SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ सत्र १६३२-३४ (३) सीयालत्ताए णाममेगे णिक्खंते सीहत्ताए વિહરફ, (४) सीयालत्ताए णाममेगे णिक्खंते सीयालत्ताए વિહરફ । तिविहा संजया ૬૨. (૧) ને પુXફાર્ફ ો પછાળિવાતી, त्रिविध संयत -તાળ. ૪. ૪, ૩. રૂ, સુ. ૩૨૧ (૨) ને પુષ્ત્રકાર્ફ, પાળિવાતી, (૩) ને નો પુકાર્ફ, ખો પછાળિવાતી । से वि तारिसए सिया जे परिण्णाय लोगमण्णेસતિ । एयं णिदाय मुणिणा पवेदितं - हइ आणाकंखी पंडि अणि पुव्वावररायं जयमाणे सया सीलं संपेहाए सुणिया भवे अकामे अझंझे । -ઞ. સુ. ૬, ૬. ૧, ૩. ૨, સુ. ૨૮ दो ठाणाई परियाइत्ता आया केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइज्जा, તું ના-બારમે વેવ, પાદે ચેવ । पव्वज्जा जोग्गा जामा ૬ર૪, તો નામા પાત્તા, તં નહીં Jain Education International -તાળ. . ૬, ૩. ૧, સુ. ૧૪-૬ ૫૮મે નામે, માિમે નામ, પધ્ધિમે નામે ! तिहिं जामेहिं आया केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा, तं जहा दीक्षा ३ ૩. કોઈ પુરુષ શિયાળવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, પરંતુ સિંહવૃત્તિથી વિચરે છે. ૪. કોઈ પુરુષ શિયાળવૃત્તિથી પ્રવ્રુજિત થાય છે, અને શિયાળવૃત્તિથી જ વિચરે છે. ત્રણ પ્રકારનાં સંયતો : ૧૬૩૨. ૧. કેટલાક પહેલાં ત્યાગકર્મ અંગીકાર કરે છે, અને તે જ રીતે અંત સુધી પાલન પણ કરે છે, તે સાધનામાર્ગથી પતિત થતા નથી. पव्वज्जा जोग्गा जणा પ્રવ્રજ્યા યોગ્ય જનો : ૬૩. તો ટાળવું. અપરિયાફત્તા આયા નો વરું મુંડે મવિત્તા ૧૬૩૩. આરંભ અને પરિગ્રહ - આ બે સ્થાનોને જાણ્યા અને अगाराओ अणगारियं पव्वज्जा, તં નહીં-આરંભે સેવ, પ િવેવ । પરિત્યાગ કર્યા વગર આત્મા મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગારાવસ્થાને પૂર્ણરૂપે પ્રાપ્ત કરી શકતો નથી. ૨. કેટલાક પ્રથમ ત્યાગ અંગીકાર કરે છે અને પછી પતિત થઈ જાય છે. ૩. કેટલાક પહેલાં ત્યાગમાર્ગ સ્વીકારતા નથી અને પાછળથી પતિત પણ થતા નથી. જે સંસારના પદાર્થોને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિક્ષાથી છોડે છે અને ફરી તેની ઈચ્છા કરે છે તે ગૃહસ્થની સમાન જ છે. એમ કેવળજ્ઞાન દ્વારા જા ણી તીર્થંકર દેવોએ કહ્યું છે કે - તીર્થંકરની આજ્ઞાના આરાધક થવાની ઈચ્છાવાળા આસક્તિ-રહિત સાધકે રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં ઉપયોગપૂર્વક હંમેશા શીલને મોક્ષનું અંગ જાણી તેનું પાલન કરવું જોઈએ. પરમતત્વને સાંભળી વાસના રહિત અને લાલસારહિત થવું જોઈએ. આરંભ અને પરિગ્રહ - આ બે સ્થાનોને જાણી અને પરિત્યાગ કરી આત્મા મુંડિત થઈને આગારાવસ્થાનો ત્યાગ કરીને અનગારાવસ્થાને પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકે છે. પ્રવ્રજ્યા યોગ્ય પ્રહર : ૧૬૩૪, ત્રણ પ્રકારના યામ (પ્રહર) કહ્યા છે, જેમ કે, ૧. પ્રથમ યામ ૨. મધ્યમ યામ ૩. અંતિમ યામ ત્રણેય યામોમાં આત્મા મુંડિત થઈ ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થાય છે, જેમ કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy