SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ દીક્ષા : આત્મકલ્યાણના કર્તવ્યમાં દ્રવ્ય અને ભાવથી સંયમ સુખશપ્યાના નામથી નિર્દિષ્ટ કરેલ છે. તદ્દનંતર સંયમનો સ્વીકાર કરવો તે પણ સાધકનું એક કર્તવ્ય છે. સંયમ, દીક્ષા, પ્રેરણાત્મક ઉપદેશી વિષય વિનય, વિવેક, સંયમની શુદ્ધ પ્રવ્રજ્યા, અણગારધર્મ આદિ એકાર્થક શબ્દો છે. તેનો સ્વીકાર આરાધનાનું સ્વરૂપ, પૂજા પ્રસંશાની ચાહનાનો નિષેધ, પરિષદ કરવાવાળા સંયમી, દીક્ષિત, સાધુ, મુનિ, અણગાર કે ભિક્ષુ વિજેતા થવાની પ્રેરણા એવં સદા જાગૃત રહેવાનું સૂચન આદિ આદિ કહેવાય છે. સંયમોન્નતિના અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું સંકલન કરાયું છે. જો કે મહાવ્રત - સમિતિ - ગુપ્તિના વર્ણનથી પ્રતિદિન કરવા યોગ્ય સાધુઓના ત્રણ મનોરથ પણ ચારિત્રાચારનું વર્ણન સંપન્ન થઈ જાય છે. છતાં પણ આગમોમાં બતાવ્યા છે. સ્થિત અનેક પ્રકીર્ણ વિષયોના આ વિશિષ્ટ વગ કરણમાં સંયમપોષક બત્રીસ યોગ સંગ્રહનું અને અહિંસા આદિ વિભાજિત કરવાથી અનેકવિષય મહાવ્રત સમિતિ એવું ગુપ્તિના અઢાર મુખ્ય આચરણના સ્થાનોનું વિસ્તારથી વર્ણન છે. પ્રકરણ બાદ પણ અવશેષ રહી જાય છે. તે અષ્ટ પ્રવચન માતાના એવં તત્સંબંધી અનેક અપવાદ અને પ્રાયશ્ચિત્ત પણ સાથોસાથ વર્ણનરૂપ પ્રથમ ભાગ બાદ દ્વિતીય ભાગમાં (૧) દીક્ષા (૨) કહ્યા છે. સંયમી જીવન (૩) સમાચારી (૪) પ્રતિક્રમણ (૫) ગૃહસ્થધર્મ અંતમાં સંયમધર્મ આરાધનાનું ફળ બતાવતાં સુશ્રમણોની (૬) આરાધક – વિરાધક (૭) અનાચાર (૮) સંઘ વ્યવસ્થા સંસારથી મુક્તિ એવં કુશ્રમણોની દુર્ગતિનું કથન કર્યું છે. એવું આદિમાં વર્ગીકરણ કરાયું છે. મદ્યસેવીની અવનતી અને દુર્દશા પણ કહી છે. દીક્ષા પ્રકરણમાં સર્વપ્રથમ એ કહ્યું છે કે-જેનો ધર્માન્તરાય કર્મનો ક્ષયોપશમ થયો હોય છે તે જ કોઈની પાસેથી સમાચારી : આ પ્રકરણમાં ભિક્ષુની દસ પ્રકારની સમાચારી, દિવસ અને રાત્રિના પ્રહરો સંબંધિત દિનચર્યાનું ધર્મસાંભળીને કે સાંભળ્યા વિના સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારબાદ દીક્ષિત થવાવાળાના વૈરાગ્યની વિભિન્ન વિધાન કરાયું છે. જેમાં સ્વાધ્યાય, વૈયાવચ્ચ, પ્રતિલેખન, ભિક્ષાચર્યા, પ્રતિક્રમણ, નિદ્રા, ધ્યાન આદિ આવશ્યક કર્તવ્યોની અવસ્થાઓનો, વયનું, નિશ્રાનું, ઉપકરણોનું વર્ણન કરીને નપુંસક જ અને અસમર્થને દીક્ષા આપવાનો નિષેધ કરાયો છે. ઠાણાંગ વિચારણા થઈ છે. તેના સાથે જ પારસી પરિમાણન વિજ્ઞાન. સુત્રમાંથી ઉદ્ધત ચૌભંગી દ્વારા વિવિધ પ્રકારની પ્રવજ્યાનું વર્ણન તિથિ ક્ષય, પ્રતિલેખન વિધિ એવં તેના દોષોનું પણ કસૂન છે. કરતાં દસ પ્રકારના મુંડન કહ્યાં છે. - વર્ષાવાસ સમાચારીનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ક્ષેત્રની છેદો પસ્થાપનીય ચારિત્ર (વડીદીક્ષા) આપવાની સંપૂર્ણ સીમા બતાવી અનેક અપવાદિક કારણોથી ચાતુર્માસમાં વિહાર વિધિ. તેના કાલમાનની ચર્ચા એવં તેના યોગ્યાયોગ્યની ચર્ચા કરવાની ચર્ચા કરીને અકારણ વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું કરાઈ છે. અંતમાં અયોગ્યની દીક્ષા આપવાથી ગુરુ ચૌમાસી છે. પછી ભીક્ષાચર્યા સંબંધી વર્ણન કરતાં આઠ પ્રકારનાં સૂક્ષ્મોનો પ્રાયશ્ચિત્તનું વિધાન કરાયું છે. વિસ્તારથી વર્ણન કરાયું છે. વિશિષ્ટ તપસ્યાઓની સંલેખનાનું સંયમી જીવન: આ પ્રકરણમાં સંયમનું સ્વરૂપ તેનું મહત્ત્વ કથન કરતાં તેમાં ગ્રહણ કરવા યોગ્ય ધોવણનું પાણી અને એવું સામાયિક આદિ પાંચ ચારિત્ર, છ પ્રકારની કલ્પસ્થિતિનું ગરમ પાણીના ચચી છે. અતમાં પયુષણ એવ ચાતુમાસ સ વર્ણન કરીને સંયમના ભેદો પ્રભેદોના કથન બાદ સત્તર પ્રકારના અનેક કર્તવ્યોની સૂચના કરાઈ છે. સંયમનું કથન કરાયું છે. પ્રતિક્રમણ : આ પ્રકરણમાં સર્વપ્રથમ "આવશ્યક”ની સંયમના લક્ષણોનું વર્ણન કરીને અણગારના અનેક અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યા કરાઈ છે. જેમાં દ્રવ્ય ભાવ આવશ્યક ગુણોના આદર્શોનું અને શિક્ષિત જીવનનું દિગ્ગદર્શન પણ પ્રસ્તુત એવં નયદૃષ્ટિથી ચર્ચા પણ થઈ છે. તદનંતર પ્રતિક્રમણના પ્રકાર, કરાયું છે. જેમાં આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક, અતિક્રમણ આદિના પ્રકાર, તેની વિશુદ્ધિની ચર્ચા કરાઈ છે. ઉત્તરાધ્યયનનો સમાવિષ્ટ કરાયો છે. બાદ પ્રતિક્રમણની વિધિ એવં તેમાં ઉપયુક્ત પાઠોના અર્થ સ્પષ્ટ આત્માથ, અનાત્માર્થીના લાભાલાભની ચર્ચા કરતાં કરાયા છે. દસ પ્રકારના પચ્ચકખાણો અને તેના આગારોનું અણગારના ૨૭ ગુણોનું સ્પષ્ટીકરણ કરીને નિગ્રંથોનાં અનેક સ્પષ્ટીકરણ પણ કર્યું છે. અંતમાં પચ્ચક્ખાણ પૂર્ણ થવાથી તેને પ્રશસ્તલક્ષણ કહ્યાં છે. ત્યારબાદ સંયમીની અનેક ઉપમાઓનો પાળવાની વિધિનું સૂત્ર પણ આપ્યું છે. સંગ્રહ કરાયો છે. પચ્ચખાણોના વિવિધ સ્વરૂપની સાથે મૂલગુણ સાધકના પોતાના જ હાયમાન અને વર્ધમાન પરિણામોથી પચ્ચખાણ અને ઉત્તરગુણ પચ્ચખાણોની વિસ્તૃત ચર્ચા કરતાં સંયમ સુખદ અને દુ:ખદ પ્રતીત થાય છે. તેને દુ:ખશયા અને દુપચ્ચકખાણી એવં સુપચ્ચકખાણીનું સ્વરૂપ સ્પષ્ટ કરાયું છે. 65 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy