SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९०५ आराधक संज्ञी पंचेन्द्रिय तिर्यंचयोनिक आराधक-विराधक १६१ असहेज्जाओ देवासुर-णाग-जक्ख-रक्खस- કોઈની પણ સહાયતાની અપેક્ષા વગર દેવ, અસુર, किन्नर-किंपुरिसगरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं નાગ, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ, ગરુડ, ગંધર્વ, निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा, મહોરગાદિ દેવગણો દ્વારા પણ નિર્ઝન્ય પ્રવચનથી જરા પણ ચલાયમાન થઈ શકે નહિ. निग्गंथे पावयणे णिस्संकिया, णिक्कंखिया, આ નિર્ચન્જ પ્રવચનમાં જે નિઃશંકિત, નિઃકાંક્ષી, निव्वितिगिच्छा लद्धट्ठा, गहियट्ठा, पुच्छियट्ठा, નિર્વિચિકિત્સક, લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પૃષાર્થ, अभिगयट्ठां, विणिच्छियट्ठा, अट्ठिमिंजपेमाणुरागरत्ता, અભિગતાર્થ, વિનિશ્ચિતાર્થ હોય છે તે નિર્ચન્જ પ્રવચન પ્રત્યે રગરગમાં અનુરાગથી રંગાયેલા હોય છે. ‘ગયHIGHો ! નાથે પવયો, ૩, મયં પરમ, હે આયુષ્યન્ ! આ નિર્ચન્જ પ્રવચન જ સારરૂપ છે, सेसे अणढे,' ऊसियफलिहा अवंगुयदुवारा, चियत्तंते- એ જ પરમાર્થરૂપ છે, શેષ અનર્થનાં કારણ છે.” એવી उरपरघरदारप्पवेसा, चउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु શ્રદ્ધા અને કથન કરનારા તેઓના ઘરના આગળિયા पडिपुण्णं पोसहं सम्म अणुपालेत्ता, ખુલ્લા હોય છે. અતિથિઓ માટે તેમના દ્વાર ખુલ્લા છે. રાજાના અંતઃપુરમાં અને પારકા ઘરોમાં જવા આવવામાં કોઈ તેમને અટકાવતું નથી. એવા શ્રમણોપાસકો ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમના દિવસે પ્રતિપૂર્ણ પૌષધ વ્રતનું યોગ્ય રીતે પાલન કરે છે. समणे निग्गंथे फासुय-एसणिज्जेणं असण-पाण- તેમજ શ્રમણ નિર્ઝન્થોને પ્રાસુક અને એષણીય અસન, खाइम-साइमेणं, वत्थपडिग्गह-कंबल-पायपुंछणेणं, પાન, ખાદિમ અને સ્વાદિમ- આ ચાર પ્રકારના ओसहभेसज्जेणं, पडिहारएण य पीढ-फलग-सेज्जा આહારથી તેમજ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોકન, संथारएणं, पडिलाभेमाणा विहरंति, विहरित्ता भत्तं ઔષધ, ભેષજ તથા પડિહારી (પાછી આપવા યોગ્ય) पच्चक्खंति, भत्तं पच्चक्खित्ता ते बहूई भत्ताई વસ્તુ જેવી કે બાજોઠ, પાટ, શય્યા, સંસ્કારક આદિ પ્રતિલાભિત કરતા વિચરે છે. વિચરતા અંતે अणसणाए छेदेंति, छेदित्ता आलोइयपडिक्कता ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરતાં અનેક समाहिपत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને कप्पे देवत्ताए उववत्तारो भवति । આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ કાલમાસે કોલ કરીને ઉત્કૃષ્ટ અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. तहिं ते सिं गई-जाव-बावीसं सागरोव माई ત્યાં તેમના સ્થાનને અનુરૂપ ગતિ યાવતુ બાવીસ (૨૨) ૬િ-ગાવ-પરોક્ષ રહિ | સાગરોપમની સ્થિતિ કહી છે વાવતુ પરલોકના -૩૩. સુ. ૨૨૨-૧ર૪ આરાધક હોય છે. आराहगा सण्णिपंचिंदिय तिरिक्खजोणिया - આરાધક સંક્ષીપંચેન્દ્રિય તિયચયોનિકઃ ૨૨૦૫. છે ને ? સfouTય તિરિક્ષનોળિયા પુનત્તયા ૧૯૦૫. જે સંક્ષીપંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચયોનિને પ્રાપ્ત થાય છે, અવંતિ, તં નહીં-૨. નયરી, ૨. થરા, રૂ. ૩થરા | જેમ કે- (૧) જળચર, (૨) સ્થળચર, (૩) ખેચર. ते सि णं अत्थे गइयाणं सुभेणं परिणामे णं, તેમાં કેટલાકને પ્રશસ્ત અધ્યવસાય, શુભ પરિણામ, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं, વિશુદ્ધ થતી વેશ્યાઓથી, જ્ઞાનાવરણીય તથા तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं, ईहावूह- વિર્યાતરાય કર્મના ક્ષયોપશમથી ઈહા, બૃહ, માર્ગણા, मग्गण-गवेसणं करेमाणाणं सण्णीपुव्वजाइसरणे ગવેષણા કરતા-કરતા પૂર્વના સંજ્ઞીભવોનું જાતિસ્મરણ समुप्पज्जइ । જ્ઞાન ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy