________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) જ્ઞાનગુણ અરૂપી છે, તેનું આચ્છાદન થાય છે. તથા ચક્ષુની અંદર ગોલકમાં અસંખ્ય પ્રદેશ આત્માના છે. તે પ્રદેશમાં ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષપશમ યોગે ચક્ષુદર્શન ગુણ આમાને છે, તે પણ તે ગુણનું આવરણ–પડલ વિગેરે પુદ્ગલ પર્યાથી થાય છે. માટે અનેક દ્રષ્ટાંતથી સિદ્ધ થાય છે કે આત્મગુણનું આચ્છાદન પુદગલ સ્કન્ધાથી થાય છે, તથા તેમજ ક્ષપશમભાવીય મતિજ્ઞાનને વિકાસ બ્રાહ્મી વિગેરે ઔષધિના ભક્ષણથી થાય છે. ક્ષપશમભાવિજ્ઞાનમાં પુદ્દગલ સ્કંધ કથંચિત નિમિત્ત કારણરૂપે ઉપકારક પણ થાય છે. પુદ્ગલ દ્રવ્ય સક્રિય છે, તેથી પરિમાણુઓ એક સ્થાનેથી અન્ય સ્થાને ગમન કર્યા કરે છે. યુગ લદ્રવ્યના ગે આત્મા પણ એક ગતિમાંથી અન્યગતિમાં જઈ શકે છે, પુદ્ગલ સ્કંધે અનેકરૂપે પરિણમેલા દ્રષ્ટિગોચર થાય છે, પૃથ્વીકાય; અપકાય; વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાયરૂપે પણ પુદ્ગલ સ્કધાજ પરિણમ્યા છે. તુ વંતી સ્ત્રીના શરીરની છાયાના પુદગલોથી અડદના પાપડ ફાટી જાય છે, તેથી સમજાય છે કે છાયાના પુદ્ગલમાં પણ ઘણું શક્તિ રહી છે. જે લોકે છાયાનાં પુદ્ગલે નથી માનતા તેઓના આ દષ્ટાંત વિચારી જોતાં મનાશે. સ્ત્રીના આસને બ્રહ્મચારી પુરૂષે બે ઘી પછી બેસવું, તેનું કારણ પણ એ છે કે જે સ્થાને સ્ત્રી બેઠી હોય છે, તે સ્થાને વિષયનાં
For Private And Personal Use Only