SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ चरणानुयोग-२ अज्ञानी श्रमण गति सूत्र १७३१-३६ अण्णाणी समणस्स गई અજ્ઞાની શ્રમણની ગતિ : ૨૭૩, સમUI મુ ને વયમMI, TIMવદં મિયા માતા | ૧૭૩૧. પશુની જેમ અજ્ઞાની જીવો, પોતાને “અમે શ્રમણો मन्दा निरयं गच्छन्ति, बाला पावियाहिं दिट्ठीहिं ।। છીએ” એમ કહેવા છતાં પણ પ્રાણવધને સમજતા નથી તેથી તેમની પાપ દષ્ટિને કારણે તે અજ્ઞાનીઓ નરકમાં -૩૪. સ. ૮, II. ૭ જાય છે. भिक्खुस्स अहिंसा फलं ભિક્ષુની અહિંસાનું પરિણામ : ૧૭૩૨. પાળે નાડુવાળા, ૨ “gિ” ત્તિ વૃદઈ તડું | ૧૭૩૨, જીવોની હિંસા નહીં કરનારા સાધકને સમ્યક तओ से पावयं कम्म, निज्जाइ उदगं व थलाओ ।। પ્રવૃત્તિવાળા” કહેવામાં આવે છે. જેમ ઊંચે સ્થળેથી જળ આપો આપ સરી જાય છે, તેમ તેમના જીવનમાંથી –૩૪. સ. ૮, તા. ૬ પાપકર્મ સહેજે સરી જાય છે. भिक्खुस्स हिंसाणुमोयण फलं૨૭૩૩. “ન ટુ પાળવદ ગજુનાગે, मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं” । एवायरिएहिं अक्खायं, जेहिं इमो साहधम्मो पण्णत्तो ।। ભિક્ષુની હિંસાનુમોદનનું ફળ : ૧૭૩૩. જેમણે આ સાધુ ધર્મનો ઉપદેશ કર્યો છે એવા આર્ય પુરુષોએ કહ્યું છે કે - "પ્રાણી-વધનું અનુમોદન કરનાર કદી પણ મુક્તિને પામતો નથી.” –૩૪. પ્ર. ૮, II. ૮ भोगासत्ति परिणामो ભોગાસક્તિનું પરિણામ : હરૂ૪. મોમોવિલઇને નિસ્તેય દવદવધે ૧૭૩૪. આસક્તિ-જનક ભોગોમાં નિમગ્ન, હિત અને નિશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો અજ્ઞાની, મંદ અને बाले य मन्दिए मूढे, बज्झई मच्छिया व खेलंमि ।। મૂઢ જીવ કફના બળખામાંની માખીની જેમ કર્મોમાં –૩૪. પ્ર. ૮, , , ફસાઈ પડે છે. सुव्वयाणं संसारुत्तारो સુવતી સાધુનો સંસાર પાર : ૨૭રૂ. સુપરિવથા 11, નો સન€T અધીરસિંદિ. ૧૭૩૫. કામભોગનો ત્યાગ કઠિન છે, અધીર જીવો સહેલાઈથી अह सन्ति सुव्वया साहू, जे तरन्ति अतरं वणिया व ।। તેને છોડી શકતા નથી. પરંતુ જેમ વણિક સમુદ્રને તરી જાય છે તેમ વ્રતધારી સાધકો તે કામભોગોનો –37. પ્ર. ૮, પૃ. ૬ સહેલાઈથી ત્યાગ કરી શકે છે. कुसमणस्स दुग्गई सुसमणस्स सुग्गई१७३६. एयारिसे पंच कुसीलऽसंवुडे, रूवंधरे मुणिपवराण हेट्ठिमे । अयंसिलोए विसमेव गरहिए, न से इह नेव परत्थलोए ।। કુકમણની દુર્ગતિ અને સુશ્રમણની સદ્ગતિઃ ૧૭૩૬. જે પૂર્વ વર્ણિત આચરણ કરે છે, તે પાટ્વસ્થ આદિ પાંચ કુશીલ ભિક્ષુઓ જેવા અસંવૃત છે, કેવળ મુનિવેશ ધારણ કરેલ નિકૃષ્ટ મુનિ છે. તે આ લોકમાં વિષની જેમ નિન્દનીય છે. તેમનો આ લોક અને પરલોક બન્ને બગડે છે. -૩૪. ઝ. ૨૭, II. ૨૦ सुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसाइस्स । જે સાધુ સુખના આસ્વાદનો ઈચ્છુક, શાતાને માટે उच्छोलणा पहोइस्स, दुल्लहा सुग्गइ तारिसगस्स ।। આકુળ, અત્યંત શયન કરનાર, કારણ વિના હાથ-પગ વારંવાર ધોનાર છે તેને ઉત્તમગતિ દુર્લભ છે. - . ન. ૪, II. રદ્દ Jain Education International Fol Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy