SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ चरणानुयोग - २ द्विमासिक प्रायश्चित्त प्रस्थापिता आरोपणा वृद्धि सूत्र २२३० दो मासियस पट्टविया आरोवणा वुड्ढि બે માસ પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા વૃદ્ધિ : રરર૦, વીસાયં હો મસિયં પરિહારને પવિણ ૨૨૩૦. બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનારા अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ પ્રાયશ્ચિત યોગ્ય દોષનું સેવન કરીને आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં अहीणमइरित्तं तेण परं सदसराया तिण्णिमासा । વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત આવે છે જેને મેળવતાં ત્રણ માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. सदसराइय-तेमासियं परिहारठाणं पठविए अणगारे ત્રણ માસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता કરનારા અણગાર કદાચ જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે વીસ अहीणमइरित्तं तेण परं चत्तारि मासा । રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને મેળવતાં ચાર માસની પ્રસ્થાપના થાય છે. चाउम्मासियं परिहारट्ठाणं पठविए अणगारे अंतरा ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- પ્રાયશ્ચિત્ત વહન કાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી બે માસ अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે सअठं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं તો તેને ઓછું કે વધારે ન આવતાં વીસ રાત્રિની सवीसइराइया चत्तारि मासा । આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને મેળવતાં ચાર માસ અને વીસ દિવસની પ્રસ્થાપના થાય છે. सवीसराइय चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए ચાર માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેત અથવા आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा કારણથી બે માસ પ્રાયશ્ચિત યોગ્ય દોષનું સેવન आदिमज्झावसाणे सअठं सहेउं सकारणं કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન अहीणमइरित्तं तेण परं सदसराया पंचमासा । આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને મેળવતાં પાંચ માસ અને દસ દિવસની પ્રસ્થાપના થાય છે. सदसराइय पंचमासियं परिहारट्ठाणं पट्ठविए પાંચ માંસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન आदिमज्झावसाणे सअळं सहेउं सकारणं કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન अहीणमइरित्तं तेण परं छम्मासा । આવતાં વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે - નિ. ૩. ર૦, મુ. ર૭-૨? છે. જેને મેળવતાં છ માસની પ્રસ્થાપના થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy