SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० चरणानुयोग - २ इंगिनीमरण अनशन ग्रहण विधि सूत्र २१४१ अभिक्कमे पडिक्कमे, संकुचए पसारए । ઈગિત મરણની આરાધના કરનાર મુનિ શરીરની સમાધિ અને ધોરણ માટે નિયત ભૂમિમાં જઈ અને कायासाहारणट्ठाए, एत्थं वा वि अचेयणे ।। પાછો ફરી શકે છે. હાથ-પગ પસારી શકે છે. જો વિશેષ શક્તિ અને સહિષ્ણુતા હોય તો અચેતન પદાર્થની જેમ નિચ્ચેષ્ટ થઈ સ્થિત રહે. परिक्कमे परिकिलंते, अदुवा चिट्टे अहायते । જો બેઠા-બેઠા અથવા સૂતાં-સૂતાં થાકી જાય તો ठाणेण परिकिलंते, णिसीएज्ज य अंतसो ।। થોડા આંટા મારે અથવા ઊભો રહે યા ઈચ્છાનુસાર આસને બદલે. ઊભા-ઊભા થાકી જાય તો અંતે બેસી જાય યા સૂઈ જાય. आसीणेऽणेलिसं मरणं. इन्दियाणि समीरते । આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઈન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં રાખે, कोलावासं समासज्ज, वितहं पादुरेसए ।। ટેકો લેવા માટે પાછળ પાટિયું રાખ્યું હોય અને તેમાં જીવ-જંતુ હોય તો તેને બદલી બીજા નિર્દોષ પાટિયાની ગવેષણા કરે. जतो वज्जं समुप्पज्जे, ण तत्थ अवलंबए । જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું ततो उक्कसे अप्पाणं. सव्वे फासे अहियासए ।। અવલંબન ન લેવું જોઈએ. પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા - આ. કુ. ૨, ૪, ૮, ૩. ૮, રા. ર૭-રૂર પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. जस्स णं भिक्खुस्स एवं भवति જે મુનિને એવી પ્રતીતિ થાય કે - “से गिलामि च खलु अहं इमंमि समए इमं सरीरगं “હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ છું” તો તે अणुपुव्वेण परिवहित्तए” से अणुपुव्वेणं आहारं ધીરે ધીરે આહારને ઓછો કરે. संवट्टेज्जा, अणुपुव्वेणं आहारं संवट्टित्ता कसाए पयणुए किच्चा, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે અને समाहियच्चे, फलगावयट्ठी, उट्ठाय भिक्खू શારીરિક વ્યાપારોને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ નિચ્ચેષ્ટ થઈ શારીરિક સંતાપથી अभिनिव्वुडच्चे । રહિત થઈ પંડિત મરણને માટે તૈયાર થઈ જાય. अणुपविसित्ता गामं वा-जाव-रायहाणिं वा तणाई આવા મુનિએ ગામ યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરી जाएज्जा, तणाई जाइत्ता सेत्तमायाए एगंतमवक्कमिज्जा, ઘાસની યાચના કરવી જોઈએ. ઘાસ લઈ એકાંત एगतमवक्कमित्ता अप्पंडे-जाव-मक्कडा-संताणए સ્થાનમાં જવું જોઈએ. ત્યાં ઈડા, યાવત્ કરોળિયાનાં જાળાદિથી રહિત જમીનનું વારંવાર पडिलेहिय-पडिलेहिय, पमज्जिय-पमज्जिय तणाई પ્રતિલેખન કરે અને વારંવાર પ્રમાર્જન કરે, તેમ संथरेज्जा, तणाई संथरेत्ता एत्थ वि समए 'इत्तरिय કરી ઘાસની શૈયા પાથરે અને તેના પર ઈ–રિક શુના | અનશન અંગીકાર કરે.' तं सच्चं, सच्चवादी ओए तिण्णे छिण्णकहकहे તે અનશન સત્ય છે તે સ્વીકારનાર સત્યવાદી, आतीतढे अणातीते, પરાક્રમી, રાગ-દ્વેષ રહિત, સંસારથી તરેલાની સમાન, ભય અને શંકાથી મુક્ત જીવાદિના સ્વરૂપનો જ્ઞાતા સાંસારિક બંધનોથી રહિત હોય છે. चेच्चाण भिउरं कायं संविहूणिय विरूवरूवे તે મુનિ નશ્વર શરીરનો ત્યાગ કરી, વિવિધ परीसहोवसग्गे अस्सिविसंभणयाए भेरवमणुचिन्ने, પ્રકારનાં પરીક્ષણો અને ઉપસર્ગોની અવગણના કરી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી કઠિનતાથી આચરવા યોગ્ય આ ઈગિત મરણનું આચરણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy