SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ २ चरणानुयोग - २ ૫. સોથ્વી ॥ મંતે ! વર્જિસવા-નાવ तप्पक्खिय - उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा ? ૩. ગોયમા ! સોવ્વાણું હિમ્સવાનાવतप्पक्खिय- उवासियाए वा अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वज्जा । प से केणट्टेणं भंते ! एवं वुच्चइ प्रव्रज्या - पालक चतुर्भंगी सोच्चा णं केवलिस्स वा जाव-तप्पक्खियउवासियाए वा अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, अत्थेगतिए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वएज्जा ? उ. गोयमा ! जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा - जाव-तप्पक्खियउवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा । जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे नो कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा - जाव-तप्पक्खियउवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वज्जा । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ સોન્ના હું હિમ્સ વા-નાવ-તવ્િયउवासियाए वा अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा । अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं नो पव्वएज्जा । पव्वज्जा पालगस्स चउभंगो१६३१. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा -વિ. સ. ૧, ૩. ૩, મુ. ૩૨ (१) सीहत्ताए णाममेगे णिक्खते सीहत्ताए विहरइ, Jain Education International (२) सीहत्ताए णाममेगे णिक्खंते सियालत्ताए विहर, सूत्र १६३१ પ્ર. ભંતે ! કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે ? ઉ. ગૌતમ ! કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી. પ્ર. ભંતે ! એવું ક્યા પ્રયોજનથી કહેવાય છે કે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે. અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી ? ઉ. ગૌતમ ! જેનાં ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ થયો છે તે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે. જેના ધર્માન્તરાય કર્મોનો ક્ષયોપશમ થયો નથી તે કેવલી પાસેથી યાવત્ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી. ગૌતમ ! આ પ્રયોજનથી એવું કહ્યું છે કે કેવલી પાસેથી યાવત્ કૈવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કોઈ જીવ મંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકે છે અને કોઈ જીવ મુંડિત થઈ ગૃહસ્થાવાસને છોડી પ્રવ્રુજિત થઈ શકતો નથી. પ્રવ્રજ્યા - પાલકની ચૌભંગી : ૧૬૩૧. પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે - ૧. કોઈ પુરુષ સિંહવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, અને સિંહવૃત્તિથી જ વિચરે છે. અર્થાત્ સંયમનું દઢતાથી પાલન કરે છે. ૨. કોઈ પુરુષ સિંહવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, પરંતુ શિયાળ વૃત્તિથી વિચરે છે. અર્થાત્ દીનવૃત્તિથી સંયમનું પાલન કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy