SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१६५-६६ एकान्त शयनासन सेवन स्वरूप तपाचार ३१५ उ. वयजोगपडिसलीणया तिविहा पण्णत्ता, तं जहा ઉ. વચનયોગ-પ્રતિસલીનતા ત્રણ પ્રકારની કહી છે, જેમ કે – १. अकुसलवयणिरोहो वा, ૧. અશુભ વચનનો નિરોધ કરવો. २. कुसलवयउदीरणं वा, ૨. સદ્-વચનનો અભ્યાસ કરવો. ___३. वइए वा एगत्तीभावकरणं । ૩. મૌન રહેવું. से तं वयजोगपडिसलीणया । તેને વચનયોગ-પ્રતિસંલીનતા કહેવાય છે. प. से किं तं कायजोगपडिसंलीणया ? પ્ર. કાયયોગ પ્રતિસંલીનતા શું છે? उ. कायजोगपडिसंलीणया ज णं सुसमाहिय पसंत ઉ. હાથ, પગ આદિ સુયોગ્ય રીતે શાંત કરીને તથા ___ साहरिय माणियाए कुम्मो इव गुत्तिदिए સંકોચીને કાચબાની જેમ ઈન્દ્રિયોનું ગોપન કરી अल्लीणे पल्लीणे चिट्ठइ। સારાયે શરીરને સંવૃત્ત કરી સુસ્થિર થવું તે કાયયોગ-પ્રતિસલીનતા છે. से तं कायजोगपडिसलीणया । આ કાયયોગ-પ્રતિસંલીનતા કહેવાય છે. से तं जोगपडिलीणया । આ યોગ-પ્રતિસંલીનતા છે. - વિ. સ. ર૬, ૩. ૭, સુ. ર૪-૨૨૧ विवित्त-सयणासण-सेवणया सरूवं એકાંત શયનાસનનાં સેવનનું સ્વરૂપ : ર૬. અન્તિમMવ, સ્થી - પણુવિજ્ઞ| ૨૧૬૫. જ્યાં કોઈની અવર-જવર ન હોય એવા એકાંત सयणासणसेवणया, विवित्तसयणासणं ।।। સ્થાનમાં તથા સ્ત્રી, પશુ આદિથી રહિત શયને તથા આસનનું સેવન કરવું તે વિવિક્ત શયનાસન તપ છે. - ૩૪. ઝ. ૩૦, ૪. ૨૮ प. से किं तं विवित्तसयणासण सेवणया ? પ્ર. વિવિક્ત શયનાસન સેવન શું છે? उ. विवित्त-सयणासण-सेवणया जं णं आरामेसु ઉ. ઉદ્યાન,બગીચો, પુષ્પ ફળ સહિત બગીચો, वा, उज्जाणेसु वा, देवकुलेसु वा, सहासु वा, દેવસ્થાન, સભાસ્થાન, પરબ, કય-વિક્રય યોગ્ય पवासु वा, पणियगिहेसु वा, पणियसालासु वा, વસ્તુઓ રાખવાનાં સ્થાનો, ક્રય-વિક્રય યોગ્ય વસ્તુઓ રાખવાની શાળાઓ, એવા સ્થાનો જે इत्थी-पसु-पंडगसंसत्त-विरहियासु वसहीसु સ્ત્રી, પશુ તથા નપુંસક રહિત હોય તેમાં પ્રાસુક फासुएसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारगं એષણીય પીઠ, ફલક, શય્યા- સંસ્કારક પ્રાપ્ત કરી उवसंपज्जित्ताणं विहरइ । વિચરવું વિવિક્ત શયનાસન સેવન કહેવાય છે. से तं पडिसलीणया । આ પ્રતિસલીનતા કહેવાય છે. સે તે વદિ તવે | – વિ. સ. ર૬, ૩. ૭, સુ. ર૨૬ આ બાહ્યતાનું વર્ણન પૂરું થયું. विवित्तसयणासण सेवणया फलं વિવિક્ત શયનાસન સેવનનું ફળ : ર૬૬. પૂ. વિવિત્ત સયસથU મત્તે ! નીવે $િ ૨૧૬૬. પ્ર. ભંતે! વિવિક્ત શયનાસનનાં સેવનથી જીવ નાયડુ ? શું પ્રાપ્ત કરે છે ? उ. विवित्त सयणासणयाए णं चरित्तगुत्तिं जणयइ, વિવિક્ત શયનાસનનાં સેવનથી તે ચારિત્રની चरित्त गुत्ते य णं जीवे विवित्ताहारे, दढचरित्ते રક્ષા કરે છે. ચારિત્રની સુરક્ષા કરનાર જીવ एगंतरए मोक्खभाव पडिवन्ने अट्ठविह પૌષ્ટિક આહારનો પરિત્યાગ કરે છે અને દઢ ચારિત્રવાન એકાંતમાં રત, અંતઃકરણ દ્વારા कम्मगंठिं निज्जरेइ । મોક્ષ સાધનમાં લાગેલો હોવાથી તે આઠ - ૩૪. મ. ર૬, સુ. ૨૩ પ્રકારનાં કર્મોની ગ્રંથિને તોડે છે. 8. ઉવ. સં. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy