SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०९३ अन्य गण आगत गण समावेश विधि-निषेध संघ व्यवस्था २७७ नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथं अन्नगणाओ आगयं खुयायारं-जाव-संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता-जाव-अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, सभुजित्तए वा, सवसित्तए वा, तस्स इत्तरिय दिस वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળા બીજા ગણમાંથી આવેલ સાધુને જ્યાં સુધી તે સેવાયેલા દોષોની આલોચના યાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત ન સ્વીકારી લે ત્યાં સુધી સાધુ- સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત કરવો, તેની સાથે સાંભોગિક વ્યવહાર કરવો અને સાથે રાખવાનું કલ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પતું નથી. ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળા બીજા ગણમાંથી આવેલા સાધુને યાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારી લે તો સાધુ-સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત કરવાનું, તેની સાથે સાંભોગિક વ્યવહાર કરવો અને સાથે રહેવું કલ્પ છે તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કહ્યું છે. कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथं अन्नगणाओ आगयं खुयायारं वा-जावसंकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता-जावअहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, संभुजित्ताए वा, संवसित्तए वा, तस्स इत्तरियं दिसं वा, अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । - વવ. ૩. ૬, સુ. ૨૮-ર जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो कप्पइ निग्गंथीणं निग्गंथे अणापच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं-जाव-संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता-जाव-अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता पुच्छित्तए वा, वाएत्तए वा, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, संवसित्तए वा, तीसे इत्तरियं दिसं वां अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया कप्पड़ निग्गंथीणं निग्गंथे आपुच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं-जाव-संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता - जाव - पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा, वाएत्तए वा, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, संवसित्तए वा, तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અને સાધ્વી પાસે જો કોઈ બીજા ગણમાંથી ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પુછળ્યા વિના તથા એના પૂર્વસેવિત દોષોની આલોચના યાવત દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવ્યા વગર તેને સુખશાતા પૂછવી વાચના દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસી આહાર કરવો તથા સાથે રાખવાનું કલ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પતું નથી. જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અને સાધ્વી પાસે જો કોઈ બીજા ગણની ખંડિત યાવતુ સંકિલષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછી તથા સેવાયેલા દોષની આલોચના યાવતું દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવી તેને સુખસાતા પૂછવી વાચના દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસી આહાર કરવો તથા સાથે રહેવું કહ્યું છે. તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કહ્યું છે. જે સાધુ સાધ્વીઓ સાંભોગિક છે અને સાધુ પાસે જો કોઈ બીજા ગણની ખંડિત યાવતું સંકિલષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધ્વીઓને પૂછીને કે પૂછયા વગર પણ સેવાયેલા દોષની આલોચના जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, कप्पइ निग्गंथाणं निग्गंथीओ आपुच्छित्ता वा, अणापुच्छित्ता वा, निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं-जावसंकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy