SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२०४-०५ पडिमा धारगस्स वयणं विवेगो ૨૨૦૪. ફન્વેયાસિં સત્તö પિંડેસગાળ, સત્તન્દ્ર પાળેસળાળ अण्णतरं पडिमं पडिवज्जमाणे णो एवं वदेज्जा“मिच्छा पडिवण्णा खलु एते भयंतारो, अहमेगे सम्म पडवण्णे” “जे एते भयंतारो एताओ पडिमाओ पडिवज्जित्ताणं विहरति, जे य अहमंसि एयं पडिमं पडिवज्जित्ताणं विहरामि सव्वेवि ते उ जिणाणाए उवट्ठित्ता अण्णोण्णसमाहीए, एवं च णं विहरति । ઞ. સુ. ૬, ૬. ૬, ૩. ૨૬, સુ. ૪૬૦ चत्तारि संथारेसण पडिमाओ ૨૨૦૮. ફQયારૂં આયતારૂં 3વાતિમ્મ અન્ન મિલ્લૂ जाणेज्जा - इमाहिं चउहिं पडिमाहिं संथारगं एसित्तए । १ १. तत्थ खलु इमा पढमा पडिमा से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय संथारगं जाएज्जा, तं जहा इक्कडं वा, कढणं वा, ૬. ૨. રૂ. જંતુયં વા, ૪. પરાં વા, मोरगं वा, प्रतिमा धारक - वचन - विवेक 4. ૬. તળું વા, ૭. ઝુલં વા, ૮. ભુખ્યાં વા, o. पिप्पलगं वा, ૨૦. પાછાં વા | से पुव्वामेव आलोएज्जा “આડો ! તિ વા, મળિી ! તિ વા, ટાહિતિ મે एतो अण्णतरं संथारगं ?” तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा, परो वा से લેખ્ખા, ખાતુર્ય-નાવ-ડિશાહેગ્ગા । પદ્મમા ડિમા। २. अहावरा दोच्चा पडिमा से भिक्खू वा भिक्खुणी वा पेहाए संथारगं जाएज्जा, तं जहा ૬. વાળ. ૩૬. ૪, ૩. ૩, મુ. રૂ Jain Education International પ્રતિમા ધારણ કરનારનો વચન-વિવેક : ૨૨૦૪. तपाचार આ સાત પિંડેષણાઓ અને સાત પાણેષણાઓમાંથી કોઈ પણ એક પ્રતિમાને ધારણ કરનાર મુનિ એવું ન કહે કે – “બીજા સાધુઓ સમ્યક્ પ્રકારથી પ્રતિમા વહન કરતા નથી. હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું.” તેણે એમ બોલવું જોઈએ- "આ સર્વ સાધુઓ ! જિનાજ્ઞા પ્રમાણે વિચરે છે. તે સર્વ જિનાજ્ઞામાં ઉદ્યત થતાં પરસ્પર સમાધિ ઉત્પન્ન કરીને વિચરી રહ્યા છે.” પ્રતિમાધારી સાધુ અભિમાની થઈને પ્રતિમા વહન ન કરનાર મુનિઓની નિંદા ન કરે. તેમજ પોતાની ઉત્કૃષ્ટતા પ્રગટ કરી અહંકાર ન કરે. સંસ્તારક લેવાની ચાર પ્રતિમાઓ : ૨૨૦૫. પૂર્વોક્ત શષ્યેષણા સંબંધી દોષોને છોડતા સાધુ આ ચાર પ્રતિમાઓથી સંસ્તારકની એષણા કરે - (૧) પહેલી પ્રતિમા – સાધુ અથવા સાધ્વી નામનો ઉલ્લેખ કરી-કરી સંસ્તારકની યાચના કરે, જેમ કે - ૧. ઈક્કડ નામના ઘાસનો સંથારો, ૨. ૩. ૪. વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, ३३१ વરડા નામના ઘાસનો સંથારો, મોર પીંછનો સંથારો, For Private & Personal Use Only ૫. ૬. ૭. કુશનો સંથારો, ૮. કર્ષક નામના ઘાસનો સંથારો જેનો કૂચડો બને છે, સાધારણ ઘાસનો સંથારો, ૯. પીપળાના પાનનો સંથારો, ૧૦. પરાળનો સંથારો. સાધુ પહેલાં જ વિચાર કરી લે અને કહે, - "હે આયુષ્મન્ ગૃહસ્થ અથવા બહેન ! શું તમે મને આ સંસ્તા૨કોમાંથી અમુક સંસ્તાક આપશો ?” આ પ્રકારના સંસ્તારકની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરી લે. આ પ્રથમ પ્રતિમા છે. (૨) બીજી પ્રતિમા સાધુ અથવા સાધ્વી સંસ્તા૨કને જોઈને યાચના કરે, જેમ કે - www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy