SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ __१९६ चरणानुयोग-२ अज्ञानी : बालमरण सूत्र १९३५-३६ बालाणं अकामं तु, मरणं असई भवे । બાળજીવોના અકામ મરણ વારંવાર થાય છે. પરંતુ, पण्डियाणं सकामं तु, उक्कोसेणं सइं भवे ।। પંડિતોના સકામ મરણ ઉત્કૃષ્ટ એકવાર જ થાય છે. -૩૪. . , I. ૨- अण्णाणीणं बालमरणाई અજ્ઞાનીઓનું બાળ મરણઃ ૨૨૩૫. વીમા વસો ગામમરાન શેવ ચ વળ ! ૧૯૩૫. જે પ્રાણી 'જિન વચનોથી' પરિચિત નથી તે બિચારા मरिहिति ते वराया, जिणवयणं जे न जाणन्ति ।। અનેકવાર બાળમરણ તથા ઘણીવાર અકામ મરણથી મૃત્યુ પામતા હશે. -૩ત્ત. મ. ૩૬, ૪. રદ્દ बालमरण सरूवं બાળ મરણનું સ્વરૂપ : ૨૨૩૬. તથિ પઢમં ડા, મહાવીરેન રેસિ | ૧૯૩૬. ભગવાન મહાવીર સ્વામીએ એ બે સ્થાનોમાં પહેલું काम-गिद्धे जहा बाले, भिसं कराई कव्वइ ।। સ્થાન એ બતાવ્યું છે કે કામાસક્ત બાળજીવ અનેક પ્રકારના ક્રૂર કર્મ કરતા હોય છે. जे गिद्धे काम-भोगेसु, एगे कूडाय गच्छई । જે કામ ભોગમાં આસક્ત બને છે તે હિંસક અને અસત્ય न मे दिट्टे परे लोए, चक्ख-दिद्रा इमा रई ।। બોલનારો બને છે. તે કહે છે મેં પરલોક ને જોયો નથી. પરંતુ ઈહલૌકિક આનંદ તો આંખોની સામે જ છે. हत्थागया इमे कामा, कालिया जे अणागया । વર્તમાનનું સુખ હું પ્રત્યક્ષ ભોગવી રહ્યો છું અને को जाणइ परे लोए, अस्थि वा नत्थि वा पुणो ।। હસ્તગત છે. કોણ જાણે છે કે પરલોક છે કે નથી ?” “નોનું સદ્ધિ હોવું વાજે ઉમ્મરું ! ઘણા બાળજીવો ધૃષ્ટતાપૂર્વક એમ કહે છે કે જે ગતિ काम-भोगाणुराएणं, केसं संपडिवज्जई ।। બીજાની થશે એ જ મારી થશે” એમ વિચારી તે કામભોગમાં આસક્ત બની સંક્લેશ પામે છે. तओ से दण्डं समारंभई, तसेसु थावरेसु य । પછી તે ત્રસ અને સ્થાવર જીવો પર હિંસાનો પ્રયોગ अट्ठाए य अणट्ठाए, भूयगामं विहिंसई ।। કરતો પ્રયોજનથી કે વગર પ્રયોજન અનેક પ્રાણીઓની હિંસા કરે છે. हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । આવો હિંસા કરનારો અજ્ઞાની જીવ અસત્ય, भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्नई ।। માયા-કપટ, નિંદા-કુથલી અને દગાબાજી કરતો-કરતો છેવટે માંસ મદિરાનું સેવન કરતો થાય છે અને પોતે યોગ્ય કરે છે એમ માનતો થઈ જાય છે. कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । પછી તે શરીરે મસ્ત થાય છે, બોલવામાં પણ વગર दुहओ मलं संचिणई, सिसुणागोव्व मट्टियं ।। વિચાર્યું બોલે છે, ધન અને સ્ત્રીઓમાં લંપટ બને છે તથા રાગ અને દ્વેષ બંનેથી એ પ્રમાણે કર્મમળનો સંચય કરે છે જેમ કાચબો મુખ અને શરીર બંનેથી માટીનો સંચય કરે છે. तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पई । પછી તે ભોગોમાં આસક્ત થઈને આતંક-રોગથી पभीओ परलोगस्स, कम्माणुप्पेहि अप्पणो ।। પીડાતો પોતાના કર્મોને તથા પરલોકને યાદ કરતો દુખથી ભયભીત બને છે. सूया मे नरए ठाणा, असीलाणं च जा गई । પછી તે વિચારે છે કે શીલ રહિત દૂર કર્મો કરનાર बालाणं कूर-कम्माणं, पगाढा जत्थ वेयणा ।। અજ્ઞાની જીવોને તીવ્ર વેદના ભોગવવા માટે નરક ગતિમાં જવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy