SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ सूत्र २२०१ જો મળ-મૂત્રની શંકા હોય તો તેને રોકવા કલ્પતા નથી, પણ પૂર્વ પ્રતિલેખનવાળા સ્થાન પર મળ-મૂત્ર ત્યાગવા કહ્યું છે. ફરી યથાયોગ્ય સ્થાન પર આવી કાયોત્સર્ગ કરવો કહ્યું છે. चरणानुयोग - २ प्रतिमा ग्रहण मुक्ति तत्थ णं उच्चार-पासवणेणं उव्वाहिज्जा, नो से कप्पइ उच्चार-पासवणं उगिण्हित्तए वा णिगिणिहत्तए वा । कप्पइ से पुव्वपडिलेहियंसि थंडिलंसिउच्चार-पासवणं परिट्ठवित्तए । अहाविहिमेव ठाणं ठाइत्तए । एगराइयं भिक्खु-पडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए, असुभाए, अक्खमाए, अणिसेस्साए, अणणुगामियत्ताए भवंति, तं जहा એક રાત્રિની ભિક્ષુ-પ્રતિમા યોગ્ય પ્રકારે પાલન ન થવાથી અણગાર માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અસામર્થ્યવાન, અકલ્યાણકારી તથા हुन भविष्यवाणां जने छ, भ3 १. उम्मायं वा लभेज्जा, (१) उन्माइनी प्राप्ति, २. दीहकालियं वा रोगायंकं पाउणिज्जा, (२) सानोरोगतभ४ मातंनी प्राप्ति, ३. केवलि-पण्णत्ताओ वा धम्माओ भंसिज्जा । (3) वणी प्र३पित धर्मथा न थj. एग-राइयं भिक्खु-पडिमं सम्मं अणुपालेमाणस्स એક રાત્રિની ભિક્ષુ-પ્રતિમા યોગ્ય પ્રમાણસર अणगारस्स इमे तओ ठाणा हियाए, सुहाए, खमाए, પાલન કરનાર અણગાર માટે ત્રણ સ્થાન, હિતકર, निस्सेसाए, अणुगामियत्ताए भवंति, तं जहा શુભ, સામર્થ્યવાનું, કલ્યાણકારી તથા સુખદ भविष्यवान बने , भ3 - १. ओहिनाणे वा से सम्पज्जेज्जा, (१) अवधिशाननी प्राप्ति, २. मण-पज्जवनाणे वा से समुपज्जेज्जा, (२) मन:पर्यवशाननी प्राप्ति, ___३. केवल-नाणे वा से असमुप्पन्नपुव्वे (3) अनुत्पन्न शाननी प्राप्ति. समुपज्जेज्जा । एवं खलु एगराइयं भिक्खु-पडिमं, अहासुत्तं, આ પ્રમાણે એક રાત્રિની ભિક્ષુ-પ્રતિમા સૂત્ર अहाकप्पं, अहामग्गं, अहातच्चं, सम्मं काएणं સહિત, કલ્પ સહિત, યોગ્ય માર્ગ તથા યથાતથ फासित्ता, पालित्ता, सोहित्ता, तीरित्ता, किट्टित्ता, ३५, अयाने स्पर्श २री, पालन री, शोधन री, પૂર્ણ કરી, કીર્તન કરી તથા આરાધના કરી आराहित्ता, आणाए अणुपालित्ता या वि भवति ।। જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. - दसा. द. ७, सु. ३६-३९ पडिमागहणेणं विमुत्ति પ્રતિમા ગ્રહણ કરવાથી મુક્તિ : २२०१. पिण्डोग्गहपडिमासु, भयट्ठाणेसु सत्तसु । २२०१. ४ भिक्षु माहा२. अडानी सात प्रतिमामोमा जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले ।। તેમજ સાત ભય સ્થાનોમાં, સદા યતનાવાનું છે, તે - उत्त. अ. ३१, गा. ९ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. उवासगाणं पडिमासु, भिक्खूणं पडिमासु य । જે ભિક્ષુ ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ તથા जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले ।। ભિક્ષની બાર પ્રતિમાઓમાં સદા યતનાવાનું છે, તે પણ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. - - उत्त. अ. ३१, गा. ११ १. ठाण. अ. ३, उ. ३, सु. १८८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy