SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० चरणानुयोग - २ आभ्यन्तर तप प्ररूपण सूत्र २२२१-२३ પ્રાયશ્ચિત્ત (ક) આત્યંતર તપ (૧) અદ્વૈતર-તવ-qહવ આત્યંતર તપની પ્રરૂપણા : રરરર. પ્રો વહિરા તવો, સમાસેળ વિયરો | ૨૨૨૧. બાહ્યતા સંક્ષેપમાં કહ્યું. હવે હું અનુક્રમે આવ્યંતર તપ કહીશअब्भिन्तरं तवं एत्तो, वुच्छामि अणुपुव्वसो ।। – ૩ત્ત. . ૨૦ II. ૨૨ મિત-તલ-એ આત્યંતર તપના ભેદ : २२२२. प. से किं तं अभितरए तवे ? ૨૨૨૨. પ્ર. આત્યંતર તપ શું છે ? અને તેના કેટલા પ્રકાર છે ? उ. अभितरए तवे छव्विहे पण्णत्ते, तं जहा ઉ. આત્યંતર તપ છ પ્રકારના કહ્યાં છે, જેમ કે૨. છત્ત, ૨. વિનો, (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, ૩. વેરાવવું, ૪. સન્નાગો, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, છે. લાખે, ૬. વિડસનો ? (૫) ધ્યાન, | (s) વ્યુત્સર્ગ. - . સ. ર૬, ૩. ૭, મુ. ૨૭ पायच्छित्त जोग्गा चरित्ता પ્રાયશ્ચિત્ત યોગ્ય ચારિત્ર : રરરર. વત્તા સુષ્મા પત્તા, તે નહીં ૨૨૨૩. ઘડા ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે. ઉપm, (૧) ભિન્ન (ફુટેલો) ઘડો, - ૨. નગરિણ, (૨) જર્જરિત (જૂનો) ઘડો, ૩. રિસારું, (૩) પરિશ્નાવી (ઝરતો) ઘડો. ૪. પરિસ્સા | (૪) અપરિગ્નાવી (ન ઝરતો) ઘડો. एवामेव चउव्विहे चरित्ते पण्णत्ते, तं जहा એ જ પ્રમાણે ચારિત્ર પણ ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે૧. ful, (૧) ભિન્ન-ચારિત્ર - મૂલ પ્રાયશ્ચિત્તને યોગ્ય. ૨. નર, (૨) જર્જરિત-ચારિત્ર - છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય. (બાકી ટિપ્પણ પાના નં. ૩૪૯ થી ચાલુ) સાત પ્રકારના ઔપચારિક વિનય કહ્યા છે૧. અભ્યાસન - વૈયાવૃત્યના યોગ્ય વ્યક્તિની પાસે બેસવું. ૨. છન્દોરનુવર્તન - એમના કહ્યા મુજબ કાર્ય કરવાં. ૩. કૃત પ્રતિકૃતિ - પ્રસન્ન બનેલા આચાર્ય અને સૂત્રાદિ આપશે એવા ભાવથી એમને આહારાદિ દેવા. ૪. કારિતનિમિત્તકરણ - વાંચેલ શાસ્ત્ર પદોનો વિશેષ રૂપે વિનય કરવો અને તેના અર્થ અનુરૂપ અનુષ્ઠાન કરવા. ૫. દુ:ખથી પીડિતની ગવેષણા કરવી. ૬. દેશ-કાળને જાણી તદનુકૂળ વૈયાવૃત્ય આપવી. ૭. રોગીના સ્વાથ્યને અનુકૂળ અનુમતિ આપવી. પાંચ પ્રકારના આચારોનું આચરણ કરાવનાર આચાર્ય પાંચ પ્રકારના હોય છે. એ સિવાય ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, ગણ, કુળ, સંઘ, સાધુ અને મનોજ્ઞ એમની વૈયાવૃત્યના ૧૪ પ્રકાર હોય છે. આ પ્રમાણે શુશ્રુષા વિનયના ૧૦ ભેદ, તીર્થંકરાદિની અનાશાતનાદિના ૬૦ ભેદ, ઔપચારિક વિનયના ૭ ભેદ અને આચાર્ય આદિની વૈયાવૃત્યના ૧૪ ભેદ, સર્વે મળીને ૧૦ + ૬૦ + ૭ + ૧૪ = ૯૧ એકાણું ભેદ થાય છે. () તા. . ૬, સુ. ૧૨૨ (g) સમ. સ. ૬, મુ. ૬ () ૩૩. સુ. ૩૦ (૫) ઉત્ત, એ. ૩૦, . ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy