SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ४१० चरणानुयोग - २ तपस्वी-नारकी कर्मनिर्जरा-तुलना सूत्र २३१५ तत्तो वि से चइत्ताणं, लब्भिही एलमूयगं । તે કિલ્પિષક દેવ ત્યાંથી શ્રુત થઈને મુંગા બકરા नरयं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ।। વગેરેની યોનિને પામે છે અથવા નરક યોનિમાં કે તિર્યંચ યોનિમાં ગમન કરે છે, જ્યાં સંબોધ સમ્યકત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. एयं च दोसं दळूणं, नायपुत्तेण भासियं ।। જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ પૂર્વોક્ત દોષને જાણી બુદ્ધિમાન સાધક લેશમાત્ર પણ માયા - अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ।। મૃષા ન કરે. - સ. . ૫, ૩. ૨, II. ૪૬-૪૨ तवस्सियाणं णेरइयाणं कम्मणिज्जरणयाए तुलणा- તપસ્વીઓ અને નારકીઓની કર્મનિર્જરાની તુલના : રરૂ૨૫. p. નાવડ્યું મં! મનપટાયા સમને નિjથે ૨૩૧૫. પ્ર. ભંતે ! પઠુષિત (અમનોજ્ઞ) આહાર કરનારા कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएस् नेरइया वासेण શ્રમણ નિગ્રંથ જેટલાં કર્મોની નિજરા કરે છે એટલા वा, वासेहिं वा, वाससएहिं खवयंति ? જ કર્મ નરકોમાં રહેતા નારકીય જીવો એક વર્ષમાં, અનેક વર્ષોમાં કે સો વર્ષમાં ક્ષય કરે ખરા ? ૩. નો ઉતાકે સમકે | ઉ. ગૌતમ ! આમ કહેવું યોગ્ય નથી. प. जावइयं णं भंते ! चउत्थभत्तिए समणे निग्गंथे પ્ર. ભંતે ! જેટલાં કર્મોની ચતુર્થ ભક્ત (એક कम्मं निज्जरेइ, एवइयं कम्म नरएसु नेरइया ઉપવાસ) કરનાર શ્રમણ-નિગ્રંથ નિર્જરા કરે છે, वास-सएणं वा, वास-सएहिं वा, वास-सहस्सेण वा એટલા જ કર્મોની નિર્જરા નરકોમાં રહેલ નારક જીવ સો વર્ષમાં કે સેંકડો વર્ષમાં કે હજાર વર્ષમાં खवयंति ? કરી શકે ખરા ? ૩. નો તિકે સમરે ! ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. प. जावइयं णं भंते ! छट्ठभत्तिए समणे निग्गंथे પ્ર. અંતે ! બે ઉપવાસ કરનારા શ્રમણ-નિગ્રંથ कम्म निज्जरेइ, एवइयं कम्मं नरएस नेरइया જેટલાં કર્મોની નિર્જરા કરે છે એટલા જ કર્મોની વાસદસેળ વા, વીસ-સર િવ , વીસ-સાથે નિર્જરા નરકમાં રહેલ નારકી જીવ, એક હજાર सहस्सेण वा खवयंति ? વર્ષમાં, હજારો વર્ષમાં કે લાખ વર્ષમાં કરી શકે ખરા ? ૩. નો તિળકે સમકે | ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. प. जावइयं णं भंते ! अट्ठमभत्तिए समणे निग्गंथे પ્ર. ભંતે ! જેટલા કર્મોની નિર્જરા ત્રણ ઉપવાસ कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएसु नेरइया કરનારા શ્રમણ-નિગ્રંથ કરે છે એટલા જ કર્મોની નિર્જરા નરકોમાં રહેલ નારક જીવ એક લાખ વાસ-સ-સદસ્લેખ વી, વીસ-વ-સહસ્તેટિં વા, વર્ષમાં, અનેક લાખો વર્ષોમાં કે કરોડ વર્ષોમાં કરી वासकोडीए वा खवयन्ति ? શકે ખરા ? ૩. નો તિળકે સમદ્ | ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. प. जावइयं णं भंते ! दसमभत्तिए समणे निग्गंथे પ્ર. ભંતે ! ચાર ઉપવાસ કરનાર શ્રમણ-નિગ્રંથ कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएस नेरइया જેટલાં કર્મોની નિર્જરા કરે છે એટલા કર્મોની वास-कोडीए वा वास कोडीहिं वा, નિર્જરા નરકમાં રહેલ નરકી જીવ, એક કરોડ वास-कोडाकोडीए वा खवयंति ? વર્ષમાં કે કરોડો વર્ષમાં કે કોટાકોટિ વર્ષોમાં કરી શકે ખરા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy