SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ चरणानुयोग-२ बालमरण-पंडितमरण फल सूत्र १९३८-३९ तेसिं सोच्चा सपुज्जाणं, संजयाणं वुसीमओ । સપુરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય સંયમી न संतसन्ति मरणन्ते, सीलवन्ता बहुस्सुया ।। આત્માઓનું આ પ્રકારનું વર્ણન સાંભળીને શીલવાન અને બહુશ્રુત જીવ મરણ સમયે દુ:ખનો અનુભવ કરતો નથી. तुलिया विसेसमादाय, दया-धम्मस्स खन्तिए । મેધાવી સાધક બાળ મરણ અને પંડિત મરણની તુલના विप्पसीएज्ज मेहावी, तहा-भएणं अप्पणा ।। કરીને ઉત્તમ પ્રકારના સકામ મરણને ઈચ્છે તથા મરણ –૩૪. સ. ૧, . ર૬–૨૦ સમયે દયા તથા ક્ષમા ધર્મને અંગીકાર કરી પ્રસન્ન રહે. बालमरण-पंडियमरण फलं બાળમરણ અને પંડિતમરણનું ફળ: ૨૨૨૮. રુન્દ્રધુમfમોટi fધ્વસિય મદમસુદં ર | ૧૯૩૮, ૧. કાંદÍ, ૨. આભિયોગી, ૩. કિલ્વિષિકી, ૪. મોહી एयाओ दुग्गईओ, मरणम्मि विराहिया होन्ति ।।। અને ૫. આસુરી. આ પાંચ ભાવનાઓ દુર્ગતિ કરનાર છે. મૃત્યુ સમયે તે સંયમની વિરાધના કરે છે. मिच्छादसणरत्ता, सन्नियाणा हु हिंसगा । જે મરતી વખતે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, इय जे मरन्ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ।। નિદાનયુક્ત અને હિંસક દશામાં જે મરે છે તેમને બોધિ બહુ દુર્લભ છે. सम्मइंसणरत्ता अनियाणा सुक्कलेसमोगाढा । જે સમ્યફ દર્શનમાં અનુરક્ત છે, નિદાનરહિત છે અને इय जे मरन्ति जीवा, सुलहा तेसिं भवे बोही ।। શુક્લ લેગ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે એવા જીવને મરતાં સમયે બોધિ સુલભ હોય છે. मिच्छादसणरत्ता सनियाणा कण्हलेसमोगाढा । જે મરતાં સમયે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન इय जे मरन्ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ।। સહિત છે અને કૃષ્ણ લેશ્યામાં અવગાઢ છે એવા જીવને બોધિ બહુ દુર્લભ છે. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेन्ति भावेणं । જે જિન વચનમાં અનુરક્ત છે, જે જિન વચનોનું अमला असंकिलिट्ठा, ते होन्ति परित्तसंसारी ।। ભાવપૂર્વક આચરણ કરે છે, તે નિર્મળ અને અસંમ્પિષ્ટ -૩૪. . ૩૬, . ર૬-ર૬૦ થઈને પરિત સંસારી અર્થાત્ અલ્પ જન્મ-મરણવાળો બને છે. जिणाणुमयं वेहाणस बालमरणं વિતરાગ સંમત વેહાનસ બાળ મરણ : ૨૨૩૧. નન્સ ને ઉપ+વુક્ષ પર્વ મવડ પુકી ઉચું મહરિ, ૧૯૩૯. જે ભિક્ષુને એવું લાગે કે હું અનુકૂળ પરિષહોથી આક્રાન્ત नालहमंसि सीतफासं अहियासेत्तए से वसुमं થઈ ગયો છું અને હું એને સહન કરવામાં અસમર્થ છું. सव्वसमण्णागतपण्णाणेणं अप्पाणेणं केइ अकरणयाए (આમ) પ્રજ્ઞાવાનું ત્યાગી જો અબ્રહ્મચર્યરૂપ, અકૃત્ય માટે તત્પર બને તો તે તપસ્વી ભિક્ષુ માટે એ જ યોગ્ય आउट्टे तवस्सिणो हु तं सेयं जमेगे विहमादिए । છે કે ફાંસીના માંચડે ચડી જવું સ્વીકાર કરે પણ દુરાચારનું સેવન ન કરે. तत्थावि तस्स कालपरियाए, से वि तत्थ એવું કરવાથી તેનું મરણ થઈ શકે છે અને તેનું મૃત્યુ वियंतिकारए । પણ મોહકર્મનો અંત કરનારું બને છે. इच्चेतं विमोहायतणं हियं सुहं खमं हिस्सेसयं આ પ્રમાણે મોહથી મુક્ત કરાવનારું મરણ ભિક્ષુ માટે आणुगामियं । હિતકારી, સુખકારી કર્મક્ષયના સામર્થ્યવાળું કલ્યાણકારી તથા પરલોકમાં સાથે આવનારું બને છે. -મા. સુ. ૨, પ્ર. ૮, ૩. ૪, મુ. ર4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy