SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના (૧) આચારાંગમાં ક્ષમા આદિ સદગુણોને ધર્મ કહ્યો છે. અમને મીમાંસા દર્શનમાં ઉપલબ્ધ ધર્મની પરિભાષાની સ્મૃતિ (૨) સ્થાનાંગમાં ક્ષમા, અલોભ, સરલતા, મદલતા, લધુત્વ, કરાવે છે, જ્યાં ધર્મને પ્રેરણા લલણ કહીને પરિભાષિત કરાયો સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ આદિ ધર્મમાં ૧૦ છે, અને તેના અનુસાર વેદવિહિત વિધાનોના પાલનને ધર્મ રૂપ પ્રતિપાદિત કર્યા છે.' કહ્યો છે. (૩) કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ સમાદિ દસ ગુણોને દસવિધ ધર્મ સામાજીક દાયિત્વનું નિવેદન યતિધર્મના રૂપમાં પરિભાષિત કરાયા છે.' સ્થાનાંગ સૂત્રમાં ધર્મની વ્યાખ્યાનો એક અલગ સંદર્ભમાં વસ્તુતઃ આ ધર્મની સદ્દગુણપરક કે નૈતિક પરિભાષા છે. રાષ્ટ્ર-ધર્મ, ગ્રામ-ધર્મ, નગર-ધર્મ, કુલ-ધર્મ, ગણધર્મ આદિનો તે બધા સદગુણો જે સામાજિક સમતાને જાળવી રાખે છે. માટે ' પણ ઉલ્લેખ કરાયો છે.” સામાજિક સમત્વના સંસ્થાપનની દષ્ટિથી ધર્મ કહેવાયા છે. અહીં ધર્મનું તાત્પર્ય રાષ્ટ્ર, ગામ, નગર, કુલ, ગણ આદિ ક્ષમાદિ સદગુણોની વિશેષતા એ છે કે વ્યક્તિગત અને સામાજિક પ્રત્યે જે કર્તવ્ય કે જવાબદારી છે તેના પરિપાલનથી છે. આ બંનેના જીવનમાં સમત્વ કે શાંતિનું સંસ્થાપન કરે છે. ધર્મોના પ્રતિપાદનનો ઉદ્દેશ મનુષ્યને સારા નાગરિક બનાવવાનો છે. જેથી સામાજિક અને પારિવારિક જીવનના સંઘર્ષો અને વસ્તુતઃ ધર્મની આ વ્યાખ્યાને સંક્ષેપમાં એ રીતે કહી તનાવોને ઓછા કરી શકાય અને વ્યક્તિગત જીવનની સાથોસાથ શકાય કે સદ્દગુણનું આચરણ એટલે કે સદાચરણ એ જ ધર્મ છે. સામાજિક જીવનમાં પણ શાંતિ અને સમતાની સ્થાપના થઈ અને દુર્ગુણનું આચરણ કે દુરાચરણ જ અધર્મ છે. આ પ્રકારે છે જૈનાચાર્યોએ ધર્મ અને નીતિ અથવા ધર્મ અને સદ્ગુણમાં ધર્મની વિવિધ પરિભાષાઓમાં પારસ્પરિક સમાનતાઃ તાદાભ્ય સ્થાપિત કર્યું છે. તેમના મતાનુસાર ધર્મ અને અનૈતિક જીવન સહગામી નથી બની શકતા. પાશ્ચાત્ય વિચારક બેડલેના જૈન પરમ્પરામાં ઉપલબ્ધ ધર્મની આ વિવિધ મતાનુસાર જે ધર્મ અનૈતિકતાનો સહગામી છે. વસ્તુતઃ તે ધર્મ આ પરિભાષાઓથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જૈનાચાર્યોએ ધર્મને ક્યારેય પણ રુઢિ કે વિશિષ્ટ પ્રકારના કર્મકાંડોના પરિપાલનના નહીં પણ અધર્મ છે. રૂપમાં જોયેલો નથી. તેમની દૃષ્ટિમાં ધાર્મિક સાધનાનો મુખ્ય ધર્મ જિનાજ્ઞાનું પાલન ઃ ઉદ્દેશ વ્યક્તિના ચૈતસિક જીવનમાં ઉપસ્થિત પાશવિક વાસનાઓ આચારાંગમાં ધર્મની એક અન્ય પરિભાષા આજ્ઞા અને તે કષાયજન્ય આવેગોનું પરિશોધન કરીને તેની આધ્યાત્મિક પાલનમાં ધર્મ છે' એ પણ મળે છે. તીર્થકર કે વીતરાગ પુરુષોના ચેતનાને સમત્વ, શાંતિ કે સમાધિની દિશામાં અગ્રેસર કરવાનું આદેશોનું પાલન એ જ ધર્મ છે. આચારાંગમાં મહાવીર છે. જો કે જૈનધર્મમાં સાધના અને ઉપાસનાની વિશિષ્ટ પદ્ધતિમાં સ્પષ્ટ રૂપથી કહે છે કે માનવો માટે મારો નિર્દેશ છે કે મારી અનુશંસિત છે છતાં પણ તે બધાનું તાત્પર્ય વ્યક્તિની સુમુખ આજ્ઞાનું પાલન કરવું એ જ ધર્મ છે. અહીં આજ્ઞા પાલનનું ચેતનાને જાગૃત કરીને તેને પોતાની આધ્યાત્મિક દુર્બલતાનો ણોને જીવનમાં અપનાવવાનું છે. આ ધર્મનો બોધ કરાવવાનું છે તથા એ બતાવવાનું છે કે તેની આવેગ જન્ય વ્યવહારિક પક્ષ છે. આચારાંગમાં ઉપલબ્ધ ધર્મની આ પરિભાષા તનાવપૂર્ણ મનોસ્થિતિનું કારણ શું છે? (૧) આચારાંગ, ૧ | ૧૬૫ (૨) ઢસવિદે સમાધમ્મ નિતે, તું ના- 9. અવંતિ ૨. મુત્તિ, રૂ. એન્ગવે, ૪, મદ, ૬. સ્ત્રી, ૬. સ. ૭. સંગમે, ૮, તવે, ૬. વિયા, ૨૦. વંમરવાસે | સ્થાનાંગ ૧O/૧૭૨ (ચ. પૃ. ૩૪) ખ્યાલમાં છે કે આચારાંગ ૧/૬/૫, સમવાયાંગ ૧૦/૧, બારસ અણુવેક્રખા, તત્વાર્થ ૯૬ આદિમાં પણ તેનો ઉલ્લેખ છે. જોકે આચારાંગ અને સ્થાનાંગની સૂચિમાં કેટલાક નામ ભેદ છે. વૈદિક પરંપરામાં મનુસ્મૃતિ ૧૦/૩, ૬,૯૨; મહાભારત આદિ પર્વ, ૬૫/પમાં પણ કેટલાક નામભેદ સાથે તેનો ઉલ્લેખ છે. શ્રીમદ્ ભાગવત (૪/૪૯) માં ધર્મને પત્નીઓ એવું પૂત્રના રૂપમાં આ સદ્દગુણોનો ઉલ્લેખ છે. (૩) બારસ અણુવેફખા (કાર્તિકેય) ૪૭૮ (૪) ગાTTU મમ ધÍ - Uસ સત્તરવાકે રુદ માણવા વિચાહિg - આચારાંગ ૧/૬/૧૮૫ (૫) મિમાંસા સૂત્ર ૧/૧/૨ (૬) રસવિદ્દે બન્ને પ્રનતે, તે નહીં- ૨. આમ ધમે. ૨. નયર ધમ, રૂ. ર મે, ૪. પસંડ ધને, ૬. સ્ત્રધર્મે, ૬. Tધમે, ૭. સંપ ધર્મે, ૮, સુયધને, ૬. રિધમે, ૨૦. સચિવાય ધર્મે સ્થાનાંગ ૧૦/૭૬૦ (ચ.પૂ.૩૩) Jain Education International For Private 20 sonal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy