SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ चरणानुयोग - २ अनशन ग्रहण करण दिशा सूत्र २१४४-४८ भेउरेसु णं रज्जेज्जा, कामेसु बहुतरेसु वि । મુનિ વિપુલ કામભોગોને નશ્વર જાણી તેમાં રાગ ન કરે. અચલ (કીર્તિરૂપ) મોક્ષનો વિચાર કરી કોઈ इच्छालोभं ण सेवेज्जा, धुववण्णं सपेहिया ।। પણ પ્રકારની ઈચ્છા ન કરે. सासएहिं णिमंतेज्जा, दिव्वमायं ण सद्दहे । આવા મુનિને કોઈ દેવ અક્ષય વૈભવ અથવા અનેક પ્રકારની ઋધ્ધિ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપે तं पडिबुज्झ माहणे, सव्वं नूमं विधूणिया ।। તો મુનિ તેમાં શ્રદ્ધા ન કરે. મુનિ સર્વ માયાને જાણી સત્ય સ્વરૂપને સમજી માયાથી દૂર રહે. सव्व हिं अमुच्छिए, आयुकालस्स पारए । સર્વ પદાર્થોમાં આસક્તિ નહિં રાખતાં તે મુનિ तितिक्खं परमं णच्चा, विमोहण्णतरं हितं ।। જીવનની પાર પહોંચી જાય છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી આ હિતકારી ત્રણે પંડિત મરણોમાંથી પોતાની - આ. સુ. ૨, ૫. ૮, ૩. ૮, મા. ૨૪-૪૦ યોગ્યતાનુસાર કોઈ પણ એક મરણને સ્વીકારે. अणसण गहणस्स दिसाओ અનશન ગ્રહણ કરવાની દિશાઓ : ર૧૪૪. તો વિક્ષાઓ માન્સ રુપૂત ના પંથા વા ૨૧૪૪. જે નિગ્રંથ અને નિગ્રંથીઓ અપશ્ચિમ મારણાન્તિક णिग्गंथीण वा अपच्छिममारणंतियसलेहणा झूसणा સંખનાની આરાધનાથી યુક્ત છે, જે ભક્તझुसियाणं, भत्तपाणपडियाइक्खित्ताणं पाओवगताणं પાનનું પ્રત્યાખ્યાન કરી ચૂકેલ છે, જે પાદોપગમન कालं अणवकंखमाणाणं विहरित्तए, तं जहा અનશનથી યુક્ત છે, જે મરણકાળની આકાંક્ષા ન ૨. પર્ફ વેવ, ર. ૩ીનું વેવ | કરતાં વિચરે છે, તેણે બે દિશાઓની તરફ મુખ – તાઇ. સ. ૨ ૩. ૨, સુ. ૬૬ (d) રાખવું જોઈએ. જેમ કે - ૧, પૂર્વ અને ૨. ઉત્તર. अणसण फलं અનશનનું ફળ : ર૬૪૬. નિગૂહિક્કન માહાર, છંધને ૩વટ્ટ | ૨૧૪૫. અંતિમ કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો ત્યાગ ના માજીસ વહિ, પદૂ યુવણે વિમુખ્ય || કરીને મનુષ્ય શરીર છોડીને દુઃખોથી વિમુક્ત બને છે. - ૩ત્ત. મ. , ગા. ર૦ અવમોદરિકા-૩ ओमोयरियाए भेया અવમોદરિકાનાં ભેદ : २१४६. प. से किं तं ओमोयरिया ? ૨૧૪૬. પ્ર. અવમોદરિકા-ઊણોદરી શું છે? તેના કેટલા ભેદ છે? उ. ओमोयरिया दुविहा पण्णत्ता, तं जहा ઉ. ઊણોદરીના બે ભેદ કહ્યા છે, જેમ કે - ૨. વ્યોમોરિયા , ૧. દ્રવ્ય- અવમોદરિકા : ભૂખથી ઓછું ખાવું. ૨. માવોમોરિયા 5 ' વિ. સ. ર૫, ૩. ૭, મુ. ર૦૩ ૨. ભાવ-અવમોદરિકા : કષાય, સંકલેશ ઓછાં કરવાં. ओमोयरियं पंचहा, समासेण वियाहियं । દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયનાં ભેદથી दव्वओ खेत्त-कालेणं, भावेणं पज्जवेहिं य ।। ઉણોદરી તપ સંક્ષેપમાં પાંચ પ્રકારનાં કહ્યાં છે. - ૩૪. એ. ૩૦, II. ૨૪ दबोमोयरिया सरूवं દ્રવ્ય અવમોદરિકાનું સ્વરૂપ : ર૪૭. નો નસ ૩ માદારો, તત્તો મં તુ નો રે | ૨૧૪૭. જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક जहन्नेणेग-सित्थाई, एवं दव्वेण उ भवे ।। સિકથ અર્થાતુ (ગ્રાસ) પણ ઓછું ખાવું તે દ્રવ્ય-કણોદરી તપ છે. - ૩૪. એ. ૩૦, II. ૨૫ दव्योमोयरियाए भेयप्पभेया - દ્રવ્ય અવમોદરિકાનાં ભેદ-પ્રભેદ : २१४८. प. से किं तं दव्वोमोयरिया ? ૨૧૪૮. પ્ર. દ્રવ્ય અવમોદરિકા શું છે ? તેના કેટલા ભેદ છે? ૩. ટૂળ્યોમોરિયા તુવિદ પUUત્તા, તે નદી ઉ. દ્રવ્ય અવમોદરિકાનાં બે ભેદ કહ્યા છે, જેમ કે - ૨. ડવ, મુ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy