SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ चरणानुयोग - २ तप द्वारा प्राप्त चारणलब्धि वर्णन सूत्र २३१६ ते वेदणं वेदेमाणा महानिज्जरा महापज्जवसाणा વેદનાનું વેદન કરવા છતાં પણ શ્રમણ નિગ્રંથ भवति । મહાનિર્જરા અને મહાપર્યાસનવાળા હોય છે. ४. प. से जहा वा केइ पुरिसे सुक्कतणहत्थगं ૪. પ્ર. ગૌતમ! જેમ કોઈ પુરુષ સુકા ઘાસનો પુળો जायतेयंसि पक्खिवेज्जा से नूणं गोयमा ! से सुक्के અગ્નિમાં નાખે તો તે સૂકા ઘાસનો પૂળો જલ્દી तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव બળી જાય છે? मसमसाविज्जइ ? उ. हंता, मसमसाविज्जइ । ७. हा मंत!षणीय छे. एवामेव गोयमा ! समणाणं निग्गंथाणं अहाबायराई એ જ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં સ્થૂળ कम्माई सिढिलीकयाई-जाव-महापज्जवसाणा भवंति । કર્મ મંદ થાય છે યાવતુ તે મહાપર્યાવસાનને પ્રાપ્ત थाय छे. ५. प. से जहानामए केइ पुरिसे तत्तंसि अयकल्लंसि (૫) પ્ર. ગૌતમ જો કોઈ પુરુષ તપેલી લોઢી પર उदगबिंदु पक्खिवेज्जा से नूणं गोयमा ! से પાણીનાં ટીપાં નાંખે તો નાંખતાની સાથે તે તપેલી उदगबिंद तत्तसि अयकवल्लसि पक्खित्ते समाणे લોઢી પર ટીપાં જલ્દીથી ભ્રષ્ટ થઈ જાય છે ? खिप्पामेव विद्धंसं आगच्छइ ? उ. हंता, विद्धंसं आगच्छइ । 3. , मते ! ते ४८ही नष्ट थ य छे. एवामेव गोयमा ! समणाणं निग्गंथाणं अहाबायराई એ જ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના कम्माई सिढिलीकयाई-जाव-महापज्जवसाणा भवंति । સ્થૂળકર્મ શિથિલ થાય છે યાવતું મહાપર્યવસાનને પ્રાપ્ત થાય છે. से तेण?णं गोयमा ! एवं वुच्चइ-जावइयं આ કારણથી હે, ગૌતમ ! એવું કહ્યું છે કે- અન્ન अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेइ एवइयं ગ્લાયક શ્રમણ-નિગ્રંથ જેટલાં કર્મોનો ક્ષય કરે છે कम्मं नरएसु नेरइया-जाव-वास-कोडाकोडीए वा नो તેટલા કર્મોનો ક્ષય નારકીનાં જીવો નરકમાં યાવતુ खवयंति । - वि. स. १६, उ. ४, सु. २-७ કોટાકોટી વર્ષમાં પણ કરતા નથી. तवेणपत्त चारण लद्धिस्स वण्णओ તપથી પ્રાપ્ત ચારણલબ્ધિનું વર્ણન : २३१६. प. कतिविहा णं भंते ! चारणा पण्णत्ता ? २३१७. . भंते ! य॥२५॥ना 241 4.5.२ ४६। छे ? उ. गोयमा ! दुविहा चारणा पण्णत्ता, तं जहा 6. गौतम ! या२९॥ना प्रा२ या छ, भ3१. विज्जाचारणा य, २. जंघाचारणा य । (१) विद्याया२९॥ अने. (२) घाया२९. प. से केणतुणं भंते ! एवं वुच्चइ-विज्जाचारणे- प्र. मंते ! विद्याया२५ भुनिने विद्याया२९॥" ॥ विज्जाचारणे ? भाटे हे छ ? उ. गोयमा ! तस्स णं छटठंछटठेणं अणिक्खित्तेणं 6. गौतम ! ४ भुनि निरंत२७-७नी तपस्या तवोकम्मेणं विज्जाए लद्धिं खममाणस्स સાથે, પૂર્વશ્રત રૂપ વિદ્યા દ્વારા ઉત્તરગુણલબ્ધિ विज्जाचारणलद्धी नामं लदी समुप्पज्जइ । અર્થાત્ તપોલબ્ધિ મેળવનાર હોય છે, તેમને વિદ્યાચરણલબ્ધિ નામની લબ્ધિ પ્રાપ્ત થાય છે. से तेणतुणं गोयमा ! एवं वुच्चइ-विज्जाचारणे માટે હે ગૌતમ ! તેઓ વિદ્યાચરણ કહેવાય છે. विज्जाचारणे । प. विज्जाचारणस्स णं भंते ! कहं सीहा गती, कहं પ્ર. ભંતે ! વિદ્યાચરણની ગતિ કેવી તીવ્ર હોય છે सीहे गतिविसए पण्णत्ते ? અને તે તીવ્ર ગતિનો વિષય કેવો હોય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy