SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९०९ विराधक भद्रप्रकृति मनुष्य आराधक-विराधक १६५ ४५. मरुपक्खंदोलगा, ૪૫. જે પર્વત પરથી અદ્રશ્ય સ્થાન પર છલાંગ મારીને પડે છે, ૪૬. ગ૦પસિTI, ૪૬. જે પાણીમાં ડૂબીને મરે છે, ૪૭. નાપસિTI, ૪૭. જે અગ્નિમાં પ્રવેશીને મરે છે, ४८. विसभक्खिय ૪૮. જે વિષ ખાઈને મરે છે, ૪૬. સત્યવડિયTI, ૪૯. જે શસ્ત્રોના ઘાથી મરે છે, ૫૦. હાસિયા, ૫૦. જે વૃક્ષોની ડાળી પર લટકીને મરે છે, ૧૨. ઉપમા, ૫૧. જે ગીધાદિ દ્વારા ખવાયેલ મનુષ્ય, હાથી, ઉટ, ' ગધેડા આદિના હાડપિંજરમાં પ્રવેશી મૃત્યુ પામે, ૨. છતારમય, પ૨. જંગલમાં ખોવાઈને મરે, . સુમિ9મયTI, પ૩. દુર્ભિક્ષમાં ભૂખ તરસથી મરે, असंकिलिट्ठपरिणामा ते कालमासे कालं किच्चा આ મૃત્યુ સમયે જેના પરિણામ સંકિલષ્ટ ન હોય એવો अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उववत्तारो જીવ મરણ પામી વાણવ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન भवंति, तहिं तेसिं गई-जाव-बारसवासहस्साई થાય છે. ત્યાં તે લોકને અનુરૂપ તેની ગતિ થાય છે 8િ –નાન-પરેટોક્સિ વિરહ'T | થાવત્ તેની સ્થિતિ બાર હજાર વર્ષની હોય છે થાવત્ તે પરલોકના વિરાધક હોય છે. –૩૩. સુ. ૭૦ विराहगा भद्दपगइ जणा વિરાધક ભદ્રપ્રકૃતિના મનુષ્યઃ ૨૨૦૬. છે ને માર–ગાવ–સfoupવેસુ અનુયા મતિ, ૧૯૦૯. જે જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય તં નહીં થાય છે, યથા - ૨. પાડુમા , ૨. પાડવલંતા, ૧. પ્રકૃતિથી ભદ્ર, ૨. સ્વભાવથી ઉપશાંત, ३. पगइपतणुकोहमाणमायालोहा, ૩. સ્વભાવથી જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા છે, ४. मिउमद्दवसंपण्णा, ૪. મૃદુ, માર્દવ સંપન્ન, ૫. છીણા, ૬. વળીયા, ૫. ગુરુજનોનો આજ્ઞાપાલક, ૬. વિનયશીલ, ७. अम्मापिउसुस्सुसगा, ૭. માતાપિતાની સેવા કરનાર, ८. अम्मापिउणं अणइक्कमणिज्जवयणा. ૮. માતાપિતાના વચનોનું ઉલ્લંઘન ન કરનાર, . પછી, ૨૦. ગપ્પારામ, ૯. અલ્પ ઈચ્છાવાળો, ૧૦. અલ્પ હિંસા કરનાર, ११. अप्पपरिग्गहा, १२. अप्पेणं आरम्भेणं, ૧૧. અલ્પ પરિગ્રહી, ૧૨. અલ્પારંભી, १३. अप्पेणं समारम्भेणं, ૧૩. અલ્પસમારંભ, १४. अप्पेणं आरम्भसमारम्भेणं वित्तिं कप्पेमाणा । ૧૪. અલ્પ આરંભ, સમારંભથી આજીવિકા ચલાવવા વાળા, बहूई वासाई आउयं पालेंति, पालित्ता कालमासे कालं એવા જીવો ઘણા વર્ષો સુધી આયુષ્યનું પાલન કરે છે. किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोगेसु देवत्ताए પાલન કરી કાલમાસે કાળ કરીને કોઈ એક વાણવ્યંતર ૩વવત્તારો મવતિ | તરં તેfસ ગરૂં–નાવ- દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના चउद्दसवासहस्साई ठिई-जाव-परलोगस्स विराहगा । સ્થાનને અનુરૂપ તેની ગતિ થાય છે યાવત્ તેની સ્થિતિ ચૌદ હજાર વર્ષની હોય છે યાવત્ તેઓ પરલોકના –૩૩. સુ. ૭ વિરાધક હોય છે. It Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy