SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ चरणानुयोग - २ - अज्ञ उपदेशयोग्य सूत्र २३२०-२१ उम्मुं च पासं इह मच्चिएहिं, આ મનુષ્યલોકમાં મનુષ્યોની સાથેની સ્નેહજાળથી. आरंभजीवी उभयाणुपस्सी । સદા દૂર રહેવું ! કારણ કે ગૃહસ્થ હિંસાદિ આરંભથી જીવિકા કરે છે, આ લોક અને પરલોકમાં कामेसु गिद्धा णिचयं करेंति, વિષય સુખોની લાલસા કરે છે, વિષય ભોગોમાં संसिंच्चमाणा पुणरेंति गब्भं ।। આસક્ત થઈ કર્મનું બંધન કરે છે તથા કર્મથી લિપ્ત થઈ વારંવાર જન્મ-મરણ કરે છે. अवि से हासमासज्ज, हंता णंदीति णण्णति । તે અજ્ઞાની પ્રાણી હાસ્ય-વિનોદમાં આસક્ત થઈ अलं बालस्स संगेणं, वेरं वड्ढेति अप्पणो ।। પ્રાણીઓનો વધ કરવામાં આનંદ માને છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું જોઈએ. આવા સંગથી - મા. સુ. ૧, મ. ૨, ૩. ૨, સે. ૨૨૨-૨૨૪ અન્ય આત્માઓ સાથે વેર વધે છે. बालो ही उवएस जोग्गो અજ્ઞ જ ઉપદેશને માટે લાયક છે : २३२०. उद्देसो पासगस्स णत्थि । ૨૩૨૦. તત્ત્વને સમજનાર માટે ઉપદેશની આવશ્યકતા નથી. बाले पुण णिहे कामसमणुण्णे असमितदुक्खे दुक्खी । જે અજ્ઞાની છે, કામ-ભોગોમાં આસક્ત છે, दुक्खाणमेव आवटें, अणुपरियट्टति । ભોગેચ્છા જેની શાંત થઈ નથી-તે સદા દુઃખી થઈ વિટંબણાના ચક્રમાં ભ્રમણ કરે છે. – મ. સુ. ૧, ૩, ૨, ૩. રે, સં. ૮૦ सकम्मवीरिय सरूवं સકર્મવીર્યનું સ્વરૂપ : રરર. સત્યને સુશિવવંતિ, તિવાવાય પાનું | ૨૩૨૧. કોઈ અજ્ઞાની જીવ પ્રાણીઓનો ઘાત કરવા શસ્ત્ર एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणो ।। તથા ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરે છે અને કોઈ પ્રાણી તથા ભૂતોના વિનાશક મંત્રોનું અધ્યયન કરે છે. माइणो कटु मायाओ, कामभोगे समारंभे । માયાવી પુરુષ છળકપટ કરીને કામભોગનું हंता छेत्ता पकत्तित्ता, आयसायाणुगामिणो ।। સેવન કરે છે તથા પોતાના સુખની ઈચ્છા કરનારા તે જીવો પ્રાણીઓનો ઘાત કરે છે, છેદન કરે છે અને ચીરે છે. मणसा वयसा चेव, कायसा चेव अंतसो । અસંયમી જીવ મન,વચન અને કાયાથી અશક્ત હોવા છતાં પણ આ લોક અને પરલોક એમ બન્ને आरतो परतो यावि, दुहा वि य असंजता ।। માટે પોતે પ્રાણીઓનો ઘાત કરે છે, અને બીજાઓ પાસે કરાવે છે. वेराई कुव्वती वेरी, ततो वेरेहिं रज्जती । પ્રાણીનો ઘાત કરનારા જીવ અનેક જીવોની સાથે અનેક જન્મો માટે વેર બાંધે છે, કારણ બીજા पावोवगा य आरंभा, दुक्खफासा य अंतसो ।। જન્મમાં તે જીવ તેને મારે છે. તે પ્રમાણે વૈરની પરંપરા ચાલે છે. જીવહિંસા પાપ ઉત્પન્ન કરે છે અને અંતે દુઃખ આપે છે. संपरागं णियच्छंति, अत्तदुक्कडकारिणो । સ્વયં પાપ કરનારા જીવો સાંપરાયિક કર્મ બાંધે છે રાગ અને દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની જીવો બહુ राग-दोसस्सिया बाला, पावं कुव्वंति ते बहुं ।। પાપ કરે છે. Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy