SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ चरणानुयोग - २ सव्वाओ आरम्भ समारम्भाओ पडिविरया । सव्वाओ करण-कारावणाओ पडिविरया । सव्वाओ पयण- पयावणाओ पडिविरया । સવાો હોટ્ટ-પિટ્ટા-તખ્ત-તાહવ-બંધ--પરિસિાઓ ડિવિયા । સવ્વાઓ હાળ-મદ્દા-વળા-વિહેવા-સદ્ आराधक अनारम्भ अणगार સિ-રસ-વ-ગંધ-મછારાઓ ડિવિયા । जे यावण्णे तहप्पगारा सावज्जजोगोवहिया कम्मंता परपाण-परियावणकरा कज्जंति, तओ वि पडिविरया जावज्जीवाए । से जहाणामए अणगारा भवंति - (૧) ફરિયાસમિયા, (૨) માસામિયા, (૩) ઇસાસમિયા, (૪) આયાળમંડ-મત્તવિવુંવળાસમિયા, (૬) ૩વાર--પાસવાखेल-सिंघाण- जल्ल परिट्ठावणिआ ममिया, મળસમિયા, વર્ડ્સમિયા, હાયસમિયા, મળમુત્તા, વગુત્તા, ાયપુત્તા, ગુત્તા, મુત્તિવિયા નુત્તવમયારી, વાર્ડ, છજ્જૂ, ધના, હંતિત્વમા, નિરૂંડિયા, સોહિયા, અળિયાળા, अप्पस्सुया, अबहिल्लेसा सुसामण्णरया, दंता, इणमेव निग्गंथं पावयणं पुरओकाऊं विहरति । तेसि णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं अत्थेगइयाणं अनंते अणुत्तरे णिव्वाघाए निरावरणे कसि पडिपुणे केवलवरणाणदंसणे समुप्पज्जइ । ते बहूई वासाई केवलपरियागं पाउणंति, पाउणित्ता भत्तं पच्चक्खति पच्चक्खित्ता, बहूई भत्ताइं अणसणाए છેવુંતિ, છેવિત્તા, जस्सट्ठाए कीरइ नग्गभावे, मुंडभावे, अण्हाणए, અતંતવળ, જેસજો, વમત્તેરવાસે, અછત્તાં, ગળોવાદળાં, ભૂમિસેઝ્ઝા, સેન્ગા, વકસેના, પરઘરપવેમો, જીદ્ધાવદ્ધ, પર્દિ હીરુાઓ, નિવાસો, ઉપમાનો અંશ સંયમી પ્રકરણમાં જુઓ. ૧. Jain Education International सूत्र १९०३ સર્વ પ્રકારના આરંભ – સમારંભથી સમ્પૂર્ણ રીતે વિરક્ત હોય છે. કરવા તથા કરાવવાથી સમ્પૂર્ણ રીતે વિકૃત હોય છે. પકવવા તથા પકાવરાવવાથી સમ્પૂર્ણ વિરકૃત હોય છે. સમસ્ત પ્રકારના કૂટવું, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ તથા કોઈને કષ્ટ દેવાથી સર્વથા વિરકૃત હોય છે. સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, માળા અને અલંકારથી સર્વથા વિરક્ત હોય છે. આ પ્રકારના બીજા પણ પાપ પ્રવૃત્તિવાળા, છલ પ્રપંચવાળા, બીજાના પ્રાણને પરિતાપ દેવા જેવાં જ કાર્ય છે તે સર્વ કાર્યથી વિરક્ત હોય છે. તે અણગાર ભગવંત - (૧) ઈર્યાસમિતિ સહિત, (૨)ભાષા સમિતિ સહિત, (૩)એષણા સમિતિ સહિત, (૪) ભંડો૫ક૨ણની યતના, (૫) મળ, મૂત્ર પંખાર આદિના મેલ ત્યાગની સમિતિ સહિત હોય છે. મન સમિતિ,વચન સમિતિ, કાય સમિતિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ- સર્વ ક્રિયાઓને સંયમ કરનારા, ગુપ્ત-શબ્દ આદિ વિષયોમાં રાગ રહિત અંતર્મુખી, ગુપ્તેન્દ્રિય-ઈન્દ્રિય વિજેતા, ગુપ્ત બ્રહ્મચારીબ્રહ્મચર્યનું સમર્થન કરનારા, ત્યાગી, લજ્જાવાળા, ધન્ય, ક્ષમાધારી, જિતેન્દ્રિય, શોધન કરનારા, ઉદાસીન, સંયત વિચારવાળા, સુશ્રામણ્યરત, દાન્ત, માત્ર નિર્પ્રન્થ પ્રવચનમાં શ્રદ્ધા રાખી વિચરે છે. (તે અણગાર ભગવંતો)આ પ્રકારના આચારથી સંયમી જીવનનો નિર્વાહ કરતાં તેમાંથી કેટલાક ભગવંતોને અંત રહિત સર્વ શ્રેષ્ઠ, બાધા રહિત, આવરણ રહિત, સર્વાર્થ-ગ્રાહક, પરિપૂર્ણ, કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે. તેઓ તે કેવળ પર્યાયનું ઘણા વર્ષ સુધી પાલન કરે છે. પાલન કરીને અંતમાં ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરીને ઘણા વર્ષ સુધી અનશન કરે છે, અનશન કરીને - જે લક્ષથી તેઓ નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, કેશલુંચન, બ્રહ્મચર્યવાસ, છત્રી તથા જોડાનું અગ્રહણ, ભૂમિ, ફલક તથા કાષ્ઠપટ્ટ પર શયન, પ્રાપ્ત અપ્રાપ્તની ચિંતા કર્યા વગર ભિક્ષા માટે પરગૃહ પ્રવેશ, બીજા દ્વારા થતી અવજ્ઞા, અપમાન, નિંદા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy