SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ चरणानुयोग-२ आधाकर्मादि विपरीत प्ररूपणा सूत्र १८९९ ४. ओमरातिणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए आतावी समिते धम्मस्स आराहए મતિ | एवं चेव चत्तारि-समणोवासगा पण्णत्ताનાવ- મારાહમવડું || चत्तारि णिग्गंथीओ पण्णत्ताओ, तं जहा१. रातिणिया समणी णिग्गंथी महाकम्मा महाकिरिया अणायावी असमिता धम्मस्स अणाराहिया भवति । ૪. કોઈ અલ્પ દીક્ષા પર્યાયવાળો શ્રમણ નિર્મન્થ અલ્પ કર્મવાળો, અલ્પ ક્રિયાવાળો, તપસ્વી અને સમિતિઓથી યુક્ત હોવાના કારણે ધર્મનો આરાધક હોય છે. આ પ્રમાણે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યાં છે થાવત્ આરાધક હોય છે. સાધ્વીઓના ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે – ૧. કોઈ રાત્વિક શ્રમણી નિર્ચન્દી મહાકર્મોવાળી, મહાક્રિયાવાળી, અતપસ્વિની અને સમિતિ રહિત હોવાના કારણે ધર્મની વિરાધિકા હોય २. रातिणिया समणी णिग्गंथी अप्पकम्मा ૨. કોઈ રાત્નિક શ્રમણી નિર્મન્થી અલ્પકર્મવાળી, अप्पकिरिया आतावी समिता धम्मस्स आराहिया અલ્પ ક્રિયાવાળી, તપસ્વિની અને સમિતિ સહિત ભવતિ | હોવાના કારણે ધર્મની આરાધિકા હોય છે. ओमरातिणिया समणी णिग्गंथी महाकम्मा ૩. કોઈ અવરાત્નિક શ્રમણી નિર્ચન્થી મહા महाकिरिया अणायावी असमिता धम्मस्स કર્મવાળી, મહા ક્રિયાવાળી, એતપસ્વિની અને अणाराहिया भवति । સમિતિ રહિત હોવાના કારણે ધર્મની વિરાધિકા હોય છે. ४. ओमरातिणिया समणी णिग्गंथी अप्पकम्मा ૪. કોઈ અવમરાત્વિક શ્રમણી નિર્ચન્થી અલ્પ अप्पकिरिया आतावी समिता धम्मस्स आराहिया કર્મવાળી, અલ્પ ક્રિયાવાળી, તપસ્વિની અને પર્વત | સમિતિ સહિત હોવાના કારણે ધર્મની આરાધિકા હોય છે. एवं चेव चत्तारि समणोवासियाओ पण्णत्ताओ- આ પ્રમાણે ચાર પ્રકારની શ્રમણોપાસિકાઓ કહી છે जाव- आराहिया भवइ । યાવત્ આરાધિકા હોય છે. -તા. પ્ર. ૪, ૩. સે, મુ. ૩૨૨ आहाकम्म आईणं विवरीय परूवणा આધાકર્મ આદિની વિપરીત પ્રરૂપણા : ૨૮૨૨. “પ્રાદમ્મિ અવને” ત્તિ માં પદારેત્તા મવતિ, ૧૮૯૯. "આધાકર્મી આહાર આદિ નિર્દોષ છે.' એવા પ્રકારની से णं तस्स ठाणस्स अणालोइय-अपडिक्कते काल ધારણા જો સાધુ મનમાં કરે અને આધાકર્મ આહારના करेति, नत्थि तस्स आराहणा । સંબંધમાં આલોચના તેમજ પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો તેની આરાધના થતી નથી. से णं तस्स ठाणस्स आलोइयपडिक्कंते कालं જો તે એ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરી करेति, अत्थि तस्स आराहणा । કાળ કરે તો તેની આરાધના થાય છે. एतेणं गमेणं नेयव्वं-कीयकडं, ठवियगं, रइयगं, આધાકર્મના આલાપક દ્રય અનુસાર ક્રિતિકૃત कंतारभत्तं, दुन्भिक्खभत्तं, वदलियामत्तं, गिलाणभत्तं, સ્થાપિત, રચિતક, કાન્તારભક્ત, દુર્ભિશભક્ત, सिज्जातरपिंडं, रायपिंडं । બઈલિકાભક્ત, ગ્લાનભક્ત, શયાતરપિંડ, રાજપિંડ એ સર્વ દોષથી યુક્ત આહારાદિના વિષયમાં જાણી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy