SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२२९ द्विमासिक प्रायश्चित्त स्थापिता आरोपणा तपाचार ३५५ पंचमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरितं तेण परं सवीसइराइया दो मासा । चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । પંચ-માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે નહીં એમ વિસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર બાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત-યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્રમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. બે માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષ સેવન કરી લે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । - નિ. ૩. ૦, સુ. ર૭-ર૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy