SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९०० आराधना प्रकार आराधक-विराधक १५५ “आहाकम्मं णं अणवज्जे” त्ति बहुजणमज्झे भासित्ता सयमेव परि जित्ता भवति-जाव-अत्थि तस्स બારણ | एतेणं गमेणं नेयव्वं-कीयकडं- जाव-रायपिंडं । “आहाकम्मं णं अणवज्जे” त्ति सयं अन्नमन्नस्स अणप्पदावेत्ता भवति-जाव-अत्थि तस्स आराहणा । ‘આધાકર્મી આહાર આદિ નિર્દોષ છે.” એમ જે સાધુ ઘણા લોકોની વચ્ચે કહે અને પોતે જ તે આધાકર્મી આહારનો ઉપયોગ કરે છે વાવતુ તેની આરાધના થાય છે, એ જ પ્રકારે ક્રેતદોષ યાવત્ રાજપિંડના આલાપક સમજવા જોઈએ. આધાકર્મી આહાર આદિ નિર્દોષ છે એવા પ્રકારનું કહી જે સાધુ બીજા સાધુને આપે છે તો યાવત્ તેની આરાધના થાય છે. એ જ પ્રમાણે ક્રતદોષ યાવતુ રાજપિંડના આલાપક જાણી લેવા જોઈએ. આધાકર્મી આહાર આદિ નિર્દોષ હોય છે. એવા પ્રકારની સાધુ ઘણા લોકોની વચ્ચે પ્રરૂપણા કરે યાવત તેની આરાધના થાય છે. એ જ પ્રમાણે ક્રતિદોષ યાવતુ રાજપિંડના આલાપક સમજી લેવા જોઈએ. एतेणं गमेणं नेयव्वं-कीयकडं-जाव-रायपिंडं । “आहाकम्मं णं अणवज्जे” त्ति बहुजणमज्झे पन्नवइत्ता भवति-जाव-अत्थि तस्स आराहणा । एतेणं गमेणं नेयव्वं-कीयकडं-जाव-रायपिंडं । -વિ. સ. ૧, ૩, ૬, ૪. ૨૫-૧૮ આરાધના વિરાધનાના પ્રકાર - ૨ ચારણ૫II१९००. दुविहा आराहणा पण्णत्ता, तं जहा ૨. ધમ્બયાર/હUT વેવ, २. केवलिआराहणा चेव । धम्मियाराहणा दुविहा पण्णत्ता, तं जहा१. सुयधम्माराहणा चेव, ૨. ચરિત્તાહિUT વેવ | केवलिआराहणा दुविहा पण्णत्ता, तं जहा१. अन्तकिरिया चेव, ૨. પૂવિમાવત્તિયા રેવ | -તા. મ. ૨, ૩. ૪ મુ. ૨૮ प. कइविहा णं भंते ! आराहणा पण्णत्ता ? उ. गोयमा ! तिविहा आराहणा पण्णत्ता, तं जहा આરાધનાનો પ્રકાર : ૧૯૦૦. આરાધનાના બે પ્રકાર કહ્યાં છે, જેમ કે - ૧. ધાર્મિક આરાધના, ૨. કેવલી આરાધના. ધાર્મિક આરાધનાના બે પ્રકાર કહ્યાં છે, યથા - ૧. શ્રતધર્મ આરાધના. ૨. ચારિત્રધર્મ આરાધના કેવલી આરાધનાના બે પ્રકાર કહ્યાં છે, યથા - ૧. અન્તક્રિયા રૂપ, ૨. કલ્પવિમાન ઉત્પત્તિ રૂપ. 3. ૨. ૩. UTIRI, ઢસારી, ચારિત્તા૨TI | પ્ર. ભંતે ! આરાધનાના કેટલા પ્રકાર કહ્યાં છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકાર કહ્યાં છે, યથા - ૧. જ્ઞાન આરાધના, ૨. દર્શન આરાધના, ૩. ચારિત્ર આરાધના. ૧. અહીં કેવલીથી શ્રુતકેવલી, અવધિજ્ઞાની, મનેઃ પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ ચારે લેવામાં આવે છે. સ્થાનાંગ વૃત્તિકારે કહ્યું છે કે – “કૃતાર્વાધ મનેઃ પર્યાય વેઈજ્ઞાનીના રૂથે ત્રિી (સંજ્ઞા) સી વસાવારીના વેતિ જૈવલિયારાજનેતિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy