SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८८६-८७ प्रत्याख्यान पालन रहस्य (३) कया णं अहं अपच्छिम-मारणंतिय- संलेहणा झूसणा - झूसिते भत्त-पाण-पडियाइक्खिते पाओवगते कालं अणवकखमाणे विहरिस्सामि ? एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवंति । -તાળ.. રૂ, ૩. ૪, સુ. ૨૦ પન્નવાળ—પાહળ રહસ્યું૨૮૮૬. ૬. સમળોવાસનર્સ નં અંતે ! જુવામેવ तसपाणसमारंभे पच्चक्खाते भवति, पुढवि समारम्भे अपच्चखाते भवति, से य पुढविं खणमाणे अन्नयरं तस-पाणं- विहिंसेज्जा, से णं भंते ! तं वयं अतिचरति ? શ્રાવકના પ્રત્યાખ્યાન उ. णो इणट्ठे समट्ठे, नो खलु से तस्स अतिवायाए आउट्टति । प. समणोवासगस्स णं भंते ! पुव्वामेव वणस्सइसमारंभे पच्चक्खाते भवति, पुढविसमारंभे अपच्चक्खाते भवति, से य पुढवि खणमाणे अन्नयरस्स रुक्खस्स मूलं छिंदेज्जा, से णं भंते ! तं वयं अतिचरति ? ૩. જો ફળકે સમકે, नो खलु से तस्स अतिवायाए આપકૃતિ । -વિ. સ. ૭, ૩. ૨, સુ. ૭-૮ पच्चक्खाणं सरूवं तस्स करणजोगाण य भंगा૧૮૮૭, ૬. સમળોવાસાસ્ક મંતે ! પુામેવ સ્થૂ पाणाइवाए अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा पच्चाइक्खमाणे किं करेति ? Jain Education International ૩. ગોયમા ! તીત પડિમતિ, પશુષ્પન્ન સંવતિ, अणागतं पच्चक्खाति । गृहस्थ-धर्म ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની આરાધનાથી મુક્ત થઈ આહારપાણીનો પરિત્યાગ કરી પાદોપગમન, સંથારો સ્વીકાર કરી, મૃત્યુની આકાંક્ષા ન કરતો વિચરીશ ? આ પ્રમાણે મન, વચન અને કાયાના યોગથી પ્રગટરૂપે ભાવના કરતો શ્રમણોપાસક મહા નિર્જરા અને મહા પર્યવસાન વાળો હોય છે. - ४ પ્રત્યાખ્યાન પાલનનું રહસ્ય ઃ ૧૮૮૬. પ્ર. १३९ હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલેથી જ ત્રસ પ્રાણીઓના સમારંભના પ્રત્યાખ્યાન કરી લીધાં છે, પણ પૃથ્વીકાયના સમારંભના પ્રત્યાખ્યાન કર્યા નથી, એ શ્રમણોપાસકને પૃથ્વી ખોદતાં કોઈ ત્રસ જીવની હિંસા થઈ જાય તો હે ભગવન્ ! શું તેના વ્રતનું ઉલ્લંઘન થાય ખરું ? ઉ. ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, કારણ કે-તે ત્રસ જીવોના વધ માટે પ્રવૃત્ત નથી થતો. પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલેથી જ વનસ્પતિના સમારંભના પ્રત્યાખ્યાન કરી લીધાં છે, પણ પૃથ્વીકાયના સમારંભના પ્રત્યાખ્યાન કર્યા નથી. તે શ્રમણોપાસકને પૃથ્વી ખોદતાં કોઈ વૃક્ષનું મૂળ છેદાઈ જાય તો હે ભગવન્ ! શું તેના વ્રતનો ભંગ ગણાય ખરો ? ઉ. ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, કારણ કે-તે શ્રમણોપાસક તેના વધ માટે પ્રવૃત્ત નથી થતો. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ અને તેના કરણયોગના ભંગ : ૧૮૮૭.પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલાં સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા નથી તો હે ભગવન્ ! તે પછીથી પ્રત્યાખ્યાન કરીને શું કરે છે ? For Private & Personal Use Only ઉ. ગૌતમ ! ગયા કાળમાં કરેલા પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાન કાલીન પ્રાણાતિપાતનું સંવર કરે છે અને ભવિષ્યકાલીન પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે છે. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy