जे अंतरायं चेएइ, महामोहं पकुव्वइ || || ૧. સપ્પી નહીં અંડડડ, મત્તાર નો વિદિત । सेनावई पसत्थारं, महामोहं पकुव्वइ || 1 १६. जे नायगं च रट्ठस्स, नेयारं निगमस्स वा सेट्ठि बहुरवं हंता, महामोहं पकुव्वइ ૨૧. १७. बहुजणस्स णेयारं, दीवत्ताणं च पाणिणं । एयारिसं नरं हंता, महामोहं पकुव्वर || Jain Education International १८. उवट्ठियं पडिविरयं, संजयं सुत्तवस्सियं । विउक्कम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। 11 १९. तहेवाणंत - णाणीणं, जिणाणं वरदंसिणं I तेसिं अवण्णवं बाले, महामोहं पकुव्वइ ।। २०. नेयाइअस्स मग्गस्स, दुट्ठे अवयरइ बहु I तं तिप्पयन्तो भावेइ, महामोहं पकुव्वइ ।। आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए । ते चेव खिंसइ बाले, महामोहं पकुव्वइ ।। सूत्र १९६१ ૧૨.જે બ્રહ્મચારી ન હોવા છતાં પણ 'હું બ્રહ્મચારી છું’ એમ કહે છે, તે ગાયોના ટોળામાં જેમ ગધેડો બેસુરા અવાજમાં ભૂંકતો હોય છે તેવો છે અને પોતાના આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયા સહિત જુઠ્ઠું બોલી સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૩.જે જેના આશ્રયથી આજીવિકા ચલાવે છે તથા જેની સેવાથી સમૃદ્ધ થયો છે, તેના જ ધનનું અપહરણ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૪.જે કોઈ સ્વામીનો કે ગ્રામવાસીઓનો આશ્રય પામી ઊંચુ સ્થાન મેળવે છે અને જેની સહાયતાથી સર્વ સાધન-સંપન્ન બને છે (એવો મનુષ્ય) જો ઈર્ષ્યાવશ કલુષિતભાવે તે આશ્રયદાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે તો તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૫.જેમ સર્પિણી પોતાના ઈંડાને ખાય છે, એ જ પ્રમાણે જે પાલનકર્તા, સેનાપતિ તથા કલાચાર્ય કે ધર્માચાર્યને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૬.જે રાષ્ટ્રનાયકને, નિગમના નેતા તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૭.જે અનેક જનોના નેતાને તથા સમુદ્રમાં દ્વીપ સમાન અનાથજનોના રક્ષકને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૮.જે પાપથી વિરત દીક્ષાર્થી અને તપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૯. જે અજ્ઞાની અનંત જ્ઞાન-દર્શન સંપન્ન જિનેન્દ્ર દેવનો અવર્ણવાદ-નિંદા કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૦. જે દુષ્ટ આત્મા અનેક ભવ્ય જીવોને ન્યાય માર્ગથી ભ્રષ્ટ કરે છે તથા ન્યાય માર્ગની દ્વેષ સહિત નિંદા કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૧. જે આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર ગ્રહણ કરેલ છે, તેમની જ જે અવહેલના કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy