SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ चरणानुयोग-२ क्रियास्थान जं पि जाणे इतो पुव्वं, किच्चाकिच्चं बहु जढं । तं वंता ताणि सेविज्जा, जेहिं आयारवं सिया ।। आयार-गुत्ती सुद्धप्पा, धम्मे ठिच्चा अणुत्तरे । ततो वमे सए दोसे, विसमासीविसो जहा ।। सूत्र १९६२ ભિક્ષુ પૂર્વે કરેલા પોતાના કૃત્યાકૃત્યોને જાણી તેનો સંપૂર્ણ પરિત્યાગ કરે અને સંયમસ્થાનોનું સેવન કરે જેથી તે આચારવાનું બને. જે ભિક્ષુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે, શુદ્ધાત્મા છે અને અનુત્તર ધર્મમાં સ્થિત છે, તે તેવી રીતે પોતાના દોષોનો ત્યાગ કરી દે જેવી રીતે આશિવિષ સર્પ વિષનું વમન કરી દે છે. આ પ્રમાણે દોષોનો પરિત્યાગ કરી શુદ્ધાત્મા ધર્માર્થી ભિક્ષુ મોક્ષના સ્વરૂપને જાણી આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં સુગતિ પ્રાપ્ત કરે છે. જે દઢ પરાક્રમી શૂરવીર ભિક્ષુ સર્વ સ્થાનોને જાણી એ મોહ બંધનના કારણોનો ત્યાગ કરી દે છે તે જન્મ મરણનું અતિક્રમણ કરી દે છે અર્થાતુ સંસારથી મુક્ત થાય છે. सुचत्त-दोसे सुद्धप्पा, धम्मट्ठी विदितायरे । इहेव लभते कित्ति, पेच्चा य सुगति वरे ।। एवं अभिसमागम्म, सूरा दढ परक्कमा । सव्व-मोह-विणिमुक्का, जाइ-मरणमतिच्छिया ।।' -સા. રુ. ૬, II. ૨-૨૬ ક્રિયા સ્થાન - ૯ x 3 j 5 S तेरस किरिया ठाणा તેર ક્રિયા સ્થાન : १९६२. तेरस किरिया ठाणा पण्णत्ता, तं जहा ૧૯૬૨. તેર ક્રિયા સ્થાન કહ્યાં છે, યથા - ૨. ગાડે, ૧. સપ્રયોજન હિંસા, ૨. ગળફાડે, ૨. નિપ્રયોજન હિંસા, ૩. હિંસાવંડે, ૩. સંકલ્પયુક્ત હિંસા, अकम्हादंडे, ૪. અચાનક થનારી હિંસા, दिट्ठिविप्परिआसिआदंडे ૫. મતિભ્રમથી થનારી હિંસા, मुसावायवत्तिए, ૬. મૃષાવાદના નિમિત્તે થતી ક્રિયા. अदिण्णादाणवत्तिए, ૭. અદત્તાદાનના નિમિત્તે થતી ક્રિયા, अज्झथिए, ૮, બાહ્ય નિમિત્ત વગર પોતાના મનથી ઉત્પન્ન થતી ક્રિયા, ૧. માણત્તા , ૯. અભિમાન નિમિત્તે થતી ક્રિયા, मित्तदोसवत्तिए, ૧૦.મિત્ર પ્રત્યે અપ્રિય ભાવ નિમિત્તે થતી ક્રિયા, ૨૭. માથાવત્ત, ૧૧.માયાના નિમિત્તે થતી ક્રિયા, ૧૨. ટીમવત્તા , ૧૨.લોભના નિમિત્તે થતી ક્રિયા, १३. ईरियावहिए, नाम तेरसमे ।२ ૧૩.કષાય રહિત યોગના નિમિત્તે થતી ક્રિયા, -સમ, સમ, ૨૩, મુ. ૬ ૧. () સમ. સમ, રે, મુ. (g) દશા શ્રુતસ્કંધ અને સમવાયાંગ સૂત્રમાં સરખું વર્ણન છે. પરંતુ બીજા સ્થાનથી પાંચમાં સ્થાન સુધી ચાર સ્થાનોના ક્રમમાં અન્તર છે. જે લિપિદોષજન્ય જણાય છે. તેમાં અંતર આ પ્રમાણે છે. સમવાયાંગમાં દશાશ્રુતસ્કંધમાં (૧) શ્વાસ રોકીને મારવું ત્રણ છે બે છે. (૨) ધુમાડા આદિથી મારવું ચાર છે ત્રણ છે. (૩) માથું ચીરીને મારવું પાંચ છે ચાર છે. (૪) માથે ભીનું ચામડું બાંધીને મારવું બીજું છે પાંચ છે. બાકી બધાનો ક્રમ સરખો છે. ૨. સૂય, મુ. ૨, એ. ૨, મુ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy