SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९२१ निर्ग्रन्थ द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण आराधक-विराधक १७९ "जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય, નિયમ कल्लाणे फलवित्ति-विसेसे अत्थि, तं अहमवि અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી તેમજ વિશેષ आगमिस्साए इमाई एयारूवाइं उरालाई माणुस्सगाई ફળરૂપ હોય તો, હું પણ આગામી કાળમાં આ પ્રમાણે –મોડું મુંનમને વિદરમિ-સે તે સાદૂ ” જ ઉત્તમ મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.' एवं खलु समणाउसो ! निग्गंथे णिदाणं किच्चा तस्स હે આયુષ્યનું શ્રમણો ! તે નિર્ઝન્થ એવું નિયાણું કરી તે ठाणस्स अणालोइय-अप्पडिक्कते कालमासे कालं નિયાણા સંબંધી સંકલ્પોની આલોચના અને પ્રતિક્રમણ किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो કર્યા વગર જીવનની અંતિમ શ્રેણીમાં દેહ પરિત્યાગ भवति-महड्ढिएसु महज्जुएसु महब्बलेसु महायसेसु કરી મહાન ઋદ્ધિવાળા, મહાન યુતિવાળા, મહાન બળ महासुक्खेसु महाणुभागेसु दूरगईसु चिरट्ठितिएसु । વાળા, મહાન યશવાળા, મહાન સુખવાળા, મહાન પ્રભાવાળા, લાંબી ગતિ અને સ્થિતિવાળા કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. से णं तत्थ देवे भवइ महड्ढिए-जाव-'दिव्वाई भोग તે ત્યાં મહર્ધિક દેવ થાય છે યાવતુદેવ સંબંધી ભોગોને भोगाई भुंजमाणे विहरइ-जाव-से णं तओ देवलोगाओ ભોગવતો વિચરે છેયાવતુ તે આયુ, ભવ અને સ્થિતિનો आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं ક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવી શુદ્ધ માતૃપિતૃ પક્ષવાળા ઉગ્નકુળ કે ભોગકુળમાંથી કોઈ એક કુળમાં चइत्ता से जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. महा-माउया, तेसिं णं अन्नयरंसि कुलंसि पुत्तत्ताए દિવાયત | से णं तत्थ दारए भवइ, सुकुमाल-पाणि-पाए, अहीण ત્યાં તે બાળક કોમળ હાથ પગવાળો, શરીર તથા પાંચેય पडिपुण्णं पंचिंदिय सरीरे, लक्खण-वंजण-गुणोववेए, આંગળીઓથી સંપૂર્ણ, શુભ લક્ષણ વ્યંજન-ગુણોથી ससिसोमागारे, कंते, पियदंसणे, सुरूवे । યુક્ત, ચંદ્રમા જેવો સૌમ્ય, કાન્ત, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળો હોય છે. तए णं से दारए उम्मुक्क-बाल-भावे, विण्णाण- બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેનાં જ્ઞાન વિજ્ઞાનની વૃદ્ધિ परिणयमित्ते, जोवणगमणुप्पत्ते सयमेव पेइयं दायं થતાં તે બાળક યૌવન અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પડિવાન્નતિ | પોતે પૈતૃક સંપત્તિનો માલિક બને છે. तस्स णं अतिजायमाणस्स वा णिज्जायमाणस्स वा, તે ક્યાંય જાય છે કે આવે છે ત્યારે આગળ છત્ર, ઝારી पुरओ महं दासी-दास किंकर-कम्मकर पुरिसा छत्तं લઈને અનેક દાસ, દાસી, નોકર, ચાકર ચાલે છે યાવત भिंगारं गहाय निग्गच्छति-जाव- तस्स णं एगमवि એકને બોલાવવાથી તેની સામે ચાર પાંચ વગર બોલાવ્યું आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुढेति જ આવીને ઊભા રહે છે, અને પૂછે છે કે દેવાનું“મા ટેવાfqયા ! ફ્રિ મો-નાવ’–વિંદ તે પ્રિય ! કહો અમે શું કરીએ ?યાવત તમને પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?' ગાસક્સ સતિ ?” प. तस्स णं तहप्पगारस्स परिसजायस्स तहारूवे समणे પ્ર. આ પ્રકારની ઋદ્ધિવાળા તે પુરુષને તપ સંયમના वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं સાક્ષાત સ્વરૂપ કોઈ શ્રમણ-માહણ કેવલી પ્રરૂપિતા धम्ममाइक्खेज्जा? ધર્મ સંભળાવે ખરા ? ૩. હંતા, મોઝા | ઉ. હા, સંભળાવે. प. से णं पडिसुणेज्जा ? . પ્ર. તો તે સાંભળે ખરો? ટાઇi. . ૮, મુ. ૨૦ રૂ. એ જ નિયાણામાં જુઓ. Jain Education International ૨. તા. ૫. ૮, યુ. ૨૦ ૪. એ જ નિયાણામાં જુઓ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy