SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९३४ मरण प्रकार ૨. રિપડને વેવ, २. तरुपडणे चेव, ૨. કઈપૂરે દેવ, २. जलणप्पवेसे चेव, १. विसभक्खणे चेव, ૨. સત્યોપાડો વેવ, दो मरणाई-जाव-णो णिच्चं अब्भणुन्नायाइं भवंति, कारणेण पुणं अप्पडिकट्ठाई, तं जहा૧. વેદાળને વેવ, आराधक-विराधक १९५ ૧. ગીરિ પતન મરણઃ પહાડથી પડીને મરવું. ૨. તરુપતન મરણઃ ઝાડથી પડીને મરવું. ૧. જલ પ્રવેશ મરણ : પાણીમાં પ્રવેશીને મરવું. ૨. જલન પ્રવેશ મરણઃ અગ્નિમાં પ્રવેશીને મરવું. ૧. વિષાણ મરશઃ ઝેર ખાઈને મરવું. ૨. શસ્ત્રોત્પાદન મરણ: શસ્ત્રથી કપાઈને મરવું. બે મરણ પાવતુ સદા અનુમત નથી પરંતુ કારણવશાતુ નિષેધ પણ નથી, યથા૧. વેહાનસ મરણઃ બ્રહ્મચર્યની રક્ષા માટે ફાંસી દઈને મરવું. ૨. ગૃ૮ પૃષ્ઠ મરણ : હાથી આદિના મોટા કલેવરમાં પ્રવેશી ગીધથી પોતાનું માંસ ટોચાવડાવીને મરવું. ૨. દ્ધિપુકે વેવ | -તા. મ. ૨, ૩, ૪, સુ. ૨૩ मरणस्सप्पगारा१९३४. तिविहे मरणे पण्णत्ते, तं जहा (૨) વીમો , (૨) પંડયમ, (૨) વાપડિયમ | बालमरणे तिविहे पण्णत्ते, तं जहा8. હિતોન્સે. ૨. સંવિત્રિસે, ૩. ઉજ્જવનાતજો | पंडियमरणे तिविहे पण्णत्ते, तं जहा મરણના પ્રકાર : ૧૯૩૪. મરણના ત્રણ પ્રકાર કહ્યાં છે, યથા - (૧) બાળમરણ, (૨) પંડિત મરણ અને (૩) બાળ પંડિત મરણ. બાળ મરણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે, યથા - ૧. સ્થિર સંકિલષ્ટ વેશ્યાવાળું, ૨. સંકલેશ વૃદ્ધિથી રહિત લેશ્યાવાળું, ૩. પ્રવર્ધમાન લેશ્યાવાળું. પંડિત મરણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે, યથા૧. વિશુદ્ધ સ્થિર વેશ્યાવાળું, ૨. સંકલેશ રહિત લેશ્યાવાળું, ૩. પ્રવર્ધમાન વિશુદ્ધ વેશ્યાવાળું. બાળ પંડિત મરણના ત્રણ પ્રકાર કહ્યાં છે, યથા - ૧. સ્થિત લેશ્ય - સ્થિર વિશુદ્ધ વેશ્યાવાળું, ૨. અસંકિલષ્ટ લેશ્ય - સંકલેશથી રહિત લેશ્યાવાળું, ૩. અપર્યવજા ત લેશ્ય-અપ્રવર્ધમાન વિશુદ્ધ વેશ્યાવાળું. २. असंकिलिट्ठलेस्से, ३. पज्जवजातलेस्से । વાટડિયમરને તિવિદે પUારે, નદી- : ૨. હિતસે, २. असंकिलिट्ठलेस्से, ३. अपज्जवजातलेस्से । -તાઇ ગ. ૩ ૩. ૪, મુ. રરર अण्णवंसि महोहसि, एगे तिण्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ।। આ મહા પ્રવાહવાળા દુસ્તર સંસાર સમુદ્રને ઘણા મહાપુરુષો તરી ગયા છે. તેમાંના એક મહાપ્રજ્ઞ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ ઉપદેશ આપ્યો છેમૃત્યુના સમયે થતા બે સ્થાનો કહ્યાં છે, યથા - ૧. અકામ મરણ, ૨. સકામ મરણ. सन्तिमे य दुवे ठाणा, अक्खाया मारणन्तिया । अकाम-मरणं चेव, सकाम-मरणं तहा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy