SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ चरणानुयोग-२ श्रुत तथा शील द्वारा आराधक-विराधक स्वरूप सूत्र १८९७ समणाउसो ! जया णं नो दीविच्चगा नो सामुद्दगा હે આયુષ્મન્ શ્રમણ ! જ્યારે દ્વીપ તથા સમુદ્ર સંબંધી ईसिं पुरेवाया, पच्छावाया, मंदावाया, महावाया वायंति પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, મંદ વાયુ કે વાવાઝોડું तया णं सव्वे दावद्दवा रुक्खा जुण्णा झोडा-जाव- થતું નથી ત્યારે બધા દાવદ્રવ વૃક્ષ જીર્ણ જેવા થાય છે मिलायमाणा-मिलायमाणा चिट्ठन्ति । યાવત મુરઝાઈ જાય છે. एवामेव समणाउसो ! जो अम्हं निग्गंथो वा તે જ પ્રમાણે તે આયુમનું શ્રમણ ! મારા निग्गंथी वा-जाव-पव्वइए समाणे बहणं समणाणं. (આજ્ઞાનુવર્તી) સાધુ કે સાધ્વી યાવતુ દીક્ષિત થઈ बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી बहणं अन्नउत्थियाणं, बहणं गिहत्थाणं नो सम्म શ્રાવિકાઓ, ઘણા અન્યતીર્થિકો અને ઘણા ગૃહસ્થોના सहइ-जाव-अहियासेइ । एस णं मए पुरिसे દુર્વચનને સમ્યફ પ્રકારે સહન કરતા નથી યાવતું सव्वविराहए पण्णत्ते । વિશેષરૂપે સહન કરતા નથી એવા પુરુષને મેં સર્વવિરાધક કહ્યાં છે. समणाउसो ! जया णं दीविच्चगा वि, सामद्दगा वि હે આયુષ્યનું શ્રમણ ! જ્યારે દીપ અને સમુદ્ર સંબંધી ईसिं पुरेवाया, पच्छावाया, मंदावाया, महावाया वायंति પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, મંદ વાયુ કે વાવાઝોડું तया णं सव्वे दावद्दवा रुक्खा पत्तिया-जाव-सिरीए થાય છે ત્યારે બધા દાવદ્રવ વૃક્ષ ઘનઘોર ઘેરાયેલા अईव उवसोभेमाणा चिट्ठन्ति । થાવત્ સૌંદર્યથી સુશોભિત રહે છે. एयामेव समणाउसो ! जो अम्हं निग्गंथो वा એ જ પ્રમાણે તે આયુષ્યનું શ્રમણ ! જે મારા निग्गंथी वा-जाव-पव्वइए समाणे बहूणं समणाणं, (આજ્ઞાનુવર્તી) સાધુ કે સાધ્વી યાવતુ દીક્ષિત થઈ बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી बहूणं अन्नउत्थियाणं, बहूणं गिहत्थाणं सम्म શ્રાવિકાઓ, ઘણા અન્યતીર્થિકો, ઘણા ગૃહસ્થોના सहइ-जाव-अहियासेइ । एस णं मए पुरिसे દુર્વચન સમ્યફ પ્રકારે સહન કરે છે યાવત્ વિશેષરૂપે સહન કરે છે એવા પુરુષને મેં સર્વારાધક કહ્યા છે. सव्वाराहए पण्णत्ते समणाउसो । एवं खलु गोयमा ! जीवा आराहगा वा, विराहगा આ પ્રમાણે હે ગૌતમ ! જીવ આરાધક અથવા વિરાધક વી મતિ | થાય છે. –ણાયા. . ૨૨, સુ. ૨-૩ सय-सीलावेक्खया आराहग-विराहग सरूवं શ્રુત અને શીલની અપેક્ષાએ આરાધક વિરાધકનું સ્વરૂપ : ૨૮૧૭. રાયાિરે નરે–ગાવ-વુિં વયસી ૧૮૯૭, રાજગૃહી નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું - प. अन्नउत्थि याणं भंते ! एवमाइक्खंति-जाव-एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે યાવત परूवेंति एवं खलु પ્રરૂપણા કરે છે કે - ૨. સીરું , ૧. શીલ જ શ્રેયસ્કર છે. ૨. સુર્ય હૈય, ૨. શ્રુત જ શ્રેયસ્કર છે. सयं सेयं सीलं सेयं, से कहमेयं भंते ! ૩. શીલ નિરપેક્ષ શ્રત અને શ્રુત નિરપેક્ષ વુિં ? શીલ શ્રેયસ્કર છે. અંતે ! શું આ એમનું કથન સત્ય છે ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति ઉ, ગૌતમ ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે. जाव-एवं पण्णवेंति, “जे ते एवमाहंसु मिच्छा થાવત્ જે આ પ્રમાણે પ્રરૂપણા કરે છે, એમનું તે વારં; ” માં TM Tોય ! આ કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે एवमाइक्खामि-जाव-एवं परुवेमि, एवं खलु કહું છું. યાવત્ પ્રરૂપણા કરું છું કે – ચાર પ્રકારના मए चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ હોય છે, જેમ કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy