SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२४५-४६ आलोचना फल तपाचार ३६९ से णं ताओ देवलोगाओ आउक्खएणं-जाव-चइत्ता इहेव माणुस्सए भवे जाई इमाई कुलाई भवंतिअड्ढाई दित्ताई वित्थिण्ण विउल-भवणसयणासणं-जाणावाहणाई बहुधण-बहुजायरुवरययाइं आओग-पओग-संपउत्ताई, विच्छिड्डिय પર પત્તપાપડું, વંદુવાણી-રાસ-નો- દિસ-વેસ્ટયप्पभूयाई, बहुजणस्स अपरिभूयाई, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाति । से णं तत्थ पुमे भवति सुरुवे, सुवण्णे, सुगंधे, सुरसे, સુરે, ક્રે, તે, , મguળે, મMામે, મહીસરે, अदीणस्सरे, इट्ठस्सरे, कंतस्सरे, पियस्सरे, मणुण्णस्सरे, मणामस्सरे, आदेज्जवयणे पच्चायाते । ફરીથી તે દેવ આયુક્ષય યાવતુ દેવલોકમાંથી ચ્યવીને અહીં મનુષ્યભવમાં સમ્પન્ન, દીપ્ત, વિસ્તીર્ણ અને વિપુલ ભવન, શયન, આસન, યાન અને વાહનવાળા, બહુધન, બહુસુવર્ણ અને બહુ ચાંદીવાળા, આયોગ અને પ્રયોગમાં સંપ્રયુક્ત, અવશેષ પ્રચુર ભક્તપાનનો હંમેશા ત્યાગ કરનાર, અનેક દાસ-દાસી, ગાય-ભેંસ ઘેટાં આદિ રાખનાર અને ઘણા વ્યક્તિઓ દ્વારા અપરાજિત એવા ઉચ્ચકુળમાં મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે સુરૂપ, સુવર્ણ, સુગંધ અને સુસ્પર્શવાળો હોય છે. તે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મન ગમતો હોય છે. તે ઉચ્ચ સ્વર, પ્રખર સ્વર, ઈષ્ટસ્વર, કાંતસ્વર, પ્રિયસ્વર, મનોજ્ઞસ્વર, રુચિકરસ્વર અને આદેય વચનવાળો હોય છે. ત્યાં તેની જે બાહ્ય-આત્યંતર પરિષદ હોય છે તે પણ તેનો આદર કરે છે. યાવતુ ચાર-પાંચ મનુષ્ય વગર કહે જ ઊભા થઈ જાય છે અને કહે છે - "હે આર્યપુત્ર ! હજી વધારે બોલો, વધારે બોલો.” जावि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति, सा वि य णं आढाति-जाव-चत्तारि पंच जणा अणुत्ता વેવ સમુäતિ “વહુમMવજો માસ૩-માસ૩ ” -ડા. એ. ૮, સુ. ૧૬૭ (૩) आलोयणा फलं આલોચના ફળ : ૨૨૪૫. ૫. ોિય || | મત્તે ! ગીવે જિં નાયડુ ? ૨૨૪૫. પ્ર. ભંતે ! આલોચનાથી જીવને શું મળે છે? उ. आलोयणाए णं मायानियाणं मिच्छादसणसल्लाणं 3. આલોચનાથી તે મોક્ષમાર્ગમાં વિનરૂપ અને मोक्खमग्गविग्घाणं अणन्तसंसारवद्धणाणं અનન્ત સંસાર વધારનાર, માયા, નિદાન उद्धारणं करेइ । उज्जुभावं च णं जणयइ । અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાખે છે, उज्जुभावपडिवन्ने य णं जीवे अमाइ ઋજુભાવ પામે છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ इत्थीवेय-नपुंसगवेयं च न बन्धइ । पुव्वबद्धं જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, च णं निज्जरेइ । નપુંસકવેદનો બંધ કરતો નથી અને પૂર્વ બાંધેલ આવા વેદની નિર્જરા કરે છે. – ૩૪. એ. ર૧, . ૭ વંચિય-મપત્રિય-સાત્રિોચસ છત્ત તાજ કપટ સહિત તથા કપટ રહિત આલોચકને પ્રાયશ્ચિત્ત વિહી આપવાની વિધિ : રર૪૬, ને બિનવું મસિ રિહરાનું ઘડિવિના ૨૨૪૬. જે ભિક્ષુ એકવાર માસિક પરિહારસ્થાનની आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स मासियं, પ્રતિલેખના કરીને આલોચના કરે તો તેને पलिउंचिय आलोएमाणस्स दोमासियं । માયા-રહિત આલોચના કરવાથી એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. जे भिक्खू दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता જે ભિક્ષુ એકવાર દ્વિમાસિક પરિહારસ્થાનની आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स दो પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા રહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy