SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર चरणानुयोग-२ विराधक एकान्त बाल सूत्र १९०६-०७ तए णं समुप्पण्ण-जाइसरणा समाणा सयमेव જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે પોતે જ પાંચ पंचाणुव्वयाई पडिवज्जति-पडिवज्जित्ता, અણુવ્રત સ્વીકારે છે, સ્વીકારીને. बहू हिं सीलव्वय-गुण-वे रमण - पच्चक्खाण ઘણા પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરતિ, પ્રત્યાખ્યાન पोसहोववासेहिं अप्पाणं भावेमाणा, बहूई वासाई आउयं પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતા-કરતા અનેક पालेंति, पालित्ता आलोइय- पडिक्कंता, समाहिपत्ता વર્ષો સુધી પોતાના આયુષ્યનું પાલન કરે છે. ત્યારબાદ कालमासे कालं किच्चा उक्कोसेणं सहस्सारे कप्पे તે પોતાના પાપસ્થાનની આલોચના કરી સમાધિ देवत्ताए उववत्तारो भवति । અવસ્થાને પ્રાપ્ત થાય છે. તથા કાલસમયે કાળ કરીને ઉત્કૃષ્ટ સહસ્ત્રાર કલ્પ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. तहिं तेसिं गई-जाव-अट्ठारस सागरोवमाई ठिई-जाव પોતાના સ્થાનને અનુરૂપ તેમની ગતિ હોય છે परलोगस्स आराहगा । યાવતું ત્યાં અઢાર સાગરોપમની સ્થિતિને પ્રાપ્ત કરે -૩વ. . ૨૮-૧૬ છે યાવત્ તે પરલોકના આરાધક હોય છે. विराहगा एगंत बाला વિરાધક એકાંત બાલ: ૨૨૦૬, ૫. નીવે અંતે ! અસંગા, વિરપુ, - ૧૯૦૬. પ્ર. ભંતે ! જે જીવ અસંયમી છે, અવિરત છે, पच्चक्खायपावकम्मे, सकिरिए, असंवुडे, एगंतदंडे, જેમણે પાપકર્મોના દ્વારને પ્રત્યાખ્યાનથી અટકાવેલ एगंतबाले, एगंतसुत्ते, ओसण्णतसपाणघाई નથી. જે સક્રિય છે, અસંવૃત્ત છે. પાપકર્મોની कालमासे कालं किच्चा णेरइएसु उववज्जति ? પ્રવૃત્તિઓથી પોતાને તથા બીજાને દંડિત કરનાર, એકાંત મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાત્વની ઘોર નિદ્રામાં સૂતેલ, ત્રસ જીવોની હિંસામાં રત રહેનાર છે એવા જીવ કાળસમયે કાળ કરીને નારકીઓમાં ઉત્પન્ન થાય છે ? ૩. હંતા, ૩વવષ્યતિ | ઉ. હા, ગૌતમ ! તે નરકમાં ઉત્પન્ન થાય છે. -૩૩. સુ. ૬૭ विराहगा अकाम निज्जरा कारगा વિરાધક અકામ નિર્જરા કરનારા : ૨૦૦૭. ૫. વીવે નું મં! સંના વિરy અખંડિહથપ- ૧૯૦૭. પ્ર. ભંતે ! અસંયમી, અવિરતિ, પાપકર્મોને જેણે क्खायपावकम्मे इओ चुए पेच्चा देवे सिया ? પ્રત્યાખ્યાનથી અટકાવ્યા નથી એવો જીવ અહીંથી મૃત્યુ પામી બીજા જન્મમાં દેવ બને છે ? उ. गोयमा ! अत्थेगइया देवे सिया, अत्थेगइया णो ઉ. ગૌતમ! કેટલાક દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને તે સિયા | કેટલાક દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. . જે ળકેમાં અંતે પર્વ વુડ્ર પ્ર. ભંતે ! આપ ક્યા કારણથી એમ કહો છો કે – “अत्थेगइया देवे सिया, अत्थेगइया णो देवे કેટલાક દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને સિયા ?” કેટલાક થતા નથી. ૩. જેથHI ! ને મે વીવા મીર–ર–fકામ ઉ. ગૌતમ! જે જીવ મોક્ષની અભિલાષા વગર અથવા સાયરાળ-૩-૦૩-મહેંવ-દ્રોણમુદ્દ કર્મ ક્ષયના લક્ષ વગર ગામ, ખાણ, નગર, पट्टणासम-संबाह-सण्णिवेसेसु अकामतण्हाए, નિગમ, રાજધાની, ગામડા, કબૂટ, મડંબ, अकामछुहाए, अकामबंभचेरवासेणं, अकाम દ્રોણ, ખ, પાટણ, આશ્રમ, સંબોધ અને સંન્નિવેશમાં, તુષા, ક્ષુધા, બ્રહ્મચર્ય, अण्हाणग-सीयायवदंसमसग-सेयजल्ल અસ્નાન, ઠંડી, તાપ, દંશ, મગ, પરસેવો, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy