SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ चरणानुयोग - २ चर्या परीषह सूत्र २३३९-४२ ૧. રિયા પર સહે (૯) ચર્યા-પરીષહ : રરરર. | જીવ રે ઢે, પપૂર પરીસરે | ૨૩૩૯. શુદ્ધ ચર્યાથી પ્રશંસિત મુનિ એકાકી જ પરીષહોને જીતી ગામ,નગર,નિગમ અથવા રાજધાનીમાં गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए ।। આસકિત રહિત થઈ વિચરણ કરે. असमाणो चरे भिक्खू, नेव कुज्जा परिग्गरं । ભિક્ષુ ગૃહસ્થનો પરિચય રાખ્યા વગર વિચરે અને असंसत्तो गिहत्थेहिं. अणिएओ परिव्वए ।। પરિગ્રહ ન રાખે, ગૃહસ્થોથી અનાસકતપણે અને ગૃહબંધનથી રહિત થઈને વિચરે. – ૩ત્ત. મેં. ૨, . ર૦-ર ૨૦. ળિસાહિત્ય પુરી (૧૦) નિષદ્યા-પરીષહ : ર૩૪૦. સુસાને સુન રે વ, g-મૂત્રે મો | ૨૩૪૦. સ્મશાનમાં, સૂના ઘરમાં અને વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અચપળ ભાવથી બેસે, આસપાસના अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं ।। અન્ય કોઈ પ્રાણીને કષ્ટ ન આપે. तत्थ से चिट्ठमाणस्स, उवसग्गम्मि धारए । ઉક્ત સ્થાનોમાં બેસતાં જો કયારે પણ કોઈ ઉપસર્ગ આવી જાય તો તેને સમભાવથી ધારણ કરે. પરંતુ संकाभीओ न गच्छेज्जा, उठेत्ता अन्नमासणं ।। અનિષ્ટની શંકાથી ભયભીત થઈ ત્યાંથી ઊઠી અન્ય – ૩ત્ત. મ. ૨, T. રર-ર૩ સ્થાન પર ન જાય. ૨. સેન્ન પુરીદે (૧૧) શય્યા-પરીષહ : ર૩૪૨. ૩ીવહિં સૈજ્ઞાહિં, તવસ્સી ઉમરવું થામવું | ૨૩૪૧. ઊંચી-નીચી અથવા સારી તથા ખરાબ શય્યાના नाइवेलं विहन्नेज्जा, पावदिट्ठी विहन्नई ।। કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષુ, સંયમ-મર્યાદાનો ભંગ ન કરે અથવા હર્ષ-શોક ન કરે, પાપ દષ્ટિવાળા સાધુ જ હર્ષ-શોકથી અભિભૂત થઈ મર્યાદાને તોડે છે. पइरिक्कुवस्मयं लभु, कल्लाणं अदुव पावगं । સ્ત્રી-પશુ વગેરેથી રહિત એકાંત ઉપાશ્રય મેળવી किमेगरायं करिस्सइ, एवं तत्थ हियासए ।। ભલે તે સારો હોય કે ખરાબ, તેમાં મુનિએ સમભાવથી વિચાર કરી રહેવું જોઈએ કે આ એક -૩૪. . ૨, T. ૨૪-ર, રાતમાં શું થવાનું છે? અથવા આથી મને શું સુખ દુ:ખ થઈ જવાનું છે?” १२. अक्कोस परीसहे (૧૨) આક્રોશ-પરીષહ : રરૂ૪૨. ગોસેન પો fમવર, ન તેસિં સંનà | ૨૩૪૨. જો કોઈ ભિક્ષુને ગાળ આપે તો તેના પ્રતિ ક્રોધ ન सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ।। કરે. ક્રોધ કરનાર અજ્ઞાનીઓ જેવા હોય છે એટલે ભિક્ષુ આક્રોશકાળમાં સંજવલિત ન થાય, અર્થાત્ ક્રોધિત ન થાય. सोच्चाणं फरुसा भासा, दारुणा गाम-कण्टगा । દારુણ રામકંટક (કાંટા)ની જેમ ભોંકાય તેવી કઠોર तसिणीओ उवेहेज्जा, न ताओ मणसीकरे ।। ભાષાને સાંભળીને મુનિ મૌન રહીને ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે. --૩૪. મેં. ૨, T. ર૬-૧૭ अप्पेगे पडिभासन्ति, पाडिपंथियमागता । કોઈ સાધુના દ્રષી પુરુષ સાધુને જોઈને કહે છે કે ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરનારા આ લોકો पडियारगया एते, जे एते एवजीविणो ।। પોતાના પૂર્વ કર્મના ફળ ભોગવે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy