SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६३० धर्मन्तराय-कर्म-क्षयोपशमन द्वारा प्रव्रज्या दीक्षा १ (૧) દીક્ષા: પ્રવજયા ગ્રહણ વિધિ - નિષેધ - ૧ धम्मंतराय कम्मखओवसमेणं पव्वज्जा ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમથી પ્રવજ્યા: * ૨૬૩૦. ૫. સોદવા નું મતે ! વેરિસ વ–નાવ– ૧૬૩૦. પ્ર. ભંતે ! કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક तप्पक्खियउवासियाए वा केवलं मुण्डे भवित्ता ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ अगाराओ अणगारियं पव्वएज्जा ? મુંડિત થઈને ગૃહસ્થાવાસને છોડીને પ્રવૃજિત થઈ શકે છે ? उ. गोयमा ! असोच्चा णं केवलिस्स वा-जाव- ઉ. ગૌતમ ! કેવલી પાસેથી વાવ કેવલી પાક્ષિક तप्पक्खियउवासियाए वा अत्थेगतिए केवलं मुंडे ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा । મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડીને પ્રવ્રજિત થઈ अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ શકે છે અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને अणगारियं नो पव्वएज्जा । છોડીને પ્રવ્રજિત થઈ શકતો નથી. ૫. તે છેકેમત્તે પર્વ qદવે પ્ર. ભંતે! ક્યા પ્રયોજનથી એવું કહેવાય છે કે, કેવલી असोच्चा णं केवलिस्स वा-जाव-तप्पक्खिय પાસેથી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ મંડિત થઈ उवासियाए वा अत्थेगतिए केवलं मुंडे भवित्ता ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે, અને अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगतिए કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो પ્રવ્રજિત થઈ શકતો નથી ? पव्वएज्जा । उ. गोयमा ! जस्स णं धम्मंतराइयाणं कम्माणं ઉ. ગૌતમ ! જેના ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ खओवसमे कडे भवइ से णं असोच्चा થયો છે તે કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तप्पक्खिय-उवासियाए ઉપાસિકા પાસેથી સાંભળ્યા વગર મુંડિત થઈ वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે. पव्वएज्जा । जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे જેના ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ થયો નથી नो कडे भवइ, से णं असोच्चा केवलिस्स તે કેવલી પાસેથી યાવતુ કેવલી પાક્ષિક ઉપાસિકા वा-जाव-तप्पक्खिय-उवासियाए वा केवलं मुंडे પાસેથી સાંભળ્યા વગર મુંડિત થઈ ગૃહસ્થાવાસને भवित्ता अगाराओ अणगारियं नो पव्वएज्जा । છોડી પ્રવ્રજિત થઈ શકતો નથી. से तेणतुणं गोयमा ! एवं वुच्चइ - ગૌતમ ! આ પ્રયોજનથી એવું કહેવાય છે કે – असोच्चा णं केवलिस्स वा-जाव- तप्पक्खिय કેવલી પાસેથી વાવ, કેવલી પાક્ષિક ઉપાસિકા उवासियाए अत्थेगइए केवलं मुंडे भवित्ता પાસેથી સાંભળ્યા વગર કોઈ જીવ-મુંડિત થઈ अगाराओ अणगारियं पव्वएज्जा अत्थेगइए ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રજિત થઈ શકે છે અને केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રજિત થઈ શકતો નથી. Fધ્વજ્ઞા -વિ. સ. ૧, ૩. ૩૨ સુ. ૪ આ સૂત્રાંક ભાગ - ૧ થી આગળ ચાલુ છે. પહેલા ભાગમાં ૧૬૨૯ સુધી સૂત્ર છે. ૧. (ક) અણગાર ધર્મ પ્રાપ્તિ માટે ચારિત્રમોહનીય કર્મ અંતરાયભૂત બને છે, માટે ધર્માન્તરાય કર્મ ચારિત્ર મોહનીય કર્મ જ છે. તેના ક્ષયોપશમથી પ્રવજ્યા ગ્રહણ કરી શકાય છે. એમ જાણવું જોઈએ. (ખ) વિ. સ. ૯, ૩. ૩૧, સે. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy