SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३४५-४८ अलाभ परीषह वीर्यचार ४३१ सया दत्तेसणा दुक्खं, जायणा दुप्पणोल्लिया । બીજા વડે અપાતી વસ્તુની જ એષણા કરવાનું कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढो जणा ।। દુઃસહ છે. સાધારણ અજ્ઞાની મનુષ્ય પણ ભિક્ષા માટે ફરતાં સાધુઓને જોઈને કહે છે. આ દુર્ભાગી -સૂર્ય. સુ. ૨, એ. ૨, ૩. , T. ૬ પોતાના પૂર્વકૃત કર્મનું ફળ ભોગવે છે.” १५. अलाभ परीसहे અલાભ-પરીષહ : રરૂ૪૫. ઘરેણું પામેના, બોયને નિષ્ક્રિય | ૨૩૪૫. ગૃહસ્થોના ઘરોમાં ભોજન તૈયાર થઈ જવાથી लद्धे पिण्डे अलद्धे वा, नाणुतप्पेज्ज संजए ।। આહારની એષણા કરે. આહાર થોડો મળે અથવા કયારેક ન મળે, પણ સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. अज्जेवाहं न लब्भामि, अवि लाभो सुए सिया । ''આજે મને કંઈ મળ્યું નહીં, સંભવ છે કે કાલ जो एवं पडिसंचक्खे, अलाभो तं न तज्जए ।। મળી જાય”- જે એમ વિચાર કરે તેને અલાભ કષ્ટ દેતો નથી. -૩ત્ત. . ૨, ગા. રર-રૂર ૨૬. રોના પરીદે (૧૬) રોગ-પરીષહ : રર૪૬. નર્વી ઉપૂર્ઘ દુરવું, વેમાને સુપ્રિ | ૨૩૪૬. કર્મોના ઉદયથી રોગ ઉત્પન્ન થાય છે. એવું જાણી વેદનાથી પીડિત થવાથી પણ દીન ન બને, अदीणो ठावए पन्नं, पुट्ठो तत्थहियासए ।। વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર રાખે અને પ્રાપ્ત પીડાને સમભાવથી સહન કરે. तेगिच्छं नाभिनन्देज्जा, संचिक्खऽत्तगवेसए । આત્મગવેષક મુનિ ચિકિત્સાનું અનુમોદન ન કરે, एवं खु तस्स सामण्णं, जं न कुज्जा न कारवे ।। સમાધિપૂર્વક રહે. એ જ એનું સાધુપણું છે કે તેને રોગ ઉત્પન્ન થવાથી ચિકિત્સા ન કરે, ન કરાવે. –૩૪. એ. ૨, ૫. ૩૪-રૂપ ૧૭, તપાસ પૂરી (૧૭) તૃણ-સ્પર્શ-પરીષહ : રરૂ૪૭, ૩૦સે ટૂહસ, સંનયમ્સ તો | ૨૩૪૭. અચેલક અને રુક્ષશરીરી સંયત તપસ્વી સાધુને ઘાસ तणेसु सयमाणस्स, होज्जा-गाय-विराहणा ।। પર સૂવાથી શરીરને કષ્ટ થાય છે. आयवस्स निवाएणं, अउला हवइ वेयणा । ગરમી પડવાથી બહુ વેદના થાય છે. એમ જાણીને एवं नच्चा न सेवन्ति, तन्तुजं तण-तज्जिया ।। પણ તૃણ-સ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ કરતા નથી. -૩૪. એ. ૨, IT. ૩૬-૩૭ ૨૮. નન્ટ રીસ (૧૮) જલ-પરીષહ : ૨૨૪૮. ક્રિસ્ટિન IIT મેહાવી, પછે વ ર વી | ૨૩૪૮. ગ્રીષ્મ ઋતુમાં મેલથી, રજથી અથવા તાપથી શરીર प्रिंसु वा परितावेणं, सायं नो परिदेवए ।। લિપ્ત થઈ જવાથી મેધાવી મુનિ સુખ માટે વિલાપ ન કરે. वेएज्ज निज्जरा-पेही, आरियं धम्मऽणुत्तरं । નિર્જરાર્થી મુનિ અનુત્તર આર્ય ધર્મને મેળવીને जाव सरीरभेदो त्ति, जल्लं काएण धारए ।। શરીર-વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર પર મેલને રહેવા દે અને તેને સમભાવથી સહન કરે. -ઉત્ત. એ. ૨, T. ૨૮-૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy