SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२०२ आहार हेतु सात प्रतिमा એષણા પ્રતિમાઓ जाणेज्जा - सत्त पिंडेसणाओ- १ १. तत्थ खलु इमा पढमा पिंडेसणा- असंसट्टे हत्थे असंसमत्ते । तहप्पगारेण असंसद्वेण हत्थेण वा असणं वा, खाइमं वा, साइमं वा, નાના, પો વા સે વેષ્ના, पडिगाहेज्जा । पढमा पिंडेसणा । सत्त आहारेण पडिमाओ २२०२. इच्चेयाइं आयतणाई उवातिकम्म અન્ન મિવુ ૨૨૦૨. પૂર્વોકત પિંડેષણા સંબંધી દોષોને છોડવા ભિક્ષુ આ સાત પિંડેષણાઓ-આહારની પ્રતિમાઓ જાણે - २. अहावरा दोच्चा पिंडेसणा- संसट्ठे हत्थे, संस મત્તે । तहप्पगारेण संसट्टेण हत्थेण वा, मत्तएण वा, असणं વા, સ્વામં વા, સામ વા, સયં વા નું નાની, પરો વા સે લેખ્ખા, ાતુર્ય-નાવ-પડિયાદેન્ગા । જોવા पिंडेसणा । मत्तएण वा, सयं वा णं હ્રાસુર્ય-નાવ ૨. अहावरा तच्चा पिंडेसणा - इह खलु पाईणं વા-ખાવ-ડવીળ વા, સંતેઽતિયા સઠ્ઠા મતિ, તં નહીં-હાવતી વા-નાવ-મ્નરી વા | ૬. દાળ. ૬. ૭, સુ. ૬૪૯ सिं चणं अण्णतरेसु विरूवरूवेसु भायणजायेसु उवणिक्खित्तपुव्वे सिया, तं जहा Jain Education International થાળંતિ વા, પિતરાંતિ વા, સાંસિ વા, પરસિ વા, वरगंसि वा । अह पुणेवं जाणेज्जा - असंसट्ठे हत्थे, संसट्ठे मत्ते, संसट्टे वा हत्थे, असंसट्टे मत्ते । से य पडिग्गहधारी સિયા, પાણિ-પડિન વા, से पुव्वामेव आलोएज्जा “આડસો ! તિ વા માળિ ! તિ વા, તેન તુમ असंसण हत्थेण, संसद्वेण मत्तेण, संसद्वेण वा हत्थेण, असंसण मत्तेण अस्सि खलु पडिग्गहंसि वा, पाणिंसि वा णिह ओवित्तु दलयाहि ।” तहप्पारं भोयणजातं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा फासुयं - जाव- पडिगाहेज्जा पिंडेसणा । 1 तच्चा ૮ (૩) આહાર લેવાની સાત પ્રતિમાઓ : (૧) પહેલી પિંડેષણા અચિત્ત વસ્તુથી હાથ લિપ્ત ન હોય અને પાત્ર પણ લિપ્ત ન હોય, એવા પ્રકારના (અર્થાત્ દાતાના) અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્રથી અશન, ખાદ્ય, સ્વાદ્ય આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. આ પહેલી પિંડેષણા છે. तपाचार ३२७ - (૨) બીજી પિંડેષણા - અચિત્ત વસ્તુથી હાથ અને અચિત્ત પાત્ર દાતાના હાથ લિપ્ત હોય તો, એવા પ્રકારના દાતાના લિપ્ત હાથ અને લિપ્ત પાત્રથી અશન, ખાદ્ય, સ્વાદ્ય આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. આ બીજી પિંડેષણા છે. (૩) ત્રીજી પિંડેષણા આ ક્ષેત્રમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં ઘણા શ્રદ્ધાળુ પુરુષો છે, જેમકેગૃહપતિ યાવત્ દાસદાસીઓ. - તેમને ત્યાં વિવિધ પાત્રોમાં ભોજન રાખેલા હોય છે, જેમકે થાળીમાં, તપેલીમાં, કથરોટમાં, છાબડીમાં કે ઉત્તમ મૂલ્યવાન પાત્રમાં. સાધુ તે જોઈ એમ જાણે કે-ગૃહસ્થના હાથ લિપ્ત નથી, પાત્ર લિપ્ત છે. અથવા હાથ લિપ્ત છે, પાત્ર લિપ્ત નથી. ત્યારે તે પાત્ર રાખનાર અથવા પાણિપાત્ર સાધુ પહેલેથી જ તેને દેખીને કહે - For Private & Personal Use Only "હે આયુષ્માન્ ગૃહસ્થ ! અથવા ભગિની ! તમે મને આ ભોજન અલિપ્ત હાથથી અને લિપ્ત પાત્રથી અથવા લિપ્ત હાથથી અને અલિપ્ત પાત્ર દ્વારા અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો.” તેવા પ્રકારનું ભોજન સ્વયં યાચી લે અથવા યાચ્યા વિના ગૃહસ્થ લાવીને આપે તો તે પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. આ ત્રીજી પિંડેષણા છે. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy