SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२४३ आलोचना अकरण फल तपाचार ३६७ तिहिं ठाणेहिं मायी मायं कटु णो ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની आलोएज्जा-जाव-तवोकम्मं णो पडिवज्जेज्जा, આલોચના કરતો નથી યાવતુ તપ કર્મનો સ્વીકાર तं जहा ४२तो नथी,भ:१. अकित्ती वा मे सिया, (१) भारी भीति थशे.. २. अवण्णे वा मे सिया, (२) भारी सववाह (निंह) थशे. ३. अविणए वा मे सिया । (3) मा सविनय (अपमान) थशे. तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની जाव-तवोकम्मं णो पडिवज्जेज्जा. तं जहा- ' આલોચના કરતો નથી યાવતુ તપ કર્મનો સ્વીકાર २तो नथी, भ3१. कित्ती वा मे परिहाइस्सइ, (१) भारी त ओछी थ६४. २. जसे वा मे परिहाइस्सइ, (२) भारो यशोछो थशे. ३. पूयासक्कारे वा मे परिहाइस्सइ ।१ (3) भा२i -A२ ओ७i थ६ ४. __ -ठाणं. अ. ३, उ. ३, सु. १७६ आलोयणा अकरण फलं આલોચના ન કરવાનું ફળ : २२४३. मायी णं मायं कटु अणालोइय-अपडिक्कते २२४3. ओ मायावी माया न तेनी भादोयना कालमासे कालं किच्चा अण्णतरेस देवलोगेस પ્રતિક્રમણ કર્યા વગર જ કાળ-માસમાં કાળ કરીને देवत्ताए उववत्तारो भवति, तं जहा- णो महिड्ढि કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. પરંતુ તે एस-जाव-णो चिरद्वितिएस से णं तत्थ देवे भवइ. મહાદ્ધિવાળા યાવતું દીર્ઘસ્થિતિવાળા દેવલોકમાં णो महिड्ढिए-जाव-णो चिरविइए । ઉત્પન્ન થતો નથી. તે દેવ થાય છે. પરંતુ મહાદ્ધિવાળો યાવતું દીર્ઘસ્થિતિવાળો દેવા थती नथी. जावि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति, દેવલોકમાં તેની જે બાહ્ય અને આત્યંતર सावि य णं णो आढाति, णो परिजाणाति, णो પરિષદ હોય છે, તે પણ તેને માન આપતી નથી, महरिहेणं आसणेणं उवणिमंतेति, भासं पि य से સ્વામી રૂપે પણ માનતી નથી અને મહાન વ્યક્તિને भासमाणस्स-जाब-चत्तारि पंचदेवा अणुत्ता चेव યોગ્ય આસન પર બેસવા માટે નિમંત્રણ કરતી अब्भुट्टेति “मा बहुं देवे ! भासउ भासउ ।” નથી. જ્યારે તે ભાષણ પ્રારંભ કરે છે, ત્યારે ચાર, પાંચ દેવ કહ્યા વગર ઊભા થઈ કહે છે, કે "हे हेव ! बहुजोरशो नाडं, बहुजोरशो नहिं." से णं ततो देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ફરી તે દેવ આયુક્ષય,ભવક્ષય અને સ્થિતિક્ષય ठितिक्खएणं, अणंतरं चयं चइत्ता इहेव माणुस्सए અનન્તર દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય ભવમાં भवे जाई इमाई कुलाई भवंति, तं जहा- अंतकुलाणि भावी मंतण, प्रांत, तु७११, हरिद्रण, वा, पंतकुलाणि वा, तुच्छकुलाणि वा, दरिद्दकुलाणि ભિક્ષુકુળ, કૃપણકુળ અથવા એવા પ્રકારના બીજા નીચકુળમાં મનુષ્ય રૂપમાં ઉત્પન્ન થાય છે. वा, भिक्खागकुलाणि वा, किवणकुलाणि वा, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाति । १. ठाणं. अ. ८, सु. ५९७ (क) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy