SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ चरणानुयोग - २ अन्य गण आगत गण समावेश विधि सूत्र २०९३ कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને गणावच्छेइयं वा अन्नं आयरिय-उवज्झायं પૂછીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના उद्दिसावेत्तए । આપવા જવું કલ્પ છે. ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं તેઓ જો આજ્ઞા આપે તો બીજા આચાર્ય કે आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।। ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પ છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं તેઓ જો આજ્ઞા ન આપે તો બીજા આચાર્ય કે आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી. नो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अन्नं आयरिय- પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને કારણ બતાવ્યા उवज्झायं उद्दिसावेत्तए । વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી. कप्पइ से तेसिं कारणं दीवेत्ता अन्नं आयरिय પરંતુ તેમને કારણ બતાવીને બીજા આચાર્ય કે उवज्झायं उद्दिसावेत्तए । ઉપાધ્યાયને વાચના આપવા જવું કહ્યું છે. - પૂ. ૩. ૪, મુ. ર૬-૨૮ अण्णगणाओ आगयाणं गणपवेसस्स विहि-णिसेहो બીજા ગણમાંથી આવેલાને ગણમાં સમાવેશ કરવાનો વિધિ નિષેધ : ર૦૧૩. નો પૂરું ના થાળ વા નિ થઇ વી નિtifથે ૨૦૯૩. ખંડિત, શબલ, ભ્રષ્ટ અને સંકિલષ્ટ આચારવાળી अण्णगणाओ आगयं खुयायारं, सबलायारं, બીજા ગણમાંથી આવેલી સાધ્વીને જ્યાં સુધી भिन्नायारं, संकिलिट्ठायारं तस्स ठाणस्स સેવાયેલા દોષોની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, अणालोयावेत्ता अपडिक्कमावेत्ता, अनिंदावेत्ता, ગહ, વ્યુત્સર્ગ તથા આત્મશુધ્ધિ ન કરાવે અને अगरहावेत्ता, अविउट्टावेत्ता, अविसोहावेत्ता, ભવિષ્યમાં ફરી પાપસ્થાનનું સેવન ન કરવાની अकरणाए, अणब्भुट्ठावेत्ता, अहारिहं पायच्छित्तं પ્રતિજ્ઞા કરી દોષોનું પ્રાયશ્ચિત્ત ન સ્વીકારી લે ત્યાં अपडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, संभुजित्तए वा, સુધી સાધુ-સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત કરવી, તેની સાથે સાંભોગિક વ્યવહાર संवसित्तए वा, तीसे इत्तरियं दिसं वा, अणुदिसं वा, કરવો તથા સાથે રાખવી કલ્પતી નથી તથા તેને उद्दिसित्तए वा धारेत्तए वा । અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પતું નથી. कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथि ખંડિત, શબલ, ભ્રષ્ટ અને સંકિલષ્ટ આચારવાળી, अन्नगणाओ आगयं खुयायारं, सबलायारं भिन्नायारं, બીજા ગણમાંથી આવેલી સાધ્વીને જ્યારે સેવાયેલા संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता, દોષોની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, पडिक्कमावेत्ता, निंदावेत्ता, गरहावेत्ता, विउट्टावेत्ता, વ્યુત્સર્ગ તથા આત્મશુધ્ધિ કરાવે અને ભવિષ્યમાં विसोहावेत्ता, अकरणाए अब्भुट्ठावेत्ता, अहारिहं ફરી પાપસ્થાન સેવન ન કરવાની પ્રતિજ્ઞા સાથે पायच्छित्तं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा, દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરી લે તો संभुजित्तए वा, संवसित्तए वा, तीसे इत्तरियं वा, दिसं સાધુ-સાધ્વીઓએ તેને ફરી ચારિત્રમાં ઉપસ્થાપિત वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । કરવી, તેની સાથે સાંભોગિક વ્યવહાર કરવો અને સાથે રાખવી કહ્યું છે તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું કલ્પ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy