SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ चरणानुयोग-२ धर्म आराधना परिणाम सूत्र १७२७-३० धम्मराहणाए परिणामो ધર્મ આરાધનાનું પરિણામ : ૨૭ર૭. મUT Tયમપíતા, પદવુપનાવેસTI | ૧૭૨૭. જે મનુષ્ય ભવિષ્યના દુઃખની તરફ જોતા નથી, ते पच्छा परितप्पंति, खीणे आउम्मि जोव्वणे ।। વર્તમાનના સુખની ખોજમાં જ આસક્ત રહે છે, તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાતાપ કરે છે. जेहिं कालं परक्कतं, न पच्छा परितप्पए । ધર્મોપાર્જનના સમયે જેમણે ધર્મોપાર્જન કર્યું છે, તેઓ ते धीरा बंधणुमुक्का, नावकंखंति जीवियं ।। પાછળથી પશ્ચાતાપ કરતા નથી. બંધનમુક્ત તે ધીર પુરુષો અસંયમી જીવનની ઈચ્છા પણ કરતા નથી. -સૂય. . . ૨, ૩. ૪ જા. ૨૪- तिहिं ठाणेहिं संपण्णे अणगारे अणादीयं, अणवदग्गं, અનાદિ, અનન્ત અને જેનો માર્ગ અતિશય લાંબો છે, दीहमद, चाउरतं संसारकतारं वीईवएज्जा. तं जहा જે ચાર ગતિવાળો છે એવા આ સંસાર રૂપ કાન્તારને ત્રણેય કારણોથી અણગાર પાર કરી શકે છે. જેમકે - (૨) ગવાયા, (૧) અનિદાનતા - ભોગ પ્રાપ્તિ માટે સંકલ્પ કરતા (२) दिट्ठिसंपण्णयाए, નથી. (૨) દષ્ટિ સંપન્નતા - સમ્યમ્ દષ્ટિથી. (૩) ગોવિહિયા | (૩) યોગવાહિતા - સમાધિસ્થ રહેવાથી. -સા. . ૨, ૩. , સુ. ૧૪૪ संवुड भिक्खुस्स फलं સંવૃત ભિક્ષુનું ફળ ૨૭૨૮. સંવુડમક્સ fમવરjો, ગં ટુવતું પુä મવાિ | ૧૭૨૮. અષ્ટવિધ કર્માશ્રવના કારણોને રોકી દેનાર ભિક્ષુને तं संजमओवचिज्जइ, मरणं हेच्च वयंति पंडिता ।। અજ્ઞાનવશ જે કર્મ બંધાઈ ગયેલા હોય તે સંયમથી નષ્ટ થઈ જાય છે. પંડિતપુરુષ મરણને લાધીને મોક્ષ -સૂય. સુ. , . ૨, ૩. રૂ . ? પ્રાપ્ત કરે છે. णिग्गंथ मुत्ति નિગ્રંથની મુક્તિ : १७२९. सीतोसिणच्चाई से णिग्गंथे, अरति-रतिसहे, ૧૭૨૯. નિગ્રંથ ઠંડી અને ગરમીને સહન કરે છે. અરતિ અને फारुसियं णो वेदेति, जागर-वेरोवरते वीरे, एवं दुक्खा રતિને સહન કરતો તે સંયમમાં કઠિનતાનો અનુભવ पमोक्खसि । કરતો નથી. તેવો મુનિ સદા જાગૃત રહે છે, વેર-વિરોધથી દૂર રહે છે. તે વીર દુઃખથી મુક્ત બની -ના. સુ. , ગ. ૨, ૩. ૨, મુ. ૦૭ () જાય છે. सुसमणस्स समाहि तह कुसमणस्स असमाहि સુશ્રમણની સમાધિ અને કુશ્રમણની અસમાધિ: १७३०. अहो य रातो य समुट्ठितेहिं, ૧૭૩૦. રાત-દિવસ ઉત્તમ અનુષ્ઠાન કરનારા તીર્થકરોથી ધર્મને પામીને પણ તીર્થકરોક્ત સમાધિ માર્ગનું સેવન तहागतेहिं पडिलब्भ धम्मं । ન કરનાર કોઈ અવિનીત શિષ્ય પોતાના ધર્મોપદેશકને समाहिमाघातमझोसयंता, કટુવચન કહે છે. सत्थारमेव फरुसं वयंति ।। विसोहियं ते अणुकाहयंते, . જે શુદ્ધ વીતરાગ માર્ગથી વિપરીત પોતાની રુચિ जे आतभावेण वियागरेज्जा । અનુસાર પ્રરૂપણા કરે છે તથા તીર્થકરના જ્ઞાનમાં શંકા अट्ठाणिए होति बहुगुणाणं, કરીને મિથ્યા ભાષણ કરે છે, તે ઉત્તમ ગુણોનાં પાત્ર जे णाणसंकाए मुसं वदेज्जा ।। બની શકતા નથી. जे यावि पुट्ठा पलिउंचयंति, જે કોઈના પૂછવા પર પોતાના ગુરુનું નામ આદિ છુપાવે _ आदाणमटुं खलु वंचयंति । છે. તે પોતાને મોક્ષથી વંચિત કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy