Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi
Catalog link: https://jainqq.org/explore/004528/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बच्चमा भांसा (तत्वार्थसूत्र) 2804.. அதில் தம SCOO -સુનંદાબહેન વાહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વમીમાંસા (તત્ત્વાર્થ સૂત્ર) સંપાદક : સુનંદાબહેન વોહોરા नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. સુવાક્ય તમે વાંચો બીજાને વાંચવાની પ્રેરણા કરજો. જેમ હંસની પ્રકૃતિમાં એ ગુણ છે કે દૂધ પાણી મિશ્ર હોવા છતાં દૂધને જ ગ્રહણ કરે. લેશ પણ પાણીને ગ્રહણ ન કરે તેમ સમ્યગ્દૃષ્ટિ આત્મા પ્રત્યેક દેહમાં નિશ્ચયરૂપે આત્મદેવને જ ગ્રહણ કરે પરભાવને લેશ પણ ગ્રહણ ન કરે. જે પ્રાણી કષાયના આતાપથી તપેલા છે. ઇન્દ્રિયોના વિષયરૂપી રોગથી પીડિત છે. ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગથી દુ:ખી છે તે સર્વને માટે સમ્યગ્દર્શન પરમહિતકારી ઔષધ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : લીનાબહેન તથા અશોકભાઈ ચોક્સી સંપાદક : સુનંદાબહેન વોહોરા ] સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૭ ફોન : ૪૩૭૯૫૪ સમય ૫ થી ૭ દક્ષા નિરંજન મહેતા ૩૯ માણેકબાગ સોસાયટી પ્રાપ્તિસ્થાન : કંચનદીપ ફ્લેટની સામે સુરેન્દ્ર મંગળદાસ રોડ-૩૮૦૦૦૧૫ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬ થી ૮ લેસર ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૧ પ્રથમ આવૃત્તિ પ્રત ૨૦૦૦ પ્રકાશન વર્ષ વીર સંવત ૨૫૨૧, મહાસુદ વસંત પંચમી, વિ.સં. ૨૦૫૧ D શ્રી કુમારભાઈ ભિમાણી ૧૩/૩૯ એમ. જે. કમ્પાઉન્ડ બીજો ભોઈવાડી, મુંબઈ-૨ ફોન : ૩૭૫૭૦૧૩ સાંજે ૩ થી ૭ [] લીનાબહેન તથા અશોકભાઈ ચોક્સી 4156 Marłwood Dvivc West Bloom field Michigon 48323. US.A. Tel. 810-682-6244 મુખપૃષ્ઠ ચિત્ર : જયેન્દ્ર પંચોલી મક : ભગવતી ઓફસેટ ૧૨/સી, બંસીધર મીલકંપાઉન્ડ બારડોલપુરા, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ * - - * મારા તમામ જાતના ww WADOMOMAANDAMANOoppen નમ્ર નિવેદન પૂજ્યપાદ આચાર્યશ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થસૂત્ર આદરણિય ગ્રંથ છે. જૈન ધર્માવલંબી બધી જ આમ્નાયને જેમ પૂ. ઉમાસ્વાતિ આચાર્ય શ્રદ્ધેય છે, તેમ આ ગ્રંથ પણ માન્ય છે એમ ધારણા છે. આ ગ્રંથનું રહસ્ય એટલું વિશાળ છે કે તેના પર સંસ્કૃતમાં ઘણી ટીકાઓ લખાઈ છે. તેથી એમ જણાય છે કે તેઓની શાનદૃષ્ટિ વિશદ શુદ્ધ અને તટસ્થ હશે. લેખનનો કોઈ પ્રકાર એવો નથી જે અન્યોન્ય આમ્નાયમાં કંઈ ભેદ ઊભો કરે. આવી સૂત્રતા આજ સુધી જળવાઈ છે, તે દરેક આમ્નાય માટે પ્રશંસનીય છે. વળી પ્રસ્તુત ગ્રંથનું વિવેચન અને સંપાદન ગુજરાતી ભાષામાં સરળ રીતે અનેક ગ્રંથોનું સંશોધન કરી, ભારે પરિશ્રમ ઉઠાવી અભ્યાસીઓના હિતાર્થે પૂ. પંડિત સુખલાલજીએ તત્વાર્થસૂત્ર સને સંવત ૨૦૩રમાં અને પૂ. મુનિશ્રી રાજશેખર વિજયજીએ તત્વાર્થાધિગમ સૂત્રની સને ૧૯૭૫માં રચના કરી અભ્યાસીઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારા ખ્યાલ પ્રમાણે આ બે ગ્રંથ સિવાય સરળતાથી સમજી શકાય તેવો ગુજરાતી ભાષામાં તત્વાર્થસૂત્ર ગ્રંથ ઉપલબ્ધ નથી કે જેમાં જૈનદર્શન માટે વિશદ દૃષ્ટિ પ્રાપ્ત થાય. આવા ઉત્તમ ગ્રંથનું સંપાદન કરવાની પ્રેરણા થવાનું નિમિત્ત સત્સંગી બહેનો સાથે અભ્યાસ કરતા થયેલી અંતઃસ્કૂરણા છે. તેની સાથે પૂરાણી મૃતિ તાજી થઈ. લગભગ ૧૯૫૮માં આ ગ્રંથના અભ્યાસની ભાવના થઈ હતી. તે સમયે સ્વ. પૂ. પંડિતવર્ય સુખલાલજીના સાન્નિધ્યનો યોગ મળતો હતો. આથી તત્વાર્થસૂત્રની સળંગ વાચનાનો લાભ તેમની પાસેથી મળ્યો. ત્યાર પછી લગભગ ત્રીસેક વર્ષ બાદ પંડિત ધીરજલાલ મહેતાનો જ્યારે યોગ મળતો, ત્યારે તત્વાર્થાધિગમ સૂત્રના અભ્યાસનો અલ્પ લાભ મળ્યો હતો. ખાસ કરીને એમ લાગ્યું કે જૈન દર્શનનું ઘણું હાર્દ આ ગ્રંથમાં ગર્ભિત થયેલું છે. અધ્યાયોમાં આવતા વિવિધ વિષયો દ્વારા સંસારયાત્રાની વિચિત્રતા, wwwwwwwwwwwwwwww PWWOWOWOWOWOWww અને અનામત નાના કારતકળા નાતક .. Page #5 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWWWWWWWWWWWWWW જીવના જન્મના પ્રકારો અને કર્મ બંધના કારણો જાણવા મળે છે. જીવ, સંસારી મટી સિદ્ધ થઈ શકે છે. તે સંવર, નિર્જરા અને મોક્ષ તત્વથી સમજાય છે. પૂજ્યપાદ આચાર્યશ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થ સૂત્ર ગ્રંથ અનેકવિધ શાસ્ત્રોનું દોહન છે. આચાર્યશ્રીની સૂત્ર શૈલી અદ્ભુત છે. નાના સરખા શ્લોક-સૂત્રનું હાર્દ એટલું વિશદ છે કે તેના પર અધિકારી લેખક વિશાળ વિવચન કરી, તેમાંથી ગૂઢાર્થ તારવી શક્યા છે. વળી આ ગ્રંથનો મહિમા પણ અદ્ભુત છે કે જેના પર અનેક વિદ્વજનોએ ટીકાઓની રચના કરી છે. જેમાં જૈન દર્શનના મૂળભુત સિદ્ધાંતોનું સમાધાન થાય છે. આચાર્યશ્રીએ મોક્ષને જ મંગળરૂપ રાખીને કોઈ અન્ય સૂત્રનો મંગળ માટે આધાર ન લેતા મક્ષમાર્ગને મંગળરૂપે નિરૂપણ કરીને પ્રથમ અધ્યાયમાં દર્શાવ્યું છે કે : સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. જેમાં છ દ્રવ્યોનું નિરૂપણ છે. કરણાનુયોગનો કર્મના સિદ્ધાંત વગેરેમાં સમાવેશ છે. ચરણાનુયોગને સાધુધર્મના સમિતિ, ગુમિ વગેરે આચારો દર્શાવીને અને શ્રાવકો માટે બાર વ્રતાદિ દર્શાવીને ત્રણે અનુયોગનું મહાન સંકલન કર્યું છે. સામાન્ય જીવો માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ ગહન અને ગંભીર છે. ગુરુગમે જીવને તેનું બોધરૂપ પરિણમન સંભવિત છે.જે પરિણમન દ્રવ્યાનુયોગને ચિંતનરૂપે ગ્રહણ કરે છે. એ ચિંતનની સૂક્ષ્મતાથી ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી યોગ્ય કાળાદિ પ્રાપ્ત થતાં જીવ સંયમ સહિત અધ્યાત્મ માર્ગે આગળ વધી શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. તેના મૂળમાં તત્વરૂપ દ્રવ્યાનુયોગનો અભ્યાસ છે. અર્થાતુ આ ગ્રંથનો અભ્યાસ સાધક જીવો માટે પરંપરાએ મનન, ચિંતન અને નિદિધ્યાસન દ્વારા મોક્ષના હેતુભૂત છે. આવી ભાવનાના ઉલ્લાસને કારણે પ્રસ્તુત ગ્રંથનું સંકલન કરવાની ફુરણા થઈ તે દેવગુરુકૃપામૃત છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અને કામ કરનારા ખાસ કરીને આ ગ્રંથ રચનાએ તો માત્ર સંકલન છે. તેમાં સ્વતંત્રપણે કશું જ લખ્યું નથી. આ ગ્રંથના અભ્યાસ દ્વારા જે ચિંતનમાંઆવ્યું, તેને દરેકઅધ્યાય પાછળ તત્વદોહન તરીકે આલેખ્યું છે. તે સ્વતંત્ર લેખન છતાં પણ તે તાત્વિક શાસ્ત્રોના અભ્યાસમાંથી મળેલો બોધનો સારસંચય છે. પંડિત શ્રી સુખલાલજી રચિત તત્વાર્થસૂત્ર હાલ ઉપલબ્ધ નથી. પૂ. મુનિશ્રી રાજશેખરનું તત્વાર્થાધિગમ સૂત્ર ઉપલબ્ધ હોય છે. છતાં ગ્રંથ લેખનની ભાવના અને સ્કૂરણા એ સ્વાધ્યાયરૂપ તપ હોવાથી સહેજે આ લેખન કર્યું છે. નવા અભ્યાસીઓ સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે તેમાં થોડા ફેરફાર કર્યા છે. ક્યાંક નોંધ મૂકી છે. ગુજરાતી લિપીમાં સરળતા રહે તે માટે દરેક સૂત્રની નીચે ગુજરાતી લીપીમાં સૂત્રની રચના કરી છે. ત્યાર પછી સંધિ છૂટી પાડી છે. સળંગ સૂત્રની રચના અધ્યાયના પ્રારંભમાં કરી છે. જેથી અભ્યાસીઓને કંઠસ્થ કરવામાં સરળતા રહે. વળી અપરિચિત કે પારિભાષિક શબ્દોના અર્થ તે તે શબ્દની સાથે જ મૂકવાનો પ્રયાસ કર્યો છે જેથી અભ્યાસ વખતે વિશેષ સરળતા રહે. અંતમાં ગ્રંથરચના સ્વના અભ્યાસ માટે કરવામાટે તથા અભ્યાસીઓ સરળતા અને ઉલ્લાસપૂર્વક અભ્યાસ કરે તે આશયથી કરી છે. અલ્પતાને કારણે તેમાં ક્ષતિઓ રહી જવા સંભવ છે. તે માટે વિદ્વજનોને વિનંતી કે તેઓ ઉદારતાપૂર્વક તેની સુધારણા કરે અને સૂચવે, વળી તે ક્ષતિ માટે ક્ષમાપનાનો સ્વીકાર કરે. જોકે આ ગ્રંથલેખનને પંડિતવર્ય શ્રી ધીરજલાલે તપાસી આપ્યો છે. તેમનું યોગ્ય માર્ગદર્શન ઉપયોગી બન્યું છે. તેથી કંઈ નિશ્ચિતતા અનુભવું છું. તમારા વરદહસ્તમાં આ ગ્રંથ આવે ત્યારે તેને આવકારશો. અભ્યાસ કરશો અને અન્યને પણ પ્રેરણા આપશો તેવી અપેક્ષા છે. વિનીત સુનંદાબહેન Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ આધાર પ્રસ્તુત ગ્રંથલેખનમાં નીચેના ગ્રંથોનો આધાર લીધો છે. તે માટે પરોક્ષપણે અને પ્રત્યક્ષપણે સૌનો આભાર માનું છું. (૧) સ્વ. પૂ. પંડિતજી સુખલાલજી રચિત તત્વાર્થસૂત્ર. (૨) પૂ. શ્રી રાજશેખર વિજયજી રચિત તત્વાર્થાધિગમ સૂત્ર (૩) નવતત્ત્વ સાથે (૪) પંડિત શ્રી ધીરજલાલ મેહતા જેમણે ગ્રંથનું અવલોકન કરી સૂત્ર રચના, આદિમાં સહયોગ આપ્યો છે. આભાર mwanae પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં મૂળ અમદાવાદના સત્સંગી મિત્રો હાલ અમેરીકામાં મીશીગન સ્ટેટમાં ડેટ્રોઈટમાં વસતા લીના ચોક્સી અને અશોકભાઈ ચોક્સીના અર્થસહયોગ બદલ આભાર માનું છું. તેઓ બંને પરદેશમાં રહીને પણ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને અન્યને કરાવે છે. તે પ્રશંસનીય છે. છેલ્લા પાંચ વર્ષથી તેમના નિવાસે સ્વાધ્યાય શાસ્ત્ર વાચનનો પ્રસંગ ગોઠવાય છે. તેમાં તેમની ભાવના હોય છે કે કોઈ સરળતાથી સમજાય તેવું ગ્રંથ પ્રકાશન થાય. અને તે માટે તેમનો સહયોગ પણ તેઓ આપે છે. આ અગાઉ મુક્તિબીજ (સમ્યગદર્શન) લેખનમાં પણ તેમણે જ અનુરોધ કર્યો હતો. આ ગ્રંથમાં પણ તેમણે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે. તે બદલ આભારી છું. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પિતાશ્રી ભીખાભાઈ પુરૂષોત્તમદાસ ચોકસી જન્મ તા. ૧૨-૧૦-૧૮૯૨ સ્વર્ગવાસ તા. ૨૩-૨-૧૯૭૫ પૂજય માતુશ્રી ચંદ્રાવતીબેન ભીખાભાઈ ચોકસી જન્મ ૧૯૧૫ સ્વર્ગવાસ ૩-૧૦-૭૯ AAAA Lainelibra.org Jain G amma Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનાર્થે વિ.સં. ૨૫૨૦ના પર્વાધિરાજ પર્યુષણની આરાધના નિમિત્તે દેવગુરુકૃપાએ કુણાલે આઠ ઉપવાસની અને ચી. અનુજે અગ્યાર ઉપવાસની આરાધના કરી હતી. તેના અનુમોદનાર્થે પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરવાની તક મળી તે માટે અમે આનંદ અનુભવીએ છીએ. વળી પર્વપર્યુષણ નિમિત્તે પર્યુષણની આરાધના કરાવવા તથા પ્રવચન માટે અમદાવાદથી આદરણીય શ્રી સુનંદાબેન પધાર્યા હતા. તેમની નિશ્રામાં મને (અશોક) અટાઈ તપની આરાધના કરવાની ઉત્તમ તક મળી હતી. વળી પ્રસંગોપાત તેમના લખેલા પ્રસ્તુત ગ્રંથનું યોગદાન કરવાની અમને જે તક મળી તે માટે તેમનો આભાર માનીએ છીએ. શ્રધ્ધાંજલિ સવિશેષ સ્વર્ગસ્થ પિતાશ્રી અને માતુશ્રી કે જેમના દ્વારા મળેલા સુસંસ્કારોથી અમે આજે પણ અમારા જીવનને યથાશક્તિ પરમાર્થ માર્ગે લઈ જવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેમના ઉપકારવશ પ્રસ્તુત ગ્રંથ શ્રધ્ધાંજલિરૂપે પ્રકાશિત કરી અને ધન્યતા અનુભવીએ છીએ. 4156, Martwood Dr. લીના અશોક ચોક્સી West Bloom field Michigon-48323 U.S.A. તથા પરિવાર જન્મ જરા ને મૃત્યુ, મુખ દુઃખના હેતુ કારણ તેના બે કહ્યા રાગદ્વેષ અણહેતુ Jain LJUDITORIO Tortve resun USA OMW sauranarellaneous Page #10 -------------------------------------------------------------------------- ________________ .. .... . . . . . . . ... .. ગ્રંથસૂચિ અનુક્રમ (કૌંસમાં આપેલા આંકડા સૂત્ર સંખ્યા દર્શાવે છે.) : અધ્યાય-૧ પૃષ્ઠ-૧ | નરકમાં વેદના (૪-૫) મોક્ષમાર્ગ : (૧) | આયુષ્યની સ્થિતિ () મોક્ષ માર્ગના સાધનો તિચ્છલોક-મધ્યલોક' (૭-૧૪) સમ્યગદર્શનનું લક્ષણ મનુષ્યના ભેદો-કર્મભૂમિ (૧૫-૧૬) સમ્યગદર્શનની ઉત્પત્તિના પ્રકારો (૩) મનુષ્ય તથા તિર્યંચનો સમ્યકત્વના ભેદો આયુષ્યકાળ (૧૭-૧૮) જીવાદિતત્ત્વો 2 અધ્યાય-૪ પૃષ્ઠ-૧૦૫ નિક્ષેપ-પ્રમાણ તથા નય (પ-૮) | દેવોના ભેદો-લેસ્યા (૧-૨) પાંચ જ્ઞાનના પ્રકારો (૧૯૩૩) | દેવોના અવાંતર ભેદો (૩-૨૦) પાંચ નયનોનું નિરૂપણ (૩૪-૩૫) | દેવોની ઉપરની સ્થિતિ (૨૧-૨૨) અધ્યાય-૨ પૃષ્ઠ-૪૫ ( હિનતા-લેશ્યા (૨૨-૨૩) ઔપશમિકાદિ પાંચ ભાવો (૧-૭) કલ્પની અવધિ (૨૪) જીવનું લક્ષણ ઉપયોગ, ભેદો (૮-૯) } લોકાંતિક દેવો જીવના ભેદો (૧-૧૪). અનુત્તર વિમાનના દેવો (૨૭) ઈન્દ્રિયોના ભેદો (૧૫-૨૨) તિર્યંચ સંજ્ઞાવાળા પ્રાણીઓ (૨૮). ઈન્દ્રિયો પ્રમાણે જીવોના દેવોના આયુષ્યની સ્થિતિ (૨૯-૫૩) પ્રકાર (૨૩-૨૫) | - અધ્યાય-૫ પૃષ્ઠ-૧૪૦ વિગ્રહ ગતિમાં યોગ (૨૦-૩૧) અજીવતત્ત્વના ભેદો, લક્ષણો (૧-૧૮) જન્મ તથા યોનિ પ્રકારો (૩ર-૩) પુદ્ગલના ઉપકાર (૧૯-૨૨) શરીરના ભેદો (૩૭-૪૯) પુદ્ગલનું લક્ષણ, પરિણામ(૨૩-૨૪) વેદ-લિંગ (૫૦-૫૧) પુલના મુખ્ય બે ભેદો (૨૫-૨૮) આયુષ્યના ભેદો (પર) સતનું લક્ષણ (૨૯-૩૧) - અધ્યાય-૩ પૃષ્ઠ-૮૧ પુદ્ગલના બંધમાં હેતુ (૨૨-૩૪) નરકની સાત પૃથ્વી દ્રવ્યનું લક્ષણ (૩૭) નરકાવાસો કાળનું નિરુપણ સ્વરૂપ (૩૮-૩૯) લેશ્યા વગેરે ગુણનું લક્ષણ પરિમાણ (૪-૪૧) (૨૫-૨૬) Page #11 -------------------------------------------------------------------------- ________________ * અધ્યાય-૬ યોગનું સ્વરૂપ આસ્રવનું નિરૂપણ કર્મબંધમાં ભેદ અધિકરણના ભેદો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પૃષ્ઠ-૧૮૨ | ૐ અધ્યાય-૮ પૃષ્ઠ-૨૬૦ (૨-૫) (૧) | કર્મબંધના હેતુ (મિથ્યાત્વ આદિ)(૧) (૨-૬) – બંધની વ્યાખ્યાભેદો (૭) | પ્રકૃતિબંધના ઉત્તરભેદો (૮-૧૦) | સ્થિતિબંધ કર્મના આસવો અસાતા તથા સાતા વેદનીય કર્મના આસવો (૧૨-૧૩) પુણ્ય-પાપ પ્રકૃતિ | ૐ અધ્યાય-૯ દર્શન મોહનીય-ચારિત્ર મોહનીયના સંવરની વ્યાખ્યા-ઉપાયો (૧૪-૧૫) | ગુપ્તિ, સમિતિ વિષે આસવો ચાર ગતિના આયુષ્યના ક્ષમાદિ ધર્મ અનુપ્રેક્ષા આસ્રવો (૧૬-૨૦) પરિષહજય પરિષહની વિશેષ વિચારણા ચારિત્રનું વર્ણન બાહ્ય તપના ભેદો અત્યંતર તપના ભેદો (૧) | આર્તરૌદ્રધ્યાન (૨) | ધર્મધ્યાન-શુક્લધ્યાન (૩-૬) | નિર્જરા વિષે રસબંધ (૧૧) પ્રદેશબંધ અશુભ-શુભ નામકર્મોના આસવો (૨૧-૨૩) ઉચ્ચનીય ગોત્રના આસવો (૨૪-૨૫) અંતરાય કર્મના આસ્રવો (૨૬) * અધ્યાય-૭ વ્રતની વ્યાખ્યા પાંચ વ્રતના ભેદો પાંચ મહાવ્રતોની ભાવના મહાવ્રતોની સ્થિરતા માટે વિચારણા ગુણ વ્રત શિક્ષાવ્રત સમ્યગ્દર્શનના અતિચારો પાંચે વ્રતના અતિચારો દાનની વ્યાખ્યા પૃષ્ઠ-૨૧૩ પાંચ અવ્રતની વ્યાખ્યા વ્રતીની વ્યાખ્યા અને ભેદો(૧૩-૧૫) નિગ્રંથના ભેદો (૭) | * અધ્યાય-૧૦ (૮-૧૨) | કેવળજ્ઞાન (૧૬-૧૭) (૧૮) (૧૯-૩૨) (૩૩-૩૪) ८ મોહનીય આદિનો ક્ષય મોક્ષની વ્યાખ્યા આત્માનું ઊર્ધ્વગમન ઊર્ધ્વગમનનું કારણ સિદ્ધ જીવોની વિચારણા (૬-૧૪) (૧૫-૨૧) (૨૨-૨૪) (૨૫) (૨૬) પૃષ્ઠ-૩૦૫ (૧-૩) (૪-૫) (૬) (૭) (૮-૯) YST (૧૦-૧૭) (૧૮) (૧૯) (૨૦-૨૬) (૨૭-૩૬) (૩૦-૪૬) (૪૭) (૪૮-૪૯) પૃષ્ઠ-૩૬૮ (૧) (૨) (૩-૪) (૫) (૬) (6) Page #12 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽध्यायः सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥ १ ॥ तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् ॥ २ ॥ तन्निसर्गादधिगमाद्वा ॥ ३ ॥ जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ ४ ॥ नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः || ५ ॥ प्रमाणनयैरधिगमः || ६ ॥ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥ ७ ॥ सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावात्पबहुत्वैश्च || ८ || मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥ ९ ॥ तत् प्रमाणे ॥ १० ॥ आद्ये परोक्षम् ।। ११ ।। प्रत्यक्षमन्यत् ।। १२ । मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।। १३ ।। तदिन्द्रियानिन्द्रियनिमित्तम् || १४ || अवग्रहेहावायधारणाः ।। १५ ।। बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धध्रुवाणां सेतराणाम् || १६ ॥ अर्थस्य ॥ १७ ॥ व्यञ्जनस्यावग्रहः || १८ || न चक्षुरनिन्द्रियाभ्याम् || १९ ॥ श्रुतं मतिपूर्वं द्व्यनेकद्वादशभेदम् ॥ २० ॥ द्विविधोऽवधिः ॥ २१ ॥ भवप्रत्ययो नारकदेवानाम् ॥ २२ ॥ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।। २३ ।।। ऋजुविपुलमती मनः पर्यायः ॥ २४ ॥ विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः ॥ २५ ॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः पर्याययोः ॥ २६ ॥ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ २७ ॥ रूपिष्ववधेः ।। २८ ।। तदनन्तभागे मनःपर्यायस्य ।। २९ ।। सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥ ३० ॥ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ॥ ३१ ॥ मतिश्रुताऽवधयो विपर्ययश्च ॥ ३२ ॥ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥ ३३ ॥ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ।। ३४ ।। आद्यशब्दौ द्वित्रिभेदौ ॥ ३५ ॥ द्वितीयोऽध्यायः औपशमिक क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ।। १ ।। द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् || २ || सम्यक्त्वचारित्रे ॥ ३ ॥ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥ ४ ॥ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च || ५ || गतिकषायलिङ्गमिथ्यादर्शनाऽज्ञानाऽसंयताऽसिद्धत्वलेश्याश्चतु श्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः || ६ || जीवभव्याभव्यत्वादीनि च ॥ ७ ॥ उपयोगो लक्षणम् || ८ ॥ सद्विविधोऽष्टचतुर्भेदः ॥ ९ ॥ संसारिणी मुक्ताश्च ॥ १० ॥ समनस्काऽमनस्काः ॥ ११ ॥ संसारिणस्त्रसस्थावराः ॥ १२ ॥ १० Page #14 -------------------------------------------------------------------------- ________________ पृथिव्यम्बुवनस्पतयः स्थावराः ॥ १३ ॥ तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ।। १४ ।। पञ्चेन्द्रियाणि || १५|| द्विविधानि ॥ १६ ॥ निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् ॥ १७ ॥ लब्ध्युपयोगी भावेन्द्रियम् ॥ १८ ॥ उपयोगः स्पर्शादिषु ॥ १९ ॥ स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राणि ॥ २० ॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥ श्रुतमनिन्द्रियस्य ।। २२ ।। वाय्वन्तानामेकम् || २३ ॥ कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥ २४ ॥ संज्ञिनः समनस्काः ॥ २५ ॥ विग्रहगतौ कर्मयोगः ॥ २६ ॥ अनुश्रेणि गतिः ॥ २७ ॥ अविग्रहा जीवस्य ॥ २८ ॥ विग्रहवती च संसारिणः प्राक् चतुर्भ्यः ॥ २९ ॥ एकसमयोऽविग्रहः || ३० ॥ एकं द्वौ वाऽनाहारकः || ३१ ॥ सम्मूर्छनगर्भोपपाता जन्म ॥ ३२ ॥ सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः ॥ ३३ ॥ जराखण्डपोतजानां गर्भः ॥ ३४ ॥ नारकदेवानामुपपातः ॥ ३५ ॥ शेषाणां सम्मूर्छनम् || ३६ ॥ औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि शरीराणि ॥ ३७ ॥ परं परं सूक्ष्मम् ॥ ३८ ॥ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ ३९ ॥ ११ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनन्तगुणे परे ॥ ४० ॥ अप्रतिघाते || ४१ ।। अनादिसम्बन्धे च ॥ ४२ ॥ सर्वस्य ॥ ४३ ॥ तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्भ्यः ॥ ४४ ॥ निरुपभोगमन्त्यम् || ४५ ॥ गर्भसम्मूर्छनजमाद्यम् || ४६ ॥ वैकियमौपपातिकम् ॥ ४७ ॥ लब्धिप्रत्ययं च ॥ ४८ ॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ ४९ ॥ नारकसम्मूर्छिनो नपुंसकानि ॥ ५० ॥ न देवाः ॥ ५१ ॥ औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः । । ५२ ।। तृतीयोऽध्यायः रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमः प्रभा भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः || १ || तासु नरकाः ॥ २ ॥ नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ॥ ३ ॥ परस्परोदीरितदुःखाः ॥। ४ ॥ संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः || ५ || तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानां परा स्थितिः || ६ || जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ॥ ७ ॥ द्विर्द्धिर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ८ ॥ तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९ ॥ तत्र भरतहैमवतहरिविदेहरम्यक हैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।। १० ।। १२ Page #16 -------------------------------------------------------------------------- ________________ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनील रुक्मिशिखरिणो वर्षधरपर्वताः ॥ ११ ।। द्विर्धातकीखण्डे ॥ १२॥ पुष्करार्धे च ॥ १३॥ प्राङ् मानुषोत्तरान्मनुष्याः ।। १४ ।। आर्या म्लेच्छाश्च ।। १५ ॥ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरुत्तरकुरुभ्यः ।। १६ ।। नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ।। १७ ।। तिर्यग्योनीनां च ।। १८॥ चतुर्थोऽध्यायः w wamme Maa देवाश्चतुर्निकायाः ॥ १॥ तृतीयः पीतलेश्यः ।। २ ॥ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ।। ३ ।। इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालानीक प्रकीर्णकाभियोग्यकिल्विषिकाश्चैकशः ।। ४ ।। त्रायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ।। ५ ।। पूर्वयोर्वीन्द्रा ।। ६ ।।। पीतान्तलेश्याः ॥ ७॥ कायप्रवीचारा आ ऐशानात् ।। ८ ।। शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ।। ९ ।। परेऽप्रवीचाराः ।। १०॥ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वीप ___ दिक्कुमाराः ॥ ११ ॥ व्यन्तराः किन्नरकिंपुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः ।। १२ ।। ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च ।। १३ ।। मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ।। १४ ।। maaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa Page #17 -------------------------------------------------------------------------- ________________ तत्कृतः कालविभागः ।। १५ ॥ बहिरवस्थिताः || १६॥ वैमानिकाः ।। १७ ।। कल्पोपपन्नाः कल्पातीताश्च ।। १८ ।। उपर्युपरि ।। १९ ।। सौधर्मेशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्रारे ष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजयवै जयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्धे च ॥ २० ॥ स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतोऽधिकाः ॥ २१ ॥ गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ॥ २२ ॥ पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु ।। २३ ।। प्राग् ग्रैवेयकेभ्यः कल्पाः ॥ २४ ॥ ब्रह्मलोकालया लोकान्तिकाः ॥ २५ ॥ सारस्वतादित्यवह्न्यरुणगर्दतोय तुषिताव्याबाधमरुतोऽरिष्टथश्च ॥ २६ ॥ विजयादिषु द्विचरमाः ॥ २७ ॥ औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ।। २८ ।। स्थितिः ।। २९ ।। भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥ ३० ॥ शेषाणां पादोने || ३१ ॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥ ३२ ॥ सौधर्मादेषु यथाक्रमम् ॥ ३३ ॥ सागरोपमे || ३४ || अधिके च ॥ ३५ ॥ सप्त सानत्कुमारे ॥ ३६ ॥ विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ॥ ३७ ॥ आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥ ३८ ॥ १४ Page #18 -------------------------------------------------------------------------- ________________ अपरा पल्योपममधिकं च ॥ ३९ ॥ सागरोपमे || ४० || अधिके च ॥ ४१ ॥ परतः परतः पूर्वापूर्वानन्तरा ॥ ४२ ॥ नारकाणां च द्वितीयादिषु ॥ ४३ ॥ दशवर्षसहस्राणि प्रथमायाम् ।। ४४ ।। भवनेषु च ।। ४५ ।। व्यन्तराणां च || ४६ ॥ परा पल्योपमम् || ४७ ॥ ज्योतिष्काणामधिकम् ।। ४८ ।। ग्रहाणामेकम् ।। ४९ ।। नक्षत्राणामर्धम् ॥ ५० ॥ तारकाणां चतुर्भागः || ५१ ॥ जघन्या त्वष्टभागः ॥ ५२ ॥ चतुर्भागः शेषाणाम् || ५३ ॥ पञ्चमोऽध्यायः अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥ १ ॥ द्रव्याणि जीवाश्च ॥ २॥ नित्यावस्थितान्यरूपाणि ॥ ३ ॥ रूपिणः पुद्गलाः ।। ४ । आकाशादेकद्रव्याणि ॥ ५ ॥ निष्क्रियाणि च ॥ ६ ॥ असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ७ ॥ जीवस्य ॥ ८ ॥ आकाशस्यानन्ताः ॥ ९ ॥ सङ्ख्येयासङ्ख्येयाश्च पुद्गलानाम् || १० || Page #19 -------------------------------------------------------------------------- ________________ नाणोः ॥ ११ ॥ लोकाकाशेऽवगाहः ।। १२ ॥ धर्माधर्मयोः कृत्स्ने || १३ ॥ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् || १४ || असङ्ख्येयभागादिषु जीवानाम् ॥ १५ ॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥ १६ ॥ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ।। १७ ।। आकाशस्यावगाहः ।। १८ ।। शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् || १९ || सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥ २० ॥ परस्परोपग्रहो जीवानाम् ॥ २१ ॥ वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥ २२ ॥ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।। २३ ।। शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च ।। २४ ।। अणवः स्कन्धाश्च ॥ २५ ॥ संघातभेदेभ्य उत्पद्यन्ते ॥ २६ ॥ भेदाः ||२७|| भेदसंघाताभ्यां चाक्षुषाः ॥ २८ ॥ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।। २९ ।। तद्भावाव्ययं नित्यम् || ३० ॥ अर्पितानर्पितसिद्धेः ॥ ३१ ॥ स्निग्धरूक्षत्वाद्बन्धः || ३२ ॥ न जघन्यगुणानाम् || ३३ ॥ गुणसाम्ये सदृशानाम् || ३४ ॥ यधिकादिगुणानां तु ॥ ३५ ॥ बन्धे समाधिकौ पारिणामिकौ ॥ ३६ ॥ गुणपर्यायवद् द्रव्यम् || ३७ ॥ १६ Page #20 -------------------------------------------------------------------------- ________________ कालश्चेत्येके ॥ ३८॥ सोऽनन्तसमयः ।। ३९ ॥ द्रव्याश्रया निर्गुणा गुणाः ।। ४० ।। तद्भावः परिणामः ।। ४१ ॥ अनादिरादिमांश्च ।। ४२ ।। रूपिष्वादिमान् ।। ४३ ॥ योगोपयोगी जीवेषु ।। ४४ ॥ षष्ठोऽध्यायः । कायवाङ्मनःकर्म योगः ॥ १॥ स आस्रवः ॥ २॥ शुभः पुण्यस्य ।। ३॥ अशुभः पापस्य ।। ४ ॥ सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः ॥ ५ ॥ अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः ।।६।। तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ।। ७ ।। अधिकरणं जीवाजीवाः ।। ८ ।। आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषै स्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ।। ९ ।। निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्दित्रिभेदाः परम् ।। १० ।। तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः ।। ११ ।। दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेद्यस्य ।। १२ ।। भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादि योगः शान्तिः शौचमिति सद्वेद्यस्य ॥ १३ ।। केवलिश्रुतसङ्घधर्मदेवावर्णवादो दर्शनमोहस्य ।। १४ ।। कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ।। १५ ।। बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ।। १६ ।। १७. Page #21 -------------------------------------------------------------------------- ________________ माया तैर्यग्योनस्य ॥ १७॥ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ॥ १८ ॥ निःशीलव्रतत्वं च सर्वेषाम् ॥ १९ ॥ सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य ।। २०॥ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ २१ ॥ विपरीतं शुभस्य ।। २२ ॥ दर्शनविशुद्धिर्विनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमहँदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाप रिहाणिर्गिप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ||२३|| परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ।। २४ ।। तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥ २५ ॥ विघ्नकरणमन्तरायस्य || २६ ।। सप्तमोऽध्याय namaaaaaaaaaaaawwwwwwwwwwwwe n a meemamaemam हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ।। १ ।। देशसर्वतोऽणुमहती ।। २ ।। तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ।। ३ ।। हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ।। ४ ।। दुःखमेव वा ।। ५ ।। मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु ।।६।। जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ।। ७।। प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ।। ८ ।। असदभिधानमनृतम् ।। ९ ॥ अदत्तादानं स्तेयम् ।।१०।। मैथुनमब्रह्म ।। ११ ॥ मूर्छा परिग्रहः ।। १२ ।। - १८ Page #22 -------------------------------------------------------------------------- ________________ mammeeMAA निःशल्यो व्रती ॥ १३ ॥ अगार्यनगारश्च ।। १४ ॥ .. अणुव्रतोऽगारी ।। १५॥ दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोग परिभोगपरिमाणातिथिसंविभागवतसंपन्नश्च ॥ १६ ॥ मारणान्तिकी संलेखनां जोषिता ॥ १७ ॥ शङ्काकाङ्क्षाविचिकित्सान्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।। १८ ॥ व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ।। १९ ।। बन्धवधच्छविच्छेदातिभारारोपणानपाननिरोधाः ।। २० ।। मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासा पहारसाकारमन्त्रभेदाः ॥ २१ ॥ स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिक मानोन्मानप्रतिरूपकव्यवहाराः ।। २२ ॥ परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्ग क्रीडातीव्रकामाभिनिवेशाः ।। २३ ।। क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ।। २४ ॥ ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ।। २५ ।। आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ॥२६॥ कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ।। २७ ।। योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ।। २८ ।। अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादर स्मृत्यनुपस्थापनानि || २९ ॥ सचित्तसंबद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ।।३०।। सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ।। ३१ ।। जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ।। ३२ ।। अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।। ३३ ।। विधिद्रव्यदातृपात्रविशेषात् तद्विशेषः ॥ ३४ ॥ ameemausamusamansamana Page #23 -------------------------------------------------------------------------- ________________ अष्टमोऽध्यायः मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ॥ १ ॥ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते || २ ॥ सबन्धः ॥ ३ ॥ प्रकृतिस्थित्यनुभावपप्रदेशास्तद्विधयः || ४ || आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायाः ॥ ५ ॥ पञ्चनवद्व्यष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् || ६ || मत्यादीनाम् ॥ ७ ॥ चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीयानि च ॥ ८ ॥ सदसद्धे ॥ ९ ॥ दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषा यावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोभा हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनपुंसकवेदाः ॥ १० ॥ नारकतैर्यग्योनमानुषदैवानि ।। ११ ।। गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहनन - स्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलघूपघातपराघातातपोद्घोतो - च्छ्वासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ।। १२ ।। उचैर्नीचैश्च ॥ १३ ॥ दानादीनाम् ॥ १४ ॥ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः सप्ततिर्मोहनीयस्य || १६ ॥ २० परा स्थितिः ॥ १५ ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ नामगोत्रयोविंशतिः || १७ ॥ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥ १८ ॥ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥ १९ ॥ नामगोत्रयोरष्टौ ॥ २० ॥ शेषाणामन्तर्मुहूर्तम् ॥ २१ ॥ विपाकोऽनुभावः ॥ २२ ॥ स यथानाम || २३ ॥ ततश्च निर्जरा ॥ २४ ॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ।। २५ ।। सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ॥ २६ ॥ नवमोऽध्यायः आस्रवनिरोधः संवरः || १ || सगुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ॥ २ ॥ तपसा निर्जरा च ॥ ३ ॥ सम्यग्योगनिग्रहो गुप्तिः || ४ ॥ ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः || ५ | उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागा किञ्चन्यब्रह्मचर्याणि धर्मः || ६ || अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरा लोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ॥ ७ ॥ मार्गाच्यवननिर्जरार्थं परिसोढव्याः परीषहाः || ८ ॥ क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कार पुरस्कारप्रज्ञाज्ञानादर्शनानि ।। ९ ।। सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ||| १० || २१ Page #25 -------------------------------------------------------------------------- ________________ - wwwmamwammaww w a amaaaaaaaaaaaaaaaaabeameramana एकादश जिने ।। ११ ॥ बादरसंपराये सर्वे ।। १२ ॥ ज्ञानावरणे प्रज्ञाज्ञाने ।। १३ ॥ दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ।। १४ ।। चारित्रमोहे नाग्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः ।। १५ ।। वेदनीये शेषाः ।। १६॥ एकादयो भाज्या युगपदैकोनविंशतेः ।। १७ ॥ सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि चारित्रम् ।। १८॥ अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ॥ १९॥ प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम् ।। २० ॥ नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग्ध्यानात् ।। २१ ।।। आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेद परिहारोपस्थापनानि ।। २२ ।। ज्ञानदर्शनचारित्रोपचाराः ।। २.३ ।। आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसङ्घसाधुसमनोज्ञानाम् ।। २४ ।। वाचनाप्रच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः ।। २५ ।। बाह्याभ्यन्तरोपध्योः ।। २६ ।। उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ।। २७ ।। आ मुहूर्तात् ।। २८ ।। आर्तरौद्रधर्मशुक्लानि ।। २९॥ परे मोक्षहेतू ।। ३०॥ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ।। ३१ ।। वेदनायाश्च ।। ३२ ॥ विपरीतं मनोज्ञानाम् ।। ३३ ।। निदानं च ।। ३४ ।। a nas PAAAAAAAAAMAAAAAAAAAAAAAAAMAMMAMAMAMAMAmawasanaMAAMANAMAMAMMOMMAamanedananamanoraNAawas marwanamuaamanaamwmaramanawwanimuanwwwAAAAAAwaaaaaamanawaranananaamaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaman wwwimanamaAAAAAAAmare २२ Hoon a moonam Page #26 -------------------------------------------------------------------------- ________________ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ।। ३५ ।। हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः ॥ ३६॥ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ॥ ३७॥ उपशान्तक्षीणकषाययोश्च ।। ३८॥ शुक्ले चाद्ये पूर्वविदः ।। ३९ ॥ परे केवलिनः ॥ ४०॥ पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि॥४१॥ तत्त्र्यैककाययोगायोगानाम् ।। ४२ ।। एकाश्रये सवितर्के पूर्वे ।। ४३ ॥ अविचारं द्वितीयम् ।। ४४ ।। वितर्कः श्रुतम् ।। ४५ ॥ विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्तिः ।। ४६ ॥ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसङ्ख्येयगुणनिर्जराः ॥ ४७ । पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ।। ४८ ॥ संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः ।। ४९ ।। दशमोऽध्याय मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ।। १ ।। बन्धहेत्वभावनिर्जराभ्याम् ।। २ ।। कृत्स्नकर्मक्षयो मोक्षः ॥ ३ ॥ औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः।।४।। तदनन्तरमूर्ध्वं गच्छत्या लोकान्तात् ।। ५ ।। पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च तद्गतिः ।। ६ ।। क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञाना वगाहनान्तरसङ्ख्याल्पबहुत्वतः साध्याः ।। ७ ॥ eme m mammee momomom - w o mwwwmammor Page #27 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ સાહિત્યની સૂચિ કમ પુસ્તકનું નામ વિગત ૧. શ્રી કલ્પસૂત્ર કથાસાર સચિત્ર ૨. લબ્ધિતણા ભંડાર ગુર ગૌતમસ્વામીની કથા ૩. શાંતિપથ દર્શન ભાગ-૧ તાત્ત્વિક દૃષ્ટિનો ગ્રંથ ૪. શાંતિપથ દર્શન ભાગ-૨ ૫. શું કરવાથી સુખી ? આધ્યાત્મિક લેખો ૬. સુખી જીવનની ચાવી તમારા હાથમાં જીવનવિષયક લેખો ૭. નવ તત્ત્વનો સરળ પરિચય સચિત્ર ૮. જીવસૃષ્ટિનું પરિણામ સચિત્ર ૯. મુક્તિબીજ સમ્યક્દર્શન વિશે ૧૦. આઠે કોઠે અજવાળાં ગુણગ્રહણતા વિશે ૧૧. અંતરનાદ ૩૦૦ ગીતો-પદો-સ્તવનો ૧૨. ઔષધ જે ભવરોગનાં શ્રીમદ્ રાજચંદ્ર પત્રવિવેચન ૧૩. સૈકાલિક આત્મવિજ્ઞાન તાત્ત્વિક લેખોનું સંપાદન લે. શ્રી પન્નાલાલ ગાંધી ૧૪. તે ભલે સુખે સૂએ જીવનની સમસ્યાનું સમાધાન ૧૫. Nine Reals નવ તત્ત્વ અંગ્રેજીમાં પ્રભાવના માટે નાની પુસ્તિકાઓ ૧૬. મયણા શ્રીપાળ સંક્ષિપ્ત કથા (અલ્પ સંખ્યામાં છે) ૧૭. ગુણગુંજન – ગુણપાંત્રીસી માર્ગાનુસારીના ગુણો ૧૮. શાલિભદ્રની સંક્ષિપ્ત કથા (અલ્પ સંખ્યામાં છે) ૧૯. અંતરની કેડીએ સુવાક્ય-રચના ૨૦. કેડીને કંડારો સુવાક્ય નાની દૃષ્ટાંતકથાઓ ૨૧. મુક્તિનો ટહુકારો કાર્ડની જેમ પુસ્તિકા ૨૨. પાવક પંથ કાર્ડની જેમ સુવાક્યો ૨૩. તત્ત્વાર્થમીમાંસા (તસ્વાર્થ સૂત્રસાર) ૨૪. મૌની મહાવીરથી મળેલી હિતશિક્ષા પ્રાપ્તિસ્થાન તથા મેળવાનો સમય : (સરનામું તથા સમય કિંમતવાળા પાન ઉપર આપેલ છે) ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ૧-૧ કાકા-કાકી નારાજ ૧-૧ કરવા સરકાર www w सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે. નોંધઃ આ ત્રણે સાધનો પૂર્ણપણે જીવમાં પ્રગટ થાય ત્યારે સંપૂર્ણ મોક્ષ કહ્યો છે, તે એક સાધન વડે સંભવ નથી. એક સાધન અન્ય સાધન વગર પૂર્ણ મનાતું નથી. એકલા સમ્યગદર્શન-શ્રદ્ધાથી મોક્ષ નથી. એકલા સમ્યગુજ્ઞાનથી મોક્ષ નથી. અને એકલા સમ્યગુચારિત્રથી મોક્ષ નથી. મોહનીયકર્મના સંપૂર્ણ ક્ષય થવાથી પૂર્ણ શુધ્ધ ચારિત્ર પ્રગટ થતાં જ્ઞાન અને દર્શનનું આવરણ દૂર થાય છે અને તેથી જ્ઞાન-દર્શન પણ પૂર્ણપણે પ્રગટ થાય છે. આમ ત્રણે સાધનોની પરિપૂર્ણતાથી મોક્ષ પ્રગટ થાય છે. સમ્યમ્ = પ્રશસ્ત, સાચું અથવા સંગત. દર્શન = દૃષ્ટિ – શ્રદ્ધા જ્ઞાન = બોધ – સમજ. ચારિત્ર = આચરણ = યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાનો ત્યાગ – નિવૃત્તિ અને સત્ ક્રિયામાં પ્રવૃત્તિ મોક્ષ = સર્વથા સર્વ કર્મનો ક્ષય માર્ગ = મોક્ષની સાધના માટેના સમ્યગદર્શનાદિ સાધનો. નોંધ : સમ્યગુ દર્શન : દર્શન એટલે માત્ર નેત્રરૂપ દૃષ્ટિની વાત નથી, પણ આત્મામાં રહેલી વસ્તુના સ્વરૂપને જોવા-જાણવા-સમજવાની અધ્યાય : ૧ સૂત્ર : ૧ જ ૧ કરવા ન Page #29 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ, વિશ્વાસ કે શ્રદ્ધા. નેત્રરૂપ દૃષ્ટિ તો પૌદ્ગલિક પદાર્થનાં વર્ણાદિ લક્ષણો કે વિષયો જણાવે છે, અહીં દૃષ્ટિ કે દર્શનનો અર્થ શ્રદ્ધા છે. તે શ્રદ્ધાયુક્ત દૃષ્ટિનો આધાર સર્વજ્ઞ પ્રણિત જીવાજીવાદિ તત્ત્વોના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા. વળી આપ્તપુરુષોના વચનમાં દૃઢ શ્રદ્ધા. - જેમકે જીવને – આત્માને આત્મસ્વરૂપે તેના અનંતગુણોમાં અને મોક્ષરૂપ સ્વરૂપમાં, તથા સ્વાધીન સુખમાં શ્રદ્ધા રાખવી. આપ્તપુરુષના વચન છે કે મિથ્યાત્વાદિ આશ્રવનો ત્યાગ કરો અને સંવરને આરાધો, દાનાધિ ધર્મને આચરો, અધર્મનો ત્યાગ કરો. આવા વચનમાં સ્ત્રીઆદિના વચનથી વિશેષ એવી દૃઢ શ્રદ્ધા. સમ્યગ્દર્શનનાં અન્ય નામો છે. સમ્યક્ત્વ, બોધિબીજ. અજીવતત્ત્વના સ્વરૂપને યથાર્થપણે જાણે અને તે પ્રમાણે શ્રદ્ધા કરે. કે દેહાદ અજીવ અર્થાત્ જડ પદાર્થો છે. તે વિનાશી ક્ષણિક, પરાધીન પદાર્થો છે. તે સ્વયં સુખનો અનુભવ કરી શકતા નથી, અને અન્યને સુખ આપી શકતા નથી. વળી ક્ષણે ક્ષણે પરિવર્તન પામનારા વિનાશી છે. એમ શ્રદ્ધા કરી તે પ્રત્યેના મમત્વનો ત્યાગ કરે તે શ્રદ્ધા-દર્શન છે. તે પ્રમાણે પુણ્ય-પાપ દરેક તત્ત્વને જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે પ્રતીતિ-શ્રદ્ધા કરે તે સમ્યગ્દૃષ્ટિ છે. અર્થાત્ જે આત્મશક્તિથી સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય, શેય અને ઉપાદેયપણે તત્ત્વોનો વિવેક થઈ રુચિ થાય. સમ્યગજ્ઞાન : સર્વજ્ઞ પ્રણિત જીવાજીવાદિ પદાર્થોને યથાર્થપણે જેમ શ્રદ્ધા થવી તેમ યથાર્થ બોધ થવો તે જ્ઞાન છે. દર્શનગુણમાં યથાર્થપણે જાણવાની શ્રદ્ધા છે અને જ્ઞાન-ગુણમાં પદાર્થપણે બોધરૂપે પરિણમન છે. પ્રથમ જાણે પછી શ્રદ્ધા કરે, અથવા પ્રથમ શ્રદ્ધા કરે પછી જાણે તેમ અન્યોન્ય પરિણમન હોઈ શકે. જેમ જીવ–અજીવને જાણે, શ્રદ્ધે તેમ બંધનાં કારણોને અને મોક્ષનાં કારણોને જાણે અને શ્રદ્ધે. જેમકે : ૨ ૪ તત્ત્વમીમાંસા Page #30 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધનો કોઈ પ્રકાર ગમે તેવો શુભ હોય તોપણ તે આશ્રવ છે. તે અશુભથી દૂર થવાના નિમિત્ત રૂપ છે, તે ધર્મમાર્ગમાં કથંચિત યોગ કરાવી શકે છતાં શુભાશ્રવ બંધનું કારણ તથા કર્મોદય જનિત હોવાથી હેય છે. મોક્ષ વર્તમાનમાં સંસારીજીવો માટે અપ્રગટ છતાં તે જીવનું મૂળસ્વરૂપ છે તેથી મારે સાધ્ય છે. આવો બોધ પરિણમવો તે જ્ઞાન છે. નય અને પ્રમાણથી થનારું જીવાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે સમ્યગજ્ઞાન છે. સમ્યચારિત્ર : આત્માના રાગાદિ ભાવ રહિત શુદ્ધ પરિણામ તે ચારિત્ર છે. સંસારી જીવને અનાદિથી રાગાદિભાવની મલિનતા લાગેલી છે. તેને નષ્ટ કરવા જે સત્પ્રવૃત્તિ-ક્રિયાનું આચરણ અને અસત્આક્રિયાનો ત્યાગ તે સમ્યગ્ ચારિત્ર છે. ચારિત્રધર્મ બે પ્રકારે છે સાધુધર્મ અને શ્રાવકધર્મ. સાધુધર્મનું ચારિત્ર સમિતિ-ગુપ્તિયુક્ત તથા દશ યતિધર્મયુક્ત અનેક પ્રકારે છે. તથા શ્રાવક ધર્મ બાર પ્રકારના વ્રતાદિ અને દાનાદિ ધર્મયુક્ત છે. આ સર્વ બાહ્યાચરણ અંતરંગની શુદ્ધિ માટે છે. મોક્ષ ઃ સર્વથા કર્મોનો, કે બંધના કારણોનો અભાવ થવાથી કે આત્માનું શુદ્ધ સ્વભાવે, પૂર્ણ જ્ઞાન અને વીતરાગ ભાવનું પ્રગટવું તે મોક્ષ છે. સંક્ષેપમાં જીવાજીવાદિ નવતત્ત્વમાં જ્ઞેય, ઉપાદેય અને હેયનો યથાર્થપણે વિવેક તે સમ્યગદર્શન સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રનું સ્વરૂપ છે, શેય: જાણવા જેÇા, જીવ અને અજીવ. ઉપાદેયઃ ઉપાસવા કે આદર કરવા યોગ્ય, જીવ, સંવર, નિર્જરા, મોક્ષ.. હેયઃ ત્યાગવા યોગ્ય, પુણ્ય, (શુભાસવ) પાપ, આશ્રવ, બંધ. નોંધ : જે પુણ્ય પાપને અનુસરે, પાપનો બંધ કરાવે તે એકાંતે હેય છે, જેમકે પોલિક સુખ મળે તેવા ભાવ અને બાહ્ય સામગ્રી. જે પુણ્ય સંસારથી વિમુખ થવામાં સહાયક છે, તેનો પ્રારંભમાં સ્વીકાર અધ્યાય : ૧ સૂત્ર : ૧૪૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ આe કરી પછી ત્યાજ્ય છે. સર્વશદેવાદિનો યોગ, તેવા દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવ ઉપકારી પુણ્યના પ્રકારો છે. અર્થાત્ પુણ્યને એકાંતે હેય કે ઉપાદેય ન માનતાં વિવેક જરૂરી છે. શેયમાં શ્રદ્ધા અને જ્ઞાનનો સમાવેશ છે. ઉપાદેયમાં અસતથી મુક્ત થવાનો વિવેક છે. સતને આદરવાનો હેતુ છે. હેયમાં અસથી મુક્ત થવાનો હેતુ છે. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ૧-૨ તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યગ્દર્શનમ્ ૧-૨ તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગુ-દર્શનમ્ * ૧-૨ તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે. અથવા યથાર્થપણે પદાર્થોની નિર્ણયાત્મક રુચિ તે સમ્યગદર્શન છે. તત્ત્વ = વસ્તુનું સ્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે ભાવસ્વરૂપ છતાં પરપદાર્થોના નિમિત્તવાળું હોવાથી વ્યવહાર પ્રધાન સમ્યગદર્શન – સમ્યક્ત્વ છે. જે મુખ્ય-નિશ્ચય સમ્યકત્વનું કારણ માનવામાં આવ્યું છે. મુખ્ય સમ્યકત્વ: મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્માનાં શુદ્ધ પરિણામ એ મુખ્ય સમ્યકત્વ છે, પરિણામની શુદ્ધિ માટે બાહ્ય આલંબનરૂપ સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને દયારૂપ ધર્મ છે, તથા સર્વજ્ઞ કથિત જીવાદિના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા અને બોધ છે. તેથી તેને સમ્યક્ત્વ કહે છે. સમ્યકત્વપ્રાપ્તિની ભૂમિકા : અનાદિકાળના પરિભ્રમણમાં જીવ યોગાનુયોગ કર્મની તીવ્રતાની વૃદ્ધિ કરે છે, અને હાનિ પણ કરે છે. જ્યારે તેનાં કર્મોનો ભાર ઘટે છે, ત્યારે જીવમાં પ્રથમ તો ગુણોની વૃદ્ધિ થાય છે, તે ગુણો દેખાવમાત્ર નથી હોતા પણ તેના આચરણમાં પ્રગટ થાય છે. જે ગુણો તેને ઉત્તરોઉત્તર પરમાર્થમાર્ગમાં લઈ જાય છે. તે જીવમાં કષાયવિષયોનું જોર ઘટે છે, ૪ ૪ તત્ત્વમીમાંસા AMMAMMA MAANDAMAMAMM - - Page #32 -------------------------------------------------------------------------- ________________ હસાવતા જ રાગાદિ ભાવો શાંત થતા જાય છે, તે પૌદ્ગલિક સુખો પાછળ તીવ્રતાથી દોડતો નથી તે જીવ માર્ગાનુસાર કહેવાય છે. દોષની હાનિ અને ગુણવૃદ્ધિને કારણે જીવની આત્મશક્તિ જાગ્રત થાય છે. એટલે કર્મોનું જોર ઘટે છે, તેથી અધ્યવસાયની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિ તેના મુખ્ય સમ્યકત્વનું કારણ છે. સમ્યકત્વ ભવિ જીવ જ પ્રાપ્ત કરે છે, ત્યારે ગતિમાં તેનો યોગ સંભવ છે. આ સમ્યકત્વ પ્રગટ થતાં જેમ સૂર્ય ઊગવાના ચિહ્ન જણાય છે તેમ જીવમાં તેવા ચિતોનો-ગુણોનો પ્રારંભ થાય છે. એટલે સમ્યકત્વ હોય તેનામાં આ ગુણો હોય, આ ગુણો આસ્તિષ્પ વગરના હોય તો સમ્યકત્વ હોય નહિ.. સમ્યકત્વ – સમ્યગ્રદર્શનનાં પાંચ લક્ષણો : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. જીવના વિકાસમાં આ ગુણો પશ્ચાનુપૂર્વી હોય છે, તે આ પ્રમાણે – આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ, (પ્રશમ) શમ શમ : કષાયોનું શાંત થવું. ક્રોધાદિ વૃત્તિને પાછી વાળી શકાય. સંવેગ : મુખ્યત્વે મોક્ષ પ્રત્યે રાગ, અભિલાષા. નિર્વેદઃ સંસારસુખ કે પ્રવૃત્તિ પ્રત્યે ઉદ્વેગ-અરુચિ. અનુકંપા : નિષ્કામભાવે જીવો પ્રત્યે કરુણા. આસ્તિક્ય : શ્રદ્ધા, વીતરાગના વચનમાં દૃઢ શ્રદ્ધા. નોંધ : આ લક્ષણો દ્વારા પરમાર્થમાર્ગી સાધકે સ્વનું અવલોકન કરવું. જેથી પોતે સમ્યકત્વ સન્મુખ છે કે કેમ તેની કસોટી થાય. વળી આ લક્ષણો સાધકમાં પડ્યાનુપૂર્વી પરિણામ પામે છે. પ્રથમ તેને વીતરાગના વચનમાં, સતદેવાદિમાં અને જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેના પરિણામે તેને જગતના જીવમાત્રમાં મૈત્રી આદિ ભાવ, સમભાવ કે અનુકંપા રહે છે. સંસારી જીવોને અનેક પ્રકારે પીડા પામતા જોઈને તથા ક્યાંય | અધ્યાય : ૧ • સૂત્ર : ૨ ૪ ૫ જા wwwwwwwwwwwwww Donnonmonoxwomwa ન Page #33 -------------------------------------------------------------------------- ________________ અરજી પર કરવા મ ત om wwwwwwwwwww વિશ્રામ જણાતો ન હોવાથી સંસારની પ્રવૃત્તિ પ્રત્યે તેની રુચિ ઘટતી જાય છે, પછી તે સાધકને માત્ર અભિલાષ તો રહે છે પણ તે મુક્ત થવાની હોય છે. અને મુક્તિના અભિલાષી જીવના વિષયો-કષાયો શાંત થઈ જાય છે. અર્થાત વિષયો-કષાયો શાંત થતા, અન્ય ઇચ્છાઓ સમાઈ જાય. માત્ર મુક્તિની ભાવના દૃઢ થાય છે, જેથી સાંસારિક પ્રવૃત્તિમાં રસ રહેતો નથી. तन्निसर्गादधिगमाद्वा ૧-૩ તન્નિસર્ગાદધિગમાદ્વા ૧-૩ તનિસર્ગા અધિગમાદ્ વા ૧-૩ સમ્યગુદર્શનની ઉત્પત્તિના પ્રકારો : નિસર્ગ તથા અધિગમ એ બે હેતુથી સમ્યગદર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગઃ (સ્વાભાવિક) બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક. સ્વયં પરિણામમાત્રથી. અધિગમ = (નિમિત્તથી) ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી. નિસર્ગ એટલે સ્વાભાવિક રીતે, જેમ કોઈ બાળકને બાળવયથી સંગીત, ચિત્ર કે શિલ્પકળાની શક્તિ હોય છે. વળી તેને વધુ સામગ્રી મળવાથી તે વૃદ્ધિ પામે છે. તેમ કોઈ તથાભવ્યત્વવાળા જીવને પૂર્વના આરાધનના બળે આ જન્મે સ્વાભાવિક રીતે જ અંતરંગ પરિણામની શુદ્ધિ થતાં સમ્યગદર્શન પ્રગટે છે. અધિગમ : વળી કેટલાક જીવને બાહ્ય નિમિત્તમાં ઉપદેશાદિ દ્વારા શુભ આત્મપરિણામ થવાથી સમ્યગદર્શન ગુણ પ્રગટે છે. અર્થાત્ બાહ્ય નિમિત્ત વિના પણ આરાધક જીવને તથાભવ્યત્વરૂપ જીવને અંતરંગ શુદ્ધ પરિણામથી સમ્યગ્ગદર્શનગુણ પ્રગટે. પણ અંતરંગ શુદ્ધ પરિણામ વગર બાહ્યનિમિત્ત હોવા છતાં જીવને સમ્યગદર્શનગુણ પ્રગટે નહિ. આમ સમ્યગુદર્શનનું મુખ્ય કારણ અંતરંગ આત્માનાં શુભ પરિણામ છે, અથવા નિર્મળ પરિણામ છે. દર તત્ત્વમીમાંસા RAMANM AR અનાજ કર Page #34 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળના સંસારપ્રવાહમાં અનેક પ્રકારનાં દુ:ખોને સહન કરતા ભવ્યજીવમાં અપૂર્વ પરિણામની શુદ્ધિ થાય છે, ત્યારે રાગદ્વેષની તીવ્રતા ઘટી જાય છે, આવો આધ્યાત્મિક વિકાસ તે સમ્યક્ત્વ છે. સમ્યગ્દર્શન અથવા સમ્યક્ત્વના ભેદો પાંચ છે. ૧. ઔપમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયોપમિક, ૪. વૈદક, ૫. સાસ્વાદન. જીવને સૌ પ્રથમ મિથ્યાત્વ દૂર થઈ ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ કોઈપણ જીવ નિગોદથી માંડીને ચારે ગતિની સંસારની યાત્રામાં ક્યારેક સુખ અને મુખ્યતયા દુઃખને અનુભવતો અથડાતો કૂટાતો યોગાનુયોગ કર્મનો ભાર હળવો થવાથી, તે જીવની તેની યોગ્યતા થાય છે. તેને તથાભવ્યત્વ પરિપાક કહે છે. યથાપ્રવૃત્તકરણ વળી આવા યોગાનુયોગને નદીઘોલપાષાણન્યાય કહે છે. અર્થાત્ નદીનો પથ્થર પ્રવાહાદિમાં આમતેમ અથડાઈને ગોળ બને છે. તેમ જીવના કોઈ પ્રયત્ન વિના વિશિષ્ટ શુભ અધ્યવસાય વડે જીવના આયુષ્ય સિવાયની સાત કર્મની સ્થિતિ અંતઃ કોડાકોડિ સાગરોપમની થાય છે. અનંતા કાળચક્ર કે પુદ્ગલ-પરાવર્તી થઈ ચૂક્યા પછી આ સ્થિતિ દીર્ઘકાલીન હોવા છતાં અલ્પ છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનની અદ્ભુતતા આપણને આવાં વિધાનોથી સમજાય છે. જીવના પરિણામરૂપ ઔપશમિક સમ્યક્ત્વમાં ઉત્તરોત્તર શુદ્ધિના ત્રણ કરણ – અધ્યવસાયનો ક્રમ બને છે. ૧. અપૂર્વકરણ, ૨. અનિવૃત્તિકરણ, ૩. અંતરકરણ - જે અનિવૃત્તિનું કાર્ય છે. જેમ કોઈ ગંતવ્યસ્થાને પહોંચતા જીવને વચમાં અન્ય સ્થાનો આવે તેમ ઔપશમિક સમ્યક્ત્વસ્થાને પહોંચતા જીવના આ અધ્યવસાય સ્થાનો છે. મિથ્યાત્વરૂપી રાગદ્વેષની દુર્ભેદ્ય નિબિડ-કઠણ ગાંઠને ભેદવાનો, સૂત્રઃ ૩૭ ― અધ્યાય : ૧ · Page #35 -------------------------------------------------------------------------- ________________ કા * કાકા મામા wwwwwwwwww કરવા પર પરિણામની શુદ્ધિનો મહાપુરુષાર્થ છે. મિથ્યાત્વની ગ્રંથિ: રાગદ્વેષના તીવ્ર પરિણામરૂપી ગ્રંથિ, જેને કારણે જીવનું અનાદિકાળથી પરિભ્રમણ થયું છે. યોગાનુયોગ કોઈવાર રાગદ્વેષની મંદતા થાય, પણ વળી પાછો તેની તીવ્રતા વધી જતાં દુર્ભવ્ય (દીર્ધકાળે મુક્તિ પામનાર) જીવ પાછો પડે, અનેકવાર આવી પરિસ્થિતિ સર્જાય છે. અપૂર્વકરણ : હવે જે જીવનું ભવ્યત્વ પરિપાક થયું છે, અર્થાત્ પાત્રતા થઈ છે તે જીવને સાતે કર્મોની સ્થિતિ હીન થાય છે. ત્યારે તે જીવમાં રાગદ્વેષના તીવ્ર પરિણામ થાય છે, એવી ઉદય સ્થિતિને ગ્રંથિદેશ કહે છે. જે અભવ્ય છે તે તો આવા ઉદય સામે ટકતો નથી પણ પાછો વળે છે, હવે જેની પાત્રતા થઈ છે તે જીવમાં અન્ય ગુણો અને ધર્મઅનુષ્ઠાનનું બળ હોવાથી કથંચિત તેનો વર્ષોલ્લાસ – અંતરંગ પુરુષાર્થ અપૂર્વપણે પ્રગટ થાય છે, તેવા શુભ અધ્યવસાયને કારણે મિથ્યાત્વની ગ્રંથિ ભેદી નાંખે છે તે અપૂર્વકરણ છે. દૃષ્ટાંતથી સમજીએ. રેશમની દોરીની ખેંચીને મારેલી ગાંઠ વારંવાર પ્રયત્ન કરવામાં જીવ પાછો પડે પણ એમ પ્રયત્ન કરવાથી થોડી ઢીલી પડેલી ગાંઠ ખૂલી જાય છે. બીજું મોતી અરવિંધ્યું છે તેને પ્રયત્ન કરતાં વિધાઈ જાય છે. તેમ દુર્ભેદ્ય એવી આ રાગદ્વેષની ગ્રંથિનું જોર અત્યંત અલ્પ થઈ જાય . . . અનિવૃત્તિકરણ ત્યારપછી જીવ પોતાના વિશુદ્ધ અધ્યવસાય વડે હવે આગળ વધે છે. ગ્રંથિભેદ કર્યા પછી મિથ્યાત્વના દલિકોને-કોરને હજી ઘટાડે છે. તેને અનિવૃત્તિકરણ-અધ્યવસાય કહે છે. અંતરકરણ આધ્યાત્મિક વિકાસના બળે જીવ હજી આગળ વધે છે. વિશુદ્ધ પરિણામની ધારા વડે મિથ્યાત્વની ઉદય બંધની સ્થિતિને અટકાવી દે ૮ જ તત્ત્વમીમાંસા જરૂર આવવાના હતા Page #36 -------------------------------------------------------------------------- ________________ અ છે. અંતર પાડી દે છે. અનાદિકાળથી જે મિથ્યાત્વ અકબંધ ચાલ્યુ આવતું હતું તેને અટકાવીને જીવના પરિણામ અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વના કર્મદલિક વિનાના કરે છે. તે અધ્યવસાયની સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે. અંતરકરણની વિશુદ્ધિને કારણે ઔપશમિકસમકિત પ્રગટ થાય છે. પરંતુ તે અંતર્મુહૂર્ત કાળ રહે છે. તે દરમ્યાન શાંત થયેલા મિથ્યાત્વના દલિકો જે સત્તામાં રહ્યા છે પણ ઉદયવાળા નથી, તેના ત્રણ ભાગલા પડી જાય છે. અનાદિથી ચાલ્યું આવતું મિથ્યાત્વ એટલું મોળું પડી ગયું કે તેના ભાગલા થઈ જઈ તે વેરવિખેર થઈ ગયું. ત્રણ ભાગ, ૧ શુદ્ધપુંજ. ૨. અર્ધશુદ્ધપુંજ. ૩. અશુદ્ધપુંજ. શુદ્ધપુંજ = સમ્યકત્વ મોહનીય અર્ધશુદ્ધપુંજ = મિશ્ર મોહનીય અવિશુદ્ધપુંજ = મિથ્યાત્વ મોહનીય દૃષ્ટાંત : જેમ કોઈ બાઈ ડાંગર છડે ત્યારે અમુક સમય પછી કેટલાક ડાંગરના ફોતરા તદ્દન નીકળી જાય = શુદ્ધ. કેટલાકના અડધા નીકળે તે = અર્ધશુદ્ધ કેટલાકના એવા જ રહી જાય તે = અવિશુદ્ધ. અંતરકરણની ક્રિયાકાળમાં સમ્યકત્વ પામેલા જીવ, અંતમુહૂર્ત સમાપ્ત થતાં અંતરકરણ – ઔપશમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થાય છે ત્યારે જીવના અધ્યવસાયની શુદ્ધિ ટકી રહેતાં શુદ્ધપુંજ ઉદયમાં આવે છે તો તે જીવ તે વખતે ક્ષયોપથમિક સમ્યકત્વ પામે છે. પરંતુ અધ્યવસાયમાં શ્રદ્ધાની અલ્પતા થાય તો અર્ધશુદ્ધપુંજ ઉદયમાં આવે. તે મિશ્ર મોહનીય સમ્યકત્વ પામે છે. અને ત્યાર પછી તો જાણે ધાડ પડે તેમ અનંતાનુબંધીનો કષાયનો ઉદય થતાં જીવ અશુદ્ધપુંજનો ઉદય થવાથી મિથ્યાત્વ મોહનીય પામે છે. જેમ મોતી વિંધાઈ ગયા પછી રેતીમાં પડી જવાથી તેના છિદ્રમાં રેતી ભરાઈ જાય તો રેતી દૂર કરવા પ્રયત્ન કરવો પડે. પણ છિદ્ર પુનઃ અધ્યાય : ૧ • સૂત્ર : ૩ ૪ ૯ ----- --- - Page #37 -------------------------------------------------------------------------- ________________ પાડવું પડતું નથી. તેમ એકવાર દર્શનમોહ જવાથી જીવને જે સર્વજ્ઞના વચનમાં શ્રદ્ધા થઈ તે ઝબૂકતી રહે છે. પણ કષાયજનિત પરિણામોની મલિનતા દૂર કરવાની હોય છે, તે મલિનતા દૂર થતાં વળી જીવ પાછો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. (સામાન્ય સમજ) जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ૧-૪ ૧-૪ જીવાજીવાશ્રવબંધસંવરનિર્જરામોક્ષાસ્તત્ત્વમ્ જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા મોક્ષાઃ તત્ત્વમ્ ૧-૪ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. નોંધ : આશ્રવમાં પુણ્ય અને પાપને જુદા ગણીએ તો નવ તત્ત્વ પણ ગણાય છે. આશ્રવમાં પુણ્યપાપનો સમાવેશ કરતા તત્ત્વ સાત છે. ક્રમ તત્ત્વનાં નામ ૧. જીવતત્ત્વ વ્યાખ્યા જે ચેતના લક્ષણયુક્ત છે, જે જીવે છે જે પ્રાણો ધારણ કરે છે તે જીવ છે. અનુભવમાં આવવા યોગ વ્યવહાર કથનથી અજ્ઞાન દશામાં જીવ શુભાશુભ કર્મોનો કર્તા હોવાથી ભોક્તા છે. તેનાં સુખદુઃખના અનુભવવાળો છે. કર્મોનો કર્તા છે. નિશ્ચયપક્ષથી શુદ્ધ આત્મા પરભાવ કે કર્મોનો કર્તા નહિ હોવાથી ભોક્તા પણ નથી. કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શક્તિ ઇત્યાદિનો કર્તા હોવાથી તેનો ભોક્તા છે. સત્, ચિત્ત, આનંદ સ્વરૂપ છે. સંસારમાં નારક, તિર્યંચ મનુષ્ય અને દેવપણે જીવ હોય છે. ૨. અજીવતત્ત્વ જેનામાં ચેતના, જીવ કે પ્રાણ નથી, જેને સુખદુઃખનો અનુભવ નથી તે પૌદ્ગલિક પદાર્થો ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે. શરીર, ખાટલા-પાટલા, ૧૦ ૪ તત્ત્વમીમાંસા Page #38 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર, હીરા-મોતી વગેરે તમામ ભૌતિક કે પૌદ્ગલિક પદાર્થો અજીવ છે. ૩. પુણ્યતત્ત્વ શુભ કર્મ – જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે, સુખનો અનુભવ થાય. ૪. પાપતત્ત્વ અશુભ કર્મ – જેના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રી મળે, દુઃખનો અનુભવ થાય. ૫. આશ્રવતત્ત્વ કર્મનું આવવું. નૌકામાં છિદ્ર દ્વારા જેમ પાણી આવે તેમ જીવના શુભાશુભ પરિણામ દ્વારા કર્મોનું આવવું તે શુભ કે અશુભ આશ્રવ છે. ૬. સંવરતત્ત્વ આત્માની વિશિષ્ટ શક્તિ વડે આવતાં કર્મોનું રોકાઈ જવું, રાગાદિ ભાવોનું રોકાઈ જવું. ૭. નિર્જરાતત્ત્વ ખરી જવું, નિર્જરવું. આત્માની વિશુદ્ધ શક્તિ વડે દ્રવ્ય કર્મોનો અંશે અંશે નાશ થવો. રાગાદિ ભાવકર્મોનો નાશ થવો. ૮. બંધતત્ત્વ અજ્ઞાન દશામાં જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનું આત્મપ્રદેશો સાથે દૂધ-પાણીની જેમ ભળી જવું અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થવો. ૯. મોક્ષતત્ત્વ સંપૂર્ણ કર્મોનો સર્વથા નાશ થવો અને આત્મામાં શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. યાદિ સ્વરૂપ આ નવ તત્ત્વોની સમજ અને યથાર્થ શ્રદ્ધા માટે શેય, ઉપાદેય અને તેમનું સ્વરૂપ સમજવું જરૂરી છે. નામ વ્યાખ્યા, તત્ત્વોનાં નામ શેય જાણવાયોગ્ય જીવ, અજીવ ઉપાદેય આદરવાયોગ્ય પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ હેય તજવાયોગ્ય પાપ, આશ્રવ અને બંધ જગતમાં વ્યાપ્ત સર્વ પદાર્થો સ્વભાવથી શેયરૂપ છે. પરંતુ પરમાર્થથી નામ અને જન્મ અધ્યાય : ૧ • સૂત્ર : ૪ ૪ ૧૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwwww તો આત્મા જ શેય અને ઉપાદેય છે. છતાં શ્રદ્ધા તત્ત્વની અપેક્ષાએ આ ભેદ સમજવા. પુણ્યતત્ત્વ આત્મશક્તિરૂપ નથી. પરંતુ માર્ગની પ્રાપ્તિમાં તે ભોમિયારૂપ છે. અશુભ આશ્રવથી છૂટવા, પ્રારંભની ભૂમિકામાં શુભાશ્રય છતાં પુણ્ય ઉપાદેય કહ્યું તે વ્યવહારકથન છે. માર્ગ મળી જેમ ભોમિયો છૂટી જાય છે તેમ પુણ્ય પણ ત્યાજ્ય છે. માનવજન્મ મળવો તે પણ પુણ્યયોગ છે. શ્રાવક દશામાં અશુભ પ્રવૃત્તિથી દૂર થવા શુભ પ્રવૃત્તિને ઉપાદેય માની છે. મુનિદશામાં તે અપવાદરૂપ છે. પુણ્યને જીવતત્ત્વના ભેદમાં ગણવામાં આવતું નથી. સંવર નિર્જરા આત્મશક્તિરૂપ છે. તેથી જીવના ભેદમાં મૂક્યા છે. જીવ-અજીવ તત્ત્વમાં નવ તત્ત્વોનો સમાવેશ થાય છે. જીવ : જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવ : અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. नामस्थापनाद्रव्यभावतस्तत्र्यासः ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતસ્તધ્યાસઃ ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતઃ-તત્-ન્યાસઃ ૧-૫ ન્યાસ = વિભાગ નિક્ષેપ = અર્થ સામાન્યના વિભાગ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ચાર વાર પ્રકારથી જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ વિચારી શકાય છે. કારણ કે પદાર્થ માત્ર આ સ્વરૂપે હોય છે. ૧. નામ નિક્ષેપ : જગતના પદાર્થ માત્રને જાણવા માટે તેનું નામ હોય છે, તે નામનિક્ષેપ છે. વસ્તુને નામ ન હોય તો વ્યવહાર ન ચાલે, વળી એ બધા વ્યવહારનું મૂળ ભાષા છે. તે શબ્દની બનેલી છે. ૨. સ્થાપના નિક્ષેપઃ સ્થાપના = આકૃતિ, ચિત્ર, પ્રતિબિંબ. મૂળ પદાર્થની અનઉપસ્થિતિમાં તેની આકૃતિ કે ચિત્ર જોવાથી જીવમાં રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે. વળી નામ સાથે આકૃતિ હોય છે. જેમકે ઘડો. એ નામ છે, તેની આકૃતિ સ્થાપના છે. નામસ્થાપના વસ્તુસ્વરૂપ છે. ૧૨ જ તત્ત્વમીમાંસા Page #40 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww સચિત્ર નવતત્ત્વ પા૫ ૮૨ આવાર - : N નિત અજીવ લd મોક્ષ = ૯ અકામ Illile ૨) સકામ, ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૬. સંવર, ૭. નિર્જરા, - ૮, બંધ, ૯. મોક્ષ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ત્વની ) | સક્સકત્વ અને ગ્રન્થિભેદની મિ ધ્યા પ્રક્રિયા અંતરકરણના અંતર્ગતની છેલ્લી જ આવલિકા વ જઘન્યથી એક સમય ષ રેહતા કાંઈ મંદપરિણમી જીવને અનંતાનોનો ઉક્ય માં સારવાળા ગામસ્થાનક જીનું ધામી અંતર પર્થી મિથ્યાપા. ત મેe ય c 2, મજ એ હા કહ્યું 0 અંતમા ધ્યાપછી જીવન પરિણામ અને નયના એક સ્ત્ર અવે મેં જ કિતની પ્રાપ્તિ, પણસ્થાનક. છે કે જીવન પરિમણ અહિતી જો uિ થાય તે નિકો અન9-3. છ ઠ જીવતા મહિનામુકત થાય જો મિત્ર જગ્યા 6 જિલ્લામાં માને છે | મMાય. 2 5 સ મ ENIA વ મેહને ક 6 છે તો ક અલગ અમારામાં અંતતિગત હિતે , ના ખાલી કરે. કાગે સંસ્માતમાં HિI, • અંતરકામ દિયા ફાળ • અપ થતા આનંદ છે સભ્યફળની પ્રાતિ અંતર કર્યા પછી) મિથ્યાત્વની પ્રથમ મિતિ અT: - સંખ્યાત હાયની પ્રતિસમય અનંતગાર વિક -એક સાથેના પ્રવેહનો સમાન અહાહ અને { [૪ : અપ સ્થિતિ - અપ ણ બંધ 5 આજે રિત પાત | | | અપર્વ ગામણિ અપેવે છે | | | - અપૂર્વીકરણમાં પ્રવેશ T વિ૮ 3યત 1 ફરાણ , તીવ્ર સંવેશ-નિર્વાદથી અસ્થીભેદન • અપુલ પરાવર્તી વધારો પ્રાન્થી 0) કે બિગ દ્ધાની -ધન- અન્ય • અપાવન સ્થી ભવ્ય અ ને જીવે લાગે અને છે. સંથી એવી અપી . વિરદ્ધિના અભાવે પાછા છે. ટાર ખૂલે ભલો, પ્રોત પરિપાક, દૈષ ટળે વળી તે ભવ્યજબનો ચટમાવતમાં પ્રવેશ નાના હાવભાવવાહ કરવા - વાવ ના નાના નાના છno - રામના ચરશ્નકરણ તથા,ભવ. સંસારના સુખ પ્રત્યે સંસારના દુ:ખ પ્રત્ય તીવારામ ઉદ્વેષ, નદી-થલપાપાગ ન્યાયે ગાઢ મિથ્યાત્વના યોગે. • ગાઝિયાત્વના વ્ય, 'અતાંતા મા દિકરાવાશ. જિવન.. ૭૦ ક. મિયાત્વની આથ:વિના સાત કમની સ્થિતિ સંસામાં પરિભ્રમણ Aતિ વારબર બાંધે અંકે કા કોકી સારોપમાં ૦૮ લાખ યાતના Iભવિષ્યમાં માત્ર બે વાર પલ્યોપમના અસંખ્યાતના ભાગ • ૧૪ રાજયોમાં I સ્થિતિ તે સિંધ વ્યા જેટલી કરે અથન અતઃ- . - ૪ ગતિમાં // એકવાર બાંહે તે સતબંધક ટા ટી સાર પ્રમાણ બને. જાનંત જન્મ મહાગની પરંપરા ઉરિથતિનો તે એક એવા | ચરાવતું હો. જ પ્રવચન-વાક ) જ ** WWW.jainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWWWWWWWWWW ૩. દ્રવ્ય નિક્ષેપ : કોઈપણ વસ્તુની ભૂતકાલીન કે ભવિષ્યકાલીન અવસ્થા. જેમકે સોનાની બંગડી થવી તે ભવિષ્યની અવસ્થા છે અને સોનાની લગડી તે બંગડીની ભૂતકાળની અવસ્થા છે. લગડી અને બંગડી તે સોનાનું જ સ્વરૂપ છે તે દ્રવ્યરૂપ છે. લગડી તે દ્રવ્યબંગડી છે અને બંગડી તે દ્રવ્યલગડી છે. ૪. ભાવનિક્ષેપઃ વસ્તુની વર્તમાન અવસ્થા. સોનાની તૈયાર થયેલી આકૃતિ, અવસ્થા તે ભાવરૂપ છે. દ્રવ્ય અને ભાવ વસ્તુસાપેક્ષ છે. એકવાર જે વસ્તુ દ્રવ્યરૂપ છે તેની અવસ્થા બદલાતાં તે ભાવરૂપ બને wwwwwwwwwww s ભગવાન મહાવીર, નામ નિક્ષેપ. પ્રતિમા–સ્થાપના નિક્ષેપ. દીક્ષા વગેરે અવસ્થા, દ્રવ્યનિક્ષેપ, તિર્થંકરપણું, તે ભાવનિક્ષેપ. प्रमाणनयैरधिगमः ૧-૬ પ્રમાણનરધિગમઃ ૧-૬ પ્રમાણ-ન-અધિગમઃ ૧-૬ પ્રમાણો અને નયોથી તત્ત્વોનો બોધ થાય છે. કોઈપણ પદાર્થનો બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. તેથી પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો નિર્ણાયાત્મક બોધ થાય તે જ્ઞાન. પ્રમાણ અને નય બંને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં બંનેમાં ભેદ છે. પ્રમાણઃ જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય. શુદ્ધ-અશુદ્ધ વગેરે અનેક ગુણો, લક્ષણો કે ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય. પ્રમાણજ્ઞાન વસ્તુનો પૂર્ણ બોધ કરાવે. નય : જેનાથી વસ્તુમાં રહેલા નિત્ય જેવા કોઈ એક ગુણ કે ધર્મનો નિર્ણાત્મક બોધ થાય. નયજ્ઞાન વસ્તુનું આંશિક-અપૂર્ણ જ્ઞાન કરાવે. નય પ્રમાણનો અંશ છે. તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે તે સામાન્યપણે જાણવું. અધ્યાય : ૧ • સૂત્ર : ૬ ૪ ૧૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિશેષરૂપે તત્ત્વનું જ્ઞાન કરવાના બીજા પ્રકારો પણ છે. તે હવે જણાવે છે. અધિગમ બોધ. ૧-૭ નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિપ્ન-સ્થિતિ-વિધનત: નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિકરણ-સ્થિતિ-વિધાનતઃ નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ-વિધાનતઃ ૧-૭ ૧-૭ નિર્દેશ, સ્વામિત્વ, સાધના, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છ દ્વારો-પ્રકારોથી તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે. ૧. નિર્દેશ ૨. સ્વામિત્વ = સ્વરૂપ વિચારણા. ** માલિકી ૩. સાધન = ઉત્પન્ન થવાના નિમિત્તો ૬. વિધાન દૃષ્ટાંત દ્વારા છ પ્રકારોની સમજ : ૧. નિર્દેશ ૪. અધિકરણ = સ્થાન ૫. સ્થિતિ = સમય-કાળ પ્રકાર-ભેદ - ૨. સ્વામિત્વ = ઘઉંનું ખેતર ગોવિંદભાઈનું છે. ૩. સાધન નિમિત્ત ઘઉંના બીમાંથી ઘઉં ઉત્પન્ન થાય છે. ૪. અધિકરણ = સ્થાન = ઘઉં ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે સ્થળે થાય છે. સ્વરૂપ. ઘઉં એક જાતનું અનાજ છે. તે સ્વરૂપ = = ૫. સ્થિતિ = કાળ ઘઉં લાંબા સમય સુધી રહી શકે છે. ૬. વિધાન = પ્રકાર, ઘઉં ભાલના, કેનેડાના વગેરે હોય છે. હવે આત્માના સમ્યગ્દર્શનને આ છ દ્વારોથી સમજીએ. ૧. નિર્દેશ સ્વરૂપ : સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તત્ત્વની શ્રદ્ધારૂપ છે. શેયાદિ વિવેકયુક્ત હોય છે. સમ્યગદર્શન બીજરૂપ છે જેના વડે મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. : ૨. સ્વામિત્વ ઃ સમ્યગ્દર્શન આત્મામાં પ્રગટ થાય છે તેથી તેનો સ્વામી આત્મા-જીવ છે, અજીવ નહિ. ૧૪ ૭ તત્ત્વમીમાંસા Page #44 -------------------------------------------------------------------------- ________________ MAMMUNNUNOV ૩. સાઘન-નિમિત્ત ઃ સમ્યગ્રદર્શન સ્વાભાવિક રીતે અથવા કોઈ નિમિત્ત મળવાથી ઉત્પન્ન થાય છે. સવિશેષ મિથ્યાત્વ મોહનીયના તથા અનંતાનુબંધી ચાર કષાયના ઉપશમ. ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન થાય ૪. અધિકરણ-સ્થાનઃ સમ્યગુદર્શનનું સ્થાન આત્માના શુદ્ધ પરિણામ છે. ---- - - ૫. સ્થિતિ, કાળ : ઉપશમ સમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્ત છે. ક્ષાયિકનો સાદિ અનંત છે. એકવાર પ્રાપ્ત થયા પછી સદા સાથે જ રહે છે. ક્ષયોપશમ સમ્યકત્વનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્તથી માંડીને ૬૬ સાગરોપમ સુધીનો છે. ૬. વિધાન-પ્રકાર : સમ્યકત્વના ઉપશમ ક્ષાયિક, અને ક્ષયોપશમ મુખ્ય પ્રકાર છે અને વેદક તથા સાસ્વાદનના પ્રકારો પણ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ નવી વસ્તુ જુએ ત્યારે તે વસ્તુ વિષે જાણવાની તેને જિજ્ઞાસા થાય છે. અને તેને માટે વિવિધ પ્રશ્નોના ઉત્તર મેળવી જ્ઞાનવૃદ્ધિ કરે છે. તત્ત્વોને વિશેષરૂપે જાણવાની શાસ્ત્રીય પદ્ધતિ : सत्-सङ्ख्या-क्षेत्र-स्पर्शन-कालान्तर-भावाल्पबहुत्वैश्च સત્સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલાન્તર-ભાવાલ્પબહુવૈશ્ચ ૧-૮ સત્સં ખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલ-અન્તર-ભાવ-અલ્પબહુ ચ. ૧-૮ સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર ભાવ અને અલ્પબદુત્વ આ આઠ પ્રકારે તત્ત્વોનું વિશેષ જ્ઞાન થઈ શકે છે. ૧. સતું = સત્તા ઃ નામ વડે ઓળખાતા કોઈપણ વસ્તુ-પદાર્થની વિદ્યમાનતા, પદાર્થનું હોવું. કોઈપણ પદાર્થ પરિવર્તન પામે પણ તેનો સમૂળગો નાશ ન થાય. મનુષ્યની અવસ્થા બદલાઈ દેવલોકમાં જાય - - - - - - - - -- ---- અધ્યાય : ૧ • સૂત્ર : ૮ જ ૧૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM તો તે અવસ્થાનું પરિવર્તન થયું, પણ આત્મા એ જ હોય. તે પ્રમાણે પુદ્ગલમાં પરિવર્તન થાય પણ પરમાણુની વિદ્યમાનતા હોય. સમ્યક્ત ગુણ સત્તાપણે સર્વજીવમાં હોય પણ તેની પ્રાપ્તિનો અધિકારી ભવ્ય જીવ છે. અભવ્ય જીવ સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ ? ભાઈ ! આકડાનું દૂધ કે ઊંટડીનું દૂધ તે દૂધ છે. તેમાં ગમે તેટલું મેળવણ નાંખો છતાં તે દહીંરૂપે પરિણમતું નથી. તેવી યોગ્યતા તે દૂધમાં નથી, તેમ અભવ્ય જીવમાં સમ્યકત્વરૂપ પરિણામ થવાની યોગ્યતા નથી. ૨. સંખ્યા = ગણત્રી : તે તે પદાર્થોની કે તે તે ગુણો ધરાવતા માલિકની સંખ્યા. જેમકે સિદ્ધત્વ ગુણ ધરાવનારની સંખ્યા અનંત છે. અને સમ્યગદર્શનગુણ ધરાવનાર જીવો વર્તમાનમાં અસંખ્યાતા છે, ત્રણે કાળની અપેક્ષાએ અનંત છે. ૩. ક્ષેત્ર : સમ્યગ્રદર્શન ધરાવનાર એક જીવનું – અન્ય સર્વ જીવોનું તથા અન્ય પદાર્થોનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે. તે વર્તમાન કાળને આશ્રયીને છે. ૪. સ્પર્શનાઃ સમ્યગુદર્શનવાળો જીવ જઘન્યથી લોકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. ઉત્કૃષ્ટથી એક કે અનેક જીવોની અપેક્ષાએ ચૌદ રાજ પ્રમાણ લોકના કંઈક ન્યૂન ભાગને સ્પર્શે છે. કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકની સ્પર્શન કરે છે. સ્પર્શના ત્રણે કાળને આશ્રયીને છે. ૫. કાળ : સમ્યગુદર્શનનો કાળ અનેક જીવોની અપેક્ષાએ ત્રિકાળ વિદ્યમાન છે. એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી ૬૦ સાગરોપમ સાધિક કાળ રહે. એક જીવની અપેક્ષાએ ક્ષયોપશમ સમ્યક્ત્વ સાદિ સાંત છે. ક્ષાયિક સમ્યકત્વ સાદિ અનંત છે. ૬. વિરહકાળઃ સમ્યકત્વથી મૂત થયા પછી શીઘતાએ પ્રાપ્ત કરે તો અંતમુહૂર્તમાં પ્રાપ્ત કરે. અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત પછી અવશ્ય પ્રાપ્ત કરે છે. ૭. ભાવ ઃ સમ્યગદર્શનના મુખ્યત્વે ત્રણ ભાવો છે. ક્ષાયિક ભાવ, ઔપથમિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ. ૧૬ જ તત્ત્વમીમાંસા AARAANAAAAAAAAAA ર૦૦રન બનાવવાના કામ કરવાના Page #46 -------------------------------------------------------------------------- ________________ અલ્પ બહુવઃ સંખ્યાની દૃષ્ટિએ અલ્પ-અધિક. ઔપશમિક સમ્યગુદર્શનવાળા જીવો અલ્પ. લાયોપથમિક સમ્યગુદર્શનવાળા અસંખ્યાત ગુણા, સાયિક સમ્યગ્રદર્શનવાળા અનંત ગુણા હોય છે, કારણ કે સિધ્ધો અનંતા છે, અને તે સર્વને ક્ષાયિક સમ્યકત્વ હોય છે. તત્ત્વાર્થના અભ્યાસ સાથે આવા પ્રકારોને જાણવાથી તેનું વિશેષ ચિંતન થવામાં સહાયકં થાય છે. અને તેથી ચિત્ત એકાગ્ર થતાં ચિત્તશુદ્ધિ થાય છે, એવી ચિતશતિમાં સમ્યકત્વ નામનો ગુણ પ્રગટ થવાનું કારણ બને છે. - શાનના પ્રકારો मति-श्रुतावधि-मनःपर्याय-केवलानि ज्ञानम् મતિ-ઋતાવધિ-મન પર્યાય-કેવલાનિ જ્ઞાનમ ૧-૯ મતિ-શ્રુત-અવધિ-મન-પર્યાય-કેવલાનિ જ્ઞાનમ્ ૧-૯ મતિ, ચુત, અવધિ, મનપર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે. ૧. મતિજ્ઞાન : જે તે ઇન્દ્રિયો તથા મનની સહાયથી થતો બોધ. ઈન્દ્રિયો વિષયને ગ્રહણ કરે છે, ત્યારે મનોવર્ગણાનું બનેલું મન તેમાં લક્ષ કરે છે. તે વખતે તે તે ઈન્દ્રિયોના પુદ્ગલો સાથે રહેલા ચૈતન્યયુક્ત ભાવમનને તેનો બોધ થાય છે, અર્થાત તે તે વિષયમાં જીવ સુખ કે દુઃખની, રાગ કે દ્વેષની લાગણી અનુભવે છે. ૨. શ્રુતજ્ઞાન : શ્રુતજ્ઞાન મતિજ્ઞાન સહિતનું હોય છે, પરંતુ શ્રુતજ્ઞાનમાં શબ્દ-અર્થ, ભાષાની વિશેષતા હોય છે. શ્રુતજ્ઞાન મન અને ઈન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના બોધ સહિત થાય છે. જેમકે જીદ્ધાથી શબ્દ બોલાય, શ્રવણેન્દ્રિયથી સંભળાય, આંખથી પુસ્તક વાંચી શકાય અને મનથી અર્થની વિચારણા થઈ શકે. શ્રુતજ્ઞાનના બે ભેદ છે : ૧. દ્રવ્ય શ્રત, ૨. ભાવ ઋત. ૧. દ્રવ્ય કૃત : વાચન-શ્રવણ કરવું તે દ્રવ્ય શ્રત છે. | અધ્યાયઃ ૧ • સૂત્ર: ૯૪ ૧૭ .. .. .. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવ વ્યુત : આત્મામાં તેનું બોધરૂપ પરિણમન થવું. જેમકે અહિંસા શબ્દ અને અર્થ સાંભળ્યો તે દ્રવ્ય કૃત અને અહિંસાનો બોધ પામી તે રૂપે બોધનું પરિણમન થવું તે ભાવ ઋત. સાધનામાં ભાવ શ્રુતની વિશેષતા જાણવી. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વગર થતું નથી. શબ્દ-અર્થને ગ્રહણ કરવા ઇન્દ્રિયો અને મન જોઈએ. મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વગર થઈ શકે. જીવ સમ્યગદર્શન વગરનો હોઈ શકે છે, પણ જ્ઞાન વગરનો હોતો નથી. મતિ શ્રુતનો અંશ પણ તેનામાં હોય છે. પણ જ્યારે જીવમાં સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારે તે જ્ઞાન સમ્યગૂજ્ઞાન કહેવાય છે. તેમાં કદાચ કોઈ શંકા થાય તો પણ તે સત્યનો ગવેષક હોવાથી પ્રમાણજ્ઞાનને ગ્રહણ કરે છે. મિથ્યાજ્ઞાનવાળો જીવ પોતાના જ્ઞાનનો ઉપયોગ સાંસારિક પ્રયોજનમાં કરે છે, તેથી બુદ્ધિશાળી હોવા છતાં જ્ઞાની મનાતો નથી અને બુદ્ધિ મનોદ્રવ્યનો વિષય હોઈ ભવાંતરે સાથે જતી નથી. જ્ઞાન આત્માનું તત્ત્વ હોવાથી ભવાંતરે સાથે જવાની સંભાવના છે. માટે સત્યનો ગવેષક બુદ્ધિની વૃદ્ધિ ન ઇચ્છે પણ જ્ઞાનની શુદ્ધિનો પુરુષાર્થી હોય છે, બુદ્ધિ એક પ્રકારે આત્માનું લક્ષણ ગણાવા છતાં મનોજન્ય છે. જ્યારે જ્ઞાન આત્માના ઉપયોગરૂપ લક્ષણ છે. અવધિજ્ઞાન : અવધિ = મર્યાદા, મર્યાદિત જ્ઞાન. મતિ અને શ્રુતજ્ઞાન કરતાં અવધિજ્ઞાન વિશેષ આત્મશક્તિ યુક્ત છે. તેમાં મન અને ઇન્દ્રિયોની અપેક્ષા વિના જ આત્મશક્તિરૂપ થતો બોધ છે. (અતીન્દ્રિયજ્ઞાન છે.) રૂપી અને અરૂપી બે દ્રવ્યોમાંથી ફક્ત રૂપી દ્રવ્યોને મર્યાદિતપણે જાણી શકે તે અવધિજ્ઞાન. જેમકે ધારો કે અવધિજ્ઞાની અમેરિકા ગયો નથી પણ આત્મશક્તિના ઉપયોગ દ્વારા તે ત્યાં રહેલા પદાર્થોને જાણી શકે. વિશેષ વિચારણા આગળ કરશું. ૪. મનઃ પર્યવજ્ઞાન : પર્યવ-વિચાર-માનસિક અવસ્થા. અઢી ૧૮ તત્ત્વમીમાંસા જ Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્વીપમાં રહેલા સંશિ (મનવાળા) પંચેન્દ્રિય જીવોના મનના વિચા જાણી શકે. ૫. કેવળ જ્ઞાન : કેવળ, એક જ, ભેદરહિત, સંપૂર્ણ કેવળજ્ઞાન મતિ આદિ જ્ઞાન રહિત અસાધારણ છે. પૂર્ણ શુદ્ધ છે. શુદ્ધ : જ્ઞાનાદિ સર્વ આવરણ રહિત. લોકાલોક પ્રકાશક, નોંધ : ત્રણે કાળના, ત્રણે લોકના, સર્વ દ્રવ્યોની સર્વ અવસ્થાઓ-પર્યાયોને યુરૂપદ જાણે તેવું અખંડ શુદ્ધ જ્ઞાન તે કેવળજ્ઞાન. પ્રથમના ચાર જ્ઞાનમાં ઉપયોગને મૂકવો પડે છે. એટલે કંઈક વિકલ્પાત્મક છે. કેવળજ્ઞાનના શુદ્ધ ઉપયોગમાં જગતના જ્ઞેય-દૃશ્ય પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ઉપયોગ મૂકીને જ્ઞાન પ્રવર્તતું નથી. વળી કેવળજ્ઞાન શુદ્ધ જ્ઞાનસ્વરૂપ હોવાથી જગત શેયરૂપે જણાવા છતાં તેમાં સુખદુઃખાદિ થતાં નથી. કારણ કે તેમ થવું તે અજ્ઞાનનિત છે. આ કેવળજ્ઞાન સુખદુઃખાદિ રહિત છે. પાંચ જ્ઞાનની પ્રમાણભૂત વિચારણા तत्प्रमाणे ૧-૧૦ ૧-૧૦ ૧-૧૦ ૧-૧૧ ૧-૧૧ ૧-૧૧ ૧-૧૨ ૧-૧૨ ૧-૧૨ તત્પ્રમાણે તત્-પ્રમાણે आधे परोक्षम् આઘે પરોક્ષમ્ આઘે પરોક્ષમૂ प्रत्यक्षमन्यत् પ્રત્યક્ષમન્યત્ પ્રત્યક્ષમ-અન્યત્ પ્રમાણના બે ભેદ છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રથમના મતિ અને શ્રુત બે જ્ઞાન પરોક્ષ છે, અને પછીના અધ્યાય ઃ ૧ • સૂત્ર : ૧૦-૧૨ ૪ ૧૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન, મન:પર્યવ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. નોંધ : આ કાળમાં આ ક્ષેત્રે મુખ્યત્વે મતિ અને શ્રુતજ્ઞાન પ્રવર્તે છે. જોકે અલ્પતાને કારણે એવું જણાય છે કે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા અમે જે જાણીએ છીએ તે સાચું જાણીએ છીએ. જેમકે લાલ કે લીલા રંગને તે રૂપે જાણીએ છીએ. ગળપણ અને ખટાશને તે રૂપે જાણીને વ્યવહાર સાચો કરીએ છીએ. છતાં તે જ્ઞાન પરોક્ષ છે. હે ભાવ્યાત્મા ! આ ગ્રંથ અધ્યાત્મશિક્ષણનો છે. તેથી આત્માને લક્ષ્યમાં રાખીને વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવશે. પ્રત્યક્ષ પ્રતિ = દ્વારા; અક્ષ = આત્મા; ઇન્દ્ર = આત્મા. જે જ્ઞાન આત્મા દ્વારા થાય તે પ્રત્યક્ષ કહેવાય. આથી આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મા દ્વારા થતાં પછીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે અને ઇન્દ્રિયો દ્વારા થતાં પ્રથમનાં બે જ્ઞાન પરોક્ષ છે. છતાં જૈનદર્શનના ન્યાયગ્રંથોમાં મતિજ્ઞાનને સાંવ્યવહારિક (વ્યવહારમાં પ્રત્યક્ષ જણાતું) પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને શ્રુત જ્ઞાન તો શબ્દ-અર્થ આધારિત હોવાથી પરોક્ષ પ્રમાણ છે. ટૂંકમાં ઇન્દ્રિય ઉપર આધારિત જ્ઞાન પરાધીન છે તેથી પણ તે પરોક્ષ કહેવાય છે. પછીના ત્રણે જ્ઞાન સ્વાધીન છે તેથી પ્રત્યક્ષ કહેવાય છે, જેમાં ઇન્દ્રિયોની સહાય નથી. ઇન્દ્રિયોની સહાય વડે બોધ થવો તે વાસ્તવમાં મૂળ જ્ઞાન પર આવરણ હોવાથી છે. તેથી તે જ્ઞાન ઇન્દ્રિયસાપેક્ષ પ્રત્યક્ષ હોવા છતાં પરોક્ષ છે. ૧-૧૩ मतिः-स्मृतिः - संज्ञा-चिन्ताभिनिबोध इत्यनर्थानन्तरम् મતિઃ-સ્મૃતિઃ-સંજ્ઞા-ચિન્હાભિનિબોધ ઇત્યનર્થાન્તરમ્ મતિઃ-સ્મૃતિઃ-સંજ્ઞા-ચિન્હા-અભિનિબોધ-ઇતિ અનર્થાન્તરમ્ ૧-૧૩ ૧-૧૩ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ આ શબ્દો પર્યાય – એકાર્થ વાચક છે. A ૨૦ ૪ તત્ત્વમીમાંસા Page #50 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન: મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું જ્ઞાન છે. તે વર્તમાનવિષયક છે, મતિજ્ઞાનરૂપી ઉપયોગ વર્તમાનમાં વિષયને ગ્રહણ કરે છે. સ્મૃતિ ઃ ભૂતકાળને ગ્રહણ કરે છે. ભૂતકાળમાં અનુભૂત વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન છે. સંજ્ઞા : વસ્તુનો અનુભવ ભૂતકાળનો હોય પણ તે વસ્તુને વર્તમાનમાં જોતાં તે આ જ વસ્તુ છે તેવું જ્ઞાન તે સંજ્ઞા જ્ઞાન. તેને પ્રત્યભિજ્ઞાન પણ કહે છે. ચિન્તા ઃ ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભાવિના વિકલ્પો કરવા. તે ચિત્તાજ્ઞાન છે. અભિનિબોધ : આ શબ્દ સર્વસામાન્ય છે તે ઉપરના મતિ આદિ દરેક ભેદને લાગુ પડે છે. જેમ ઘર કહેતા ઘરના તમામ ઓરડાને તે શબ્દ લાગુ પડે છે. પણ વ્યવહાર પ્રયોજન માટે વિશેષ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. સૂવાનો ઓરડો, બેઠકનો ઓરડો વગેરે. સર્વ પ્રકારના મતિજ્ઞાન માટે અભિનિબોધ શબ્દ છે, અને વિશેષ પ્રકારના મતિજ્ઞાન માટે મતિ આદિ શબ્દો છે. મતિજ્ઞાનનું મૂળ લક્ષણ – સ્વરૂપ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् । ૧-૧૪ તદિક્રિયાનિક્રિયનિમિત્તનું ૧-૧૪ ત—ઈન્દ્રિય-અનિક્રિય-નિમિત્તમ્ ૧-૧૪ * - તે મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનની (અનન્દ્રિયની) સહાયથી ઉત્પન્ન થાય છે. પાંચ ઇન્દ્રિયો : સ્પર્શ, રસ, ઘાણ (નાક), આંખ અને કાન, અનદ્રિય એટલ મન. અધ્યાય : ૧ • સૂત્ર : ૧૪ ૨૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ • આપણા શરીરની રચના પરથી પાંચ ઇન્દ્રિયોનો ક્રમ સમજાશે. પગથી માથા સુધી ત્વચા (ચામડી). મોઢાથી શરૂ કરીએ તો ત્વચા પછી રસના, નાક, ચક્ષુ અને કાન (શબ્દ) એમ ક્રમ થશે. વળી મહદ્અંશે જીવનો વિકાસક્રમ પણ આ ક્રમથી છે. જીવ પ્રથમ એક ઇન્દ્રિયવાળો એટલે સ્પર્શવાળો, પછી વિકાસના ક્રમે રસના ઘ્રાણ, આંખ અને કાન ઇન્દ્રિયોને પામી તે તે ઇન્દ્રિયોવાળો મનાય છે. આ પાંચે ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. આ પાંચે ઇન્દ્રિયો બાહ્યસાધન છે, અને મન અંતરંગ સાધન છે. મતિજ્ઞાનમાં સર્વ પ્રથમ વિષય સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે, કે તરત તે ઇન્દ્રિયો સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ દ્વારા મનને ખબર પહોંચે છે. ત્યારે ભાવમન-આત્માને તે વિષયનું લક્ષ્ય થતાં તે વિષયનું મતિજ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં પણ કેટલી સૂક્ષ્મતા છે તે હવે અન્ય ભેદો દ્વારા જણાવે છે. अवग्रहेहापायधारणाः અવગ્રહેહા પાય ધારણાઃ અવગ્રહ-ઈહા-અપાય-ધારણા: રસન પ્રાણ (નાક) નેત્ર (આંખ) શ્રોત્ર (કાન) મન મુખ્ય ચાર ભેદો છે. અર્થાત્ આ ચાર ભેદવાળું મતિજ્ઞાન છે. તે દરેક ઇન્દ્રિયો અને મન સાથે સંબંધ ધરાવે છે. સ્પર્શન મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા ઈહા ઈહા ઈહા ઈહા ઈંહા ઈહા ૨૨ ૪ તત્ત્વમીમાંસા ૧-૧૫ ૧-૧૫ ૧-૧૫ અવગ્રહ અવગ્રહ અવગ્રહ અવગ્રહ. અવમહે અવગ્રહ અવાય અવાય અવાય અવાય અવાય અવાય ધારણા ધારણા ધારણા ધારણા ધારણા ધારણા Page #52 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિયો અને મન છ સાથે ઉપરોક્ત અવગ્રહાદિ ચાર ભેદ જોડતાં કુલ ૨૪ ભેદ થયા. અવગ્રહ ઃ ઇન્દ્રિય સાથે વિષય સંબંધ થતાં અવ્યક્ત બોધ થવો, જેમાં નામ અર્થ આદિની સ્પષ્ટતા ન હોય, વસ્તુનો અત્યંત અલ્પ આભાસ તે અવગ્રહ. જેમ કે અંધારામાં કોઈ વસ્તુનો સ્પર્શ થાય પણ તેનું જ્ઞાન નથી થતું કે એ કઈ વસ્તુનો સ્પર્શ છે. ઈહા : અવગ્રહમાં કંઈક ભાસ થયેલો તે વિષયની વિશેષ રૂપે વિચારણા થવી કે એ સ્પર્શ દોરડાનો છે કે સર્પનો છે ? અપાય : ઈહમાં વિચારણા થયા બાદ નિર્ણય થવો કે આ સર્પ નથી પણ દોરડું છે. ધારણા : વસ્તુનો નિર્ણય થયા પછી મન બીજા વિષયમાં ચાલ્યું જતાં નિર્ણય લુપ્ત થાય પણ તે સંસ્કાર રહી જાય, તેથી તે વસ્તુનું નિમિત્ત મળતાં તે વસ્તુનું સ્મરણ થઈ આવે. ધારણાના ત્રણ ભેદ : અવિચ્યુક્તિ, વાસના, સ્મૃતિ. અવિચ્યુતિ ઃ વિષયનો નિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિચ્યુતિ ધારણા. વાસના : અવિચ્યુતિ ધારણા પછી તે વિષયના સંસ્કાર રહેવા તે વાસનારૂપ ધારણા સ્મૃતિ ઃ તે સંસ્કારને નિમિત્ત મળતાં જાગ્રત થાય છે. તેથી પૂર્વાનુભૂત વસ્તુનું સ્મરણ થાય તે સ્મૃતિધારણા. बहु-बहुविध - क्षिप्र - निश्रितासंदिग्ध - ध्रुवाणां सेतराणाम् બહુ-બહુવિધ-ક્ષિપ્ર-નિશ્રિતાસંદિગ્ધ-ધ્રુવાણાં સેતરાણામ્ ૧-૧૬ બહુ-બહુવિધ-ક્ષિપ્ર-નિશ્રિત-અસંદિગ્ધ-ધ્રુવાણાં સેતરાણામ્૧-૧૬ ૧-૧૬ (સેતર = પ્રતિપક્ષસહિત) બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન હોય છે. અધ્યાય : ૧ - સૂત્ર : ૧૬ ૪ ૨૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ બહુ આદિ દરેકના પ્રતિપક્ષી હોય છે. મતિજ્ઞાનના ક્ષયોપશમથી આવા ભેદ પડે છે. સેતર - પ્રતિપક્ષીસહિત બહુ વધારે. અબહુ # અલ્પ. ૧. બહુ : જેમકે કોઈ વ્યક્તિ બેથી અધિક શબ્દો કે પુસ્તકોનું જ્ઞાન ધરાવે, તેમાં અવગ્રહાદિ ચારે લાગુ પડે. જેમ બહુગાહી અવગ્રહ. ૨. અબહુ : જેમકે કોઈ વ્યક્તિ એક પુસ્તક કે એક શબ્દને કે પુસ્તક્ને જાણે તેમાં અલ્પગ્રાહી અવગ્રહ એમ ચારે લાગુ પડે. ૩. બહુવિધ : અનેક પ્રકારે જેમકે કોઈ શબ્દ કે પુસ્તકને ઘણે પ્રકારે આકાર, રૂપ, રંગ, આદિથી જાણે. - = ૪. અબહુવિધ : એક જાતના શબ્દ કે પુસ્તકને જાણે. બહુ અને બહુવિધમાં તફાવત. (બહુ : કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રોનું વ્યાખ્યાન કરી શકે પણ તે તલસ્પર્શી ન હોય. તે બહુ. બહુવિધ : કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રો જાણે ભણાવે અને તલસ્પર્શી વ્યાખ્યાન પણ કરી શકે.) ૫. ક્ષિપ્ર : જલ્દી : કોઈ વસ્તુનું જ્ઞાન શીઘ્રતાથી કરે. ૬. અક્ષિપ્ર : ધીમે, કોઈ વસ્તુનું જ્ઞાન વિલંબથી કરે. ૭. નિશ્ચિત : ચિહ્ન સહિત * કોઈ વ્યક્તિ વસ્તુને તેના ચિહ્નથી જાણી શકે. ધ્વજા જોઈને મંદિરને જાણે, અથવા પૂર્વના અનુભવથી જાણે. ૮. અનિશ્રિત : ચિહ્ન રહિત : કોઈ વ્યક્તિ વસ્તુને ચિહ્ન રહિત જાણી શકે. પૂર્વે અનુભવ ન હોય તો પણ જાણે. ૯. અસંદિગ્ધ: સંદેહ રહિત. વસ્તુને સંદેહ રહિત જાણે. ૧૦. સંદિગ્ધ : જાણે પણ સંદેહ સહિત જાણે. જેમકે આ શીતળ સ્પર્શ ચંદનનો હશે કે નહિ હોય. ૧૧. ધ્રુવ : નિશ્ચિત અવશ્યભાવી, વસ્તુને પ્રથમ જે રીતે જાણી ૨૪ ૪ તત્ત્વમીમાંસા' Page #54 -------------------------------------------------------------------------- ________________ હોય તે રીતે અવશ્ય જાણે. . ૧૨. અવ : એક વસ્તુને – શબ્દને પ્રથમ જે સ્વરૂપે જાણ્યો તેને ફરી જાણે કે જુએ પણ નિશ્ચિતપણે જાણી ન શકે. . મતિજ્ઞાનના ક્ષયોપશમના કારણે આ ભદ પડે છે. તે આ પ્રમાણે શ્રતનિશ્ચિત મતિજ્ઞાનનાં ૩૩૬ ભેદોનું કોષ્ટક | મન | ચક્ષુ | સ્પર્શના રસન, પ્રાણ | શ્રોત કુલ ભેદ - - - - - બહુ < ૨૮ ૨૮ < અબહુ બહુવિધ અબહુવિધ < ૨૮ ર ર ર ર ર ર < 22 < ૨૮ < ૨૮ < < અક્ષિપ્ત નિશ્ચિત અનિશ્રિત અસંદિપ સંદિગ્ધ ધ્રુવ < ર ર ર ર ર < < અધ્રુવ , ૩૩s अर्थस्य ૧-૧૭ અર્થસ્ય અર્થસ્ય ૧-૧૭ અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, એ ચાર મતિજ્ઞાન અર્થને ગ્રહણ કરે છે. અધ્યાયઃ ૧ - સત્ર: ૧૭ ક૨૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ અર્થ = દ્રવ્ય અને પર્યાય.. દ્રવ્ય અને તેના ગુણ કે પર્યાયના અવગ્રહાદિ થાય છે. અવગ્રહાદિ જ્ઞાન મુખ્યપણે પર્યાય અવસ્થાને ગ્રહણ કરે છે. દ્રવ્ય એ પર્યાય દ્વારા જણાય છે. પર્યાય દ્રવ્યનો અંશ છે. દ્રવ્ય રહિત પર્યાય ન હોય અને પર્યાય રહિત દ્રવ્ય ન હોય. ઇન્દ્રિયો કે મને પોતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે. અને તે પણ અંશતઃ જાણે છે. જેમકે નેત્ર દ્વારા કેરીને જુએ ત્યારે આકારને જ જુએ છે. પણ નેત્ર તેના સ્પર્શ ગંધને જાણી શકતું નથી. તે પ્રમાણે અન્ય ઇન્દ્રિયો માટે સમજવું. એક સાથે સંપૂર્ણ વિષયને ગ્રહણ કરવા ઇન્દ્રિયો અસમર્થ ૫ માતાળowાના કાળા કાજ व्यञ्जनस्यावग्रहः ૧-૧૮ વ્યંજનસ્થાવગ્રહઃ ૧-૧૮ વ્યંજનમ્ય અવગ્રહઃ ૧-૧૮ વ્યંજનનો અવગ્રહ જ થાય છે. વ્યંજન જેનાથી અર્થનું જ્ઞાન થાય તે વ્યંજન. અર્થ = વસ્તુ. વ્યંજન મતિજ્ઞાનનો ભેદ છે. તે ફક્ત અવગ્રહનો વિષય બને છે, એટલું અસ્પષ્ટ જ્ઞાન છે. ઈહા જેવા પ્રકાર સુધી પહોંચતું નથી. વિષયને ગ્રહણ કરવાવાળા વિશેષ પુદ્ગલની રચનાવાળા ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધ વિના અર્થ-વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી. ઉપકરણેન્દ્રિય અને વિષયનો સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ છે. આત્માની શક્તિ જ્યાં સુધી આવૃત-ઢંકાયેલી છે ત્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન થવામાં તેને મન અને ઇન્દ્રિયોની સહાય જરૂરી રહે છે. અને મન તથા ઇન્દ્રિયોની શક્તિમાં અભ્યાધિકતા હોય છે. પ્રારંભમાં વિષયનું જ્ઞાન થવાની માત્રા અલ્પ હોય છે. તેથી “આ કંઈક છે' એવો સામાન્ય બોધ પણ થતો નથી તે વ્યંજનાવગ્રહ છે. તે માત્રામાં પુષ્ટિ થતાં “આ કંઈક છે' એવો સામાન્ય બોધ અર્થાવગ્રહ બને છે. આમ દરેક ભેદમાં - ૨૬ જ તત્ત્વમીમાંસા કરવા હાકલ કરવાના Page #56 -------------------------------------------------------------------------- ________________ આગળના બોઘનો અંશ પુષ્ટ થતો જાય છે. તે છેવટે ધારણા જ્ઞાન રૂપે થાય છે. દૃષ્ટાંત ઃ ગરમ થઈને તપેલા શકોરામાં પાણીના પ્રથમનાં ઘણાં ટીપાં શોષાઈ જાય છે. પરંતુ આખરે પાણીનાં ટીપાં શોષાઈ જવા અસમર્થ બને છે, ત્યારે જલકણો ભેગા થાય છે. તે પહેલાં શોષાઈ જવારૂપે પાણી હતું પણ તે જોઈ શકાતું ન હતું. પાણીનું પ્રમાણ વધ્યું અને શોષાવાનું સામર્થ્ય ઘટ્યું એટલે જલકણો પ્રગટ થયા. બીજું દૃષ્ટાંત : ઊંઘતા માણસને બૂમો મારતાં તે બેચાર બૂમો પછી જાગે છે. ત્યાં સુધી તેના કાનમાં પૌદ્ગલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે. ત્યારે પ્રથમ તેને સામાન્ય બોધ થઈ પછી વિશેષ બોધ થાય છે. આ પ્રમાણે વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત સામાન્ય બોધ થાય છે અને અર્થાવગ્રહમાં વ્યક્ત સામાન્ય બોધ થાય છે. આગળના ધારણા આદિ ભેદો પાછળના ભેદો કરતાં વિશેષપણે બોધદાયક હોય છે. नचक्षुरनिन्द्रियाभ्याम् ૧-૧૯ ન ચક્ષુરનિક્રિયાભ્યામ્ ૧-૧૯ ન ચક્ષુઃ અનિક્રિયાભ્યામ્ ૧-૧૯ ચહ્યું અને મન વડે થતાં મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ છે. ચક્ષુ અને મન વડે થતાં મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ રહિત અર્થાવગ્રહ થાય છે. કારણ કે ચક્ષુ અને મન પદાર્થના સંયોગ વગર પોતાના વિષયનો બોધ કરી લે છે. સ્પર્શેન્દ્રિય આદિ ચાર ઈન્દ્રિયો પોતાના વિષયનો સંબંધ થાય ત્યારે જ બોધ કરી શકે છે. ચક્ષુ દૂર રહેલી વસ્તુને જોઈ શકે છે, મન દૂર રહેલી વસ્તુનું મનન-ચિંતન કરી શકે છે. આથી ચહ્યું અને મન અધ્યાયઃ ૧ • સૂત્રઃ ૧૯ ૪ ૨૭ wwwતતા .. અને . . . . . માત્ર એક Page #57 -------------------------------------------------------------------------- ________________ ------ ----------- ------ -- --- ---------------- - કથા આજ નાનસ અપ્રાપ્યકારી છે, અને અન્ય ઇન્દ્રિયો પ્રાપ્યકારી કહેવાય છે. * * દૂત : જેમ અરીસા સામે કોઈ વસ્તુ આવે કે તરત જ તેમાં પ્રતિબિંબ પડે છે. તેમાં સાક્ષાત સંયોગની જરૂર નથી. ફક્ત પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું યોગ્ય સ્થળે હોવું જરૂરી છે. આ પ્રમાણે ચક્ષુ સામે આવતી વસ્તુ તરત જ સામાન્યપણે દેખાય છે. તેમાં ચણુ અને વસ્તુનો સંયોગ અપેક્ષિત નથી. આથી મતિજ્ઞાનના બહુ બહુવિધ આદિ આના ચક્ષુ અને મન દ્વાર અર્થાવગ્રહ ઈહા, અવાય, ધારણા ચાર ભેદ થયા અને અન્ય ઇન્દ્રિયો સાથે વ્યંજનાવગ્રહ સહિત દરેકના પાંચ ભેદ થાય. એટલે સાથેના કોઠા પ્રમાણે મતિજ્ઞાનના કુલ ૩૩ ભેદ થાય તે મૃત નિશ્ચિત છે. ૧. ઔત્યાતિકી બુદ્ધિ વિશિષ્ટ પ્રસંગને ઉચિત સ્વયં ઉત્પન્ન થતી બુદ્ધિ. ૨. વૈનાયિકી બુદ્ધઈઃ ગુરુ આદિની સેવાથી થતી. બુદ્ધિ. ૩ કાર્મિકી બુદ્ધિઃ અભ્યાસ દ્વારા થતી બુદ્ધિ. ૪. પરિણામિકી બુદ્ધિઃ સમય જતાં અનુભવથી થતી બુદ્ધિ. શ્રુતં તિપૂર્વ અને શમેલમ્ ૧-૨૦ શ્રુત અતિપૂર્વ દ્વિ-અનેકકાદશભેદમ્ ૧-૨૦ શ્રુત અતિપૂર્વ દ્વિ-અનેક દ્વાદશ-ભેદમ્ ૧-૨૦ શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, તે બે, અનેક અને બાર પ્રકારનું છે. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન એટલે મન અને ઇન્દ્રિયોની અપેક્ષા રાખે છે. શ્રુતજ્ઞાન : ભાષા અને શબ્દની વિશેષતાવાળું છે. પણ તે શબ્દનો વ્યાપાર કરવા જીહા, આંખ, કાન અને મન આદિની જરૂર બોલવા જેવા કે સાંભળવાની હોય છે. શબ્દશ્રવણ તે મતિજ્ઞાન અને શબ્દનો બોધ તે શ્રુતજ્ઞાન. પદાર્થની આકૃતિ દેખાવી તે મતિજ્ઞાન અને તેની સ્પષ્ટતા થવી તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બહિરંગ કારણ છે. ૨૮ જ તત્ત્વમીમાંસા www. અ - થાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ કારણ શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે. અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો તફાવત એ છે કે મતિજ્ઞાન ઇન્દ્રિયો દ્વારા વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે. શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયોમાં પ્રવૃત્ત થાય છે, તેમાં મનોવ્યાપારની પ્રધાનતા હોવાથી વિચારણાની અધિકતા છે. જે જ્ઞાન ભાષામાં ઊતરે તે શ્રુતજ્ઞાન, અને ભાષારૂપ બને તે મતિજ્ઞાન. મતિજ્ઞાન દૂધ છે અને શ્રુતજ્ઞાન ખીર છે. • મતિ શ્રુતજ્ઞાન ક્રમશઃ પ્રવર્તે છે છતાં તેમાં એટલી શીઘતા હોય છે કે સામાન્ય રીતે આપણને બંને સાથે પ્રવર્તતાં જણાય છે. જેમકે કોઈ ચિત્ર આંખથી દેખાય કે તરત જ તેનો ખ્યાલ આવે છે. , મતિ શ્રુતજ્ઞાનનો અલ્પાંશ પણ નિગોદ, એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવોમાં હોય છે. તેથી દરેક જીવો પોતાની ક્ષમતા પ્રમાણે સુખ મેળવવા પ્રવૃત્ત રહે છે. - કીડી જેવું જંતુ કોઠારમાં ઘણા પ્રકારના પદાર્થોમાંથી સાકરને જલ્દી શોધી લે છે. જેમ જેમ ઇન્દ્રિયોની ક્ષમતા વધે તેમતેમ મતિ શ્રુતનો વિકાસ થતો જણાય છે. * શ્રુતજ્ઞાનના બે ભેદ ઃ ૧. અંગપ્રવિષ્ટ ૨. અંગબાહ્ય અંગપ્રવિષ્ટ : તીર્થકર દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના પરમ શિષ્યો ગણધરોએ ગ્રહણ કરી દ્વાદશાંગી (બાર અંગ) રૂપે સૂત્રબદ્ધ કર્યું. (શ્લોક પ્રમાણ કરી મુખપાઠ રાખતા). તેમની રચના અતિશય સંપન્ન હતી. અંગબાહ્ય : બુદ્ધિબળ, આયુષ્યાદિનો અલ્પતા થતી જોઈ સર્વસાધારણ જીવોના હિતને અર્થે આચાર્યોએ કાળ પ્રમાણે શ્રુતની રચના કરી તે અંગબાહ્ય. અંગપ્રવિષ્ટના રચયિતા ગણધરો અને અંગબાહ્યના રચયિતા આચાર્યો છે. શાસ્ત્રો અનેક છે, અને નવા રચાશે તે સર્વેનો અંગબાહ્યમાં સમાવેશ થશે. નિર્મળ બુદ્ધિથી રચાયેલા શાસ્ત્રો જીવોની પાત્રતા પ્રમાણે બોધદાયક અધ્યાય : ૧ • સૂત્ર : ૨૦ જ ૨૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ બાર અંગ : આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ભગવતીસૂત્ર, શાતાધર્મકથા, ઉપાસકદશાધ્યયન, અંતકૃદશા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગો છે. અંગબાહ્ય : સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખાન એ છ અંગ આવશ્યક તથા દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ૠષિભાષિત આદિ શાસ્ત્રોનો અંગબાહ્યમાં સમાવેશ થાય છે. શાસ્ત્ર અનેક હતાં, અનેક છે. અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધા શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીંયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનનો આધાર છે. એ બધાંનો અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલા હોવાં જોઈએ. અવધિજ્ઞાનનો વિષય द्विविधोऽवधिः વિવિધોડવધિઃ દ્વિવિધઃ અવધિઃ અવધિજ્ઞાન બે પ્રકારનું છે. भवप्रत्ययो नारकदेवानाम् ભવપ્રત્યયો નારકદેવાનામ્ ભવપ્રત્યયઃ નારકદેવાનામુ यथोक्तनिमित्तः षड्रविकल्पः शेषाणाम् યથોક્તનિમિત્તઃ ષડૂવિકલ્પઃ શેષાણામ્ યથા-ઉક્ત-નિમિત્તઃ ષડ્-વિકલ્પઃ શેષાણામ્ ૧-૨૧ ૧-૨૧ ૧-૨૧ ૩૦ ૭ તત્ત્વમીમાંસા ૧-૨૨ ૧-૨૨ ૧-૨૨ ૧-૨૩ ૧-૨૩ ૧-૨૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ * અવધિજ્ઞાનનો વિષય ૧. ભવપ્રત્યય નારક અને દેવોને હોય છે. ૨. ગુણ પ્રત્યયઃ ક્ષયોપશમના નિમિત્તથી થતું અવધિજ્ઞાન છ પ્રકારનું છે તે તિર્યંચ અને મનુષ્યને હોય છે. ભવ = જન્મ; પ્રત્યય = નિમિત્ત; યથોક્ત = ક્ષયોપશમ (ગુણોરૂપ શક્તિથી) ભવપ્રત્યય અને ક્ષયોપશમ-ગુણપ્રત્યય બંને પ્રકારના અવધિજ્ઞાન કર્મનો ક્ષયોપશમ થવાથી થાય છે, છતાં દેવ અને નારકને જન્મતાંની સાથે આ જ્ઞાન પ્રગટ થવાથી તે ભવપ્રત્યય કહેવાય છે. જે અવધિજ્ઞાન વ્રત-તપ આદિના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે. તે ગુણપ્રત્યય મનુષ્ય અને તિર્યંચને હોય છે છતાં મુખ્ય કારણ તો અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ મુખ્ય છે. નારકને અત્યંત દુઃખ અને નિષ્કૃષ્ટ યોનિ છતાં અવધિજ્ઞાન ભવપ્રત્યય હોય છે, જેમ મનુષ્ય કરતાં પક્ષીની વિચારશક્તિ અલ્પ હોવા છતાં આકાશમાં ઊડી શકે છે, તેનું ઊડવું તે તેના જન્મના નિમિત્તથી છે. મનુષ્યને આકાશગામી વિદ્યા ગુણપ્રત્યય છે. તિર્યંચ અને મનુષ્યના ક્ષયોપશમ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદો ૧. આનુગામિક, ૨. અનાનુગામિક, ૩. વર્ધમાન, ૪. હાયમાન, ૫. અવસ્થિત, ૬. અનવસ્થિત. ૧. આનુગામિકઆ પ્રકારનું અવધિજ્ઞાન ઉત્પત્તિનું ક્ષેત્ર છોડીને જવા છતાં સાથે રહે છે. હાથમાં રાખેલી બેટ્ટી જેવું સાધન જ્યાં જાય ત્યાં પ્રકાશ સાથે રહે છે તેમ, ૨. અનાનુગામિક ઃ જે સ્થળે અવધિજ્ઞાન ઉત્પન્ન થવું હોય તે સ્થળે જ ઉપયોગ પ્રવર્તે. ક્ષેત્રમંતર થતાં ઉપયોગ પ્રવર્તે નહિ. વીજળીનો બલ્બ જે સ્થાનમાં હોય તે સ્થાનમાં જ પ્રકાશ આવે. બીજા ઓરડામાં તે પ્રકાશ જઈ ન શકે તેમ. અધ્યાયઃ ૧• સૂત્રઃ ૨૩૪ ૩૧ ! જ જાન જ ના જજ અરજી અવાજ અવાજ Page #61 -------------------------------------------------------------------------- ________________ ' ૩. વર્ધમાનઃ ઉત્પત્તિકાળમાં અવધિજ્ઞાનનો ઉપયોગ અલ્પ હોય પણ તે પરિણામની શુદ્ધિ સાથે વૃદ્ધિ પામતો જાય. ઈધણથી અગ્નિ પ્રદીપ્ત થાય તે પ્રમાણે. ૪. હીયમાન : આ જ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળું હોવા છતાં પરિણામની શુદ્ધિ ઘટી જતાં તે અલ્પ વિષયવાળું બનતું જાય. -- -- - ww w wwwwwwwwwwww પ. અવસ્થિતઃ (અપ્રતિપાતી) આ જન્મમાં પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન જન્માંતરે સાથે આવે. કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી સાથે રહે છે. છતાં તે ગુણ પ્રત્યય છે. સવિશેષ તીર્થકરને હોય છે. ' . . અનવસ્થિત : (પ્રતિપાતી) કદી રહે કદી જાય. જળતરંગની જેમ વધે-ઘટે અથવા વીજળીના ઝબકારાની જેમ આવીને ચાલ્યું જાય. મનઃ પર્યવ જ્ઞાનના ભેદો અણુ-વિદ્યુત નિત નિપર્યાયઃ ૧-૨૪ ઋજુ-વિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ જુ-વિપુલમતી મનઃપર્યાયઃ ૧-૨૪ મન:પર્યવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદ છે. મન:પર્યવ-પર્યાય : મનના વિચારો – અવસ્થા. મન:પર્યવજ્ઞાન વડે અઢીદ્વીપમાં રહેલા સંક્ષિપંચેદ્રિય જીવોના મનના વિચારો જાણી શકાય છે.. " મન પર્યવજ્ઞાનથી મનના વિચારો પ્રત્યક્ષ દેખાય છે. મનવાળા પ્રાણીઓ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતન સમયે ચિંતનીય વસ્તુમાં પ્રવર્તેલું મન ભિન્ન ભિન્ન આકૃતિઓ ધારણ કરે છે, તે મનના પર્યાય અથવા વિચારો છે. તે વિચારોને સાક્ષાત જાણવાવાળો જ્ઞાનઉપયોગ તે મન:પર્યવજ્ઞાન છે. તે જ્ઞાન ચિંતનીય વસ્તુને ન જાણે. અર્થાત્ કોઈએ એક પક્ષીનો વિચાર કર્યો હોય તો મન:પર્યયજ્ઞાની જેના મનમાં વિચાર ઉત્પન્ન ૩૨ જ તત્ત્વમીમાંસા www w - Page #62 -------------------------------------------------------------------------- ________________ થયો તેના વિચારને જાણે પણ પેલા પક્ષીને ન જાણે. અનુમાનથી જાણે. પરિણામની વિશુદ્ધતા અને પુનઃપતનના અભાવથી આ જ્ઞાનના બે ભેદ કહ્યા છે. विशुद्धप्रतिपाताभ्यां तद्विशेषः વિશુદ્ધયપ્રતિપાતાભ્યાં તદ્વિશેષઃ વિશુદ્ધિ-અપ્રતિપાતાભ્યાં તદ્-વિશેષઃ૧-૨૫ વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું) તે વડે ૠજુમતિ અને વિપુલમતિમાં ભેદ છે. ૧-૨૫ ૧-૨૫ ૠજુમતિ : વિષયને સામાન્યપણે જાણે. વિપુલમતિની અપેક્ષાએ. આ જ્ઞાન જતું રહેવા સંભવ છે. વિપુલમતિ : વિષયને વિશષપણે જાણે. ઉત્પન્ન થયા પછી જતું નથી પરંતુ આ જ્ઞાન પછી કેવળજ્ઞાન અવશ્ય થાય છે. અવધિજ્ઞાન - મન:પર્યવજ્ઞાનમાં ભેદ : विशुद्धि-क्षेत्र- स्वामि-विषयेभ्योऽवधिमनः पर्याययोः વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યોડવધિમનઃ પર્યાયયોઃ વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યઃ અવધિમનઃ પયાયયોઃ વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષય એ ચાર હેતુઓથી અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં વિશેષતા-ભેદ છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન બંન અતિન્દ્રિય જ્ઞાન છે. છતાં બંને વચ્ચે તફાવત છે. વિશુદ્ધિ : અવધિજ્ઞાન કરતા મનઃપર્યવજ્ઞાન પોતાના વિષયને વધુ સ્પષ્ટ જાણે છે, એથી તે વધુ શુદ્ધ છે. ૧-૨૬ ૧-૨૬ ૧-૨૬ ક્ષેત્ર : મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી સંપૂર્ણ લોક પર્યંત છે. મન-પર્યવજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વીપ, અને બે સમુદ્રપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અધ્યાય ઃ ૧ • સૂત્ર : ૨૫-૨૬ ૪ ૩૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ જ w wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ, અને દેવના મનના વિચારોને જાણે છે. સ્વામી : અવધિજ્ઞાન ચારેય ગતિમાં રહેલા સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે. મનઃ પર્યવજ્ઞાન : મનુષ્યગતિમાં સાતમે ગુણસ્થાનકે વર્તતા સંયમી જીવોને ઉત્પન્ન થાય છે. તે ૬થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. વિષય : અવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્યો છે અને અલ્પ પર્યાયો છે. તેમાં મનના સ્કૂલ-સ્પષ્ટ પર્યાયોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મનો થતો નથી. મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલો અને પર્યાયો હોવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમા ભાગ પ્રમાણ છે. અવધિજ્ઞાન કરતાં મન:પર્યયજ્ઞાન વિશેષ શુદ્ધ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. દા.ત. એક વ્યક્તિ ઘણાં શાસ્ત્રો જાણે પણ એકમાં નિપુણતા ન હોય. અને કોઈ વ્યક્તિ એક જ શાસ્ત્રને ઘણી વિશદતા અને સૂક્ષ્મતાથી જાણે. વળી જેમ કોઈ એક ડૉક્ટર આંખ, કાન વગેરેનું સામાન્ય જ્ઞાન ધરાવે છે. પરંતુ જે ડૉક્ટર ફક્ત આંખનું જ જ્ઞાન સૂક્ષ્મતાથી ધરાવતો હોય તો તેનું જ્ઞાન સૂક્ષ્મ અને તે રોગ માટે સ્પષ્ટ હોય છે. તેમ અવધિજ્ઞાનીનું ક્ષેત્ર વધુ અને બધા રૂપી પદાર્થોને જાણે પણ મન:પર્યવજ્ઞાની ફક્ત મનના જ વિચારોને જાણે પણ તે જ્ઞાન વધુ સૂક્ષ્મ છે, અને વિશુદ્ધ છે. મતિ શ્રુતનો વિષય : मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ૧-૨૭ મતિશ્રુતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષુ ૧-૨૭ મતિકૃતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭ ૩૪ તત્વમીમાંસા અમને, જીજે wwwwwwwwwwwwwwwww Page #64 -------------------------------------------------------------------------- ________________ WwWMAN WWWMWWWW મતિ શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રહણશક્તિ મર્યાદિત પયાર્યોથી યુક્ત સર્વ દ્રવ્યો હોય છે. रुपिष्ववधेः ૧-૨૮ રુપિષ્યવધે: ૧-૨૮ રુપિષ અવધે ૧-૨૮ અવધિજ્ઞાનની પ્રવૃત્તિ કે ગ્રહણશક્તિ સર્વપર્યાય રહિત ફક્ત રૂપી દ્રવ્યોમાં હોય છે. અરૂપીને ન જાણે. तदनन्तभागे मनःपर्यायस्य ૧-૨૯ તદનન્તભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯ તદ્અનન્નાભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯ મન:પર્યવજ્ઞાનથી પ્રવૃત્તિ - ગ્રહણશક્તિ સર્વપર્યાય રહિત રૂપી દ્રવ્યના અનંતમા ભાગે હોય છે. સર્વવ્યાપુ વતી ૧-૩૦ સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલમ્ય , ૧-૩૦ સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલભ્ય ૧-૩૦ કેવલજ્ઞાનની પ્રવૃત્તિ બધા પર્યાયો સહિત બધાં જ દ્રવ્યોમાં હોય છે. મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તે ચેતનાશક્તિનો અપૂર્ણ વિકાસ છે. જે જ્ઞાન એક વસ્તુના સંપૂર્ણ પર્યાયો - ભાવોને તે સર્વ વસ્તુના સંપૂર્ણ પર્યાયો-ભાવોને જાણે, તે જ્ઞાન પૂર્ણ છે. તે કેવળજ્ઞાન છે. તે ચેતનાશક્તિનો સંપૂર્ણ વિકાસ છે. તેથી તેના ભેદ થતા નથી. સંપૂર્ણ વિશ્વ લોકાલોકની વસ્તુ અને તેના સંપૂર્ણ ભાવો તે જ્ઞાનમાં જણાય છે. एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ખ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપએકસ્મિનુ-આચતુર્ભુઃ ૧-૩૧ અધ્યાય : ૧ • સૂત્રઃ ૨૮-૩૧ ૩૫ - - -- - -- Page #65 -------------------------------------------------------------------------- ________________ એકસાથે એક જીવમાં એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે. ૧. કોઈ આત્મામાં એક જ્ઞાન હોય ત્યારે તે કેવળજ્ઞાન હોય કારણ કે તે પૂર્ણજ્ઞાન છે, તેથી તેમાં અન્ય જ્ઞાનની જરૂર નથી. ૨. કોઈ આત્મામાં બે જ્ઞાન હોય ત્યારે મતિ અને શ્રુતજ્ઞાન હોય. કારણ કે આ બે જ્ઞાન સાથે રહેવાવાળા સહચારી છે. અને તે સૂક્ષ્મ શરીરવાળા જીવથી માંડી સર્વ સંસારી જીવોને હોય છે, તેમાં વિકાસ પ્રમાણે તરતમતા હોય છે. ૩. કોઈ આત્મામાં ત્રણ જ્ઞાન હોય ત્યારે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન હોય છે. અથવા મતિ શ્રુત અને મન:પર્યાય જ્ઞાન હોય છે. ૪: કોઈ આત્મામાં ચાર જ્ઞાન હોય ત્યારે મતિ, શ્રુત, અવધિજ્ઞાન અને મન:પર્યાય શાન હોય છે. કારણ કે આ ત્રણે જ્ઞાનની અવસ્થા અપૂર્ણ છે, તેથી બે ત્રણ કે ચાર એકી સાથે હોય છે. છતાં જે સમયે આત્મા મતિ, જ્ઞાનથી વિષયને જાણવા પ્રવૃત્ત થાય છે ત્યારે તે સમયે શ્રુત કે અવધિની શક્તિ હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી, તે પ્રમાણે અન્ય જ્ઞાનના ઉપયોગ માટે જાણવું. એક આત્મામાં ચારે જ્ઞાન હોય તો પણ એક સમયે એક જ શક્તિ જાણવાનું કામ કરે છે. જેમકે મન દ્વારા વસ્તુનું ચિંતન કરે ત્યારે અવધિ જ્ઞાનની શક્તિ કામ નથી કરતી. જ્યારે વચન દ્વારા શ્રુતનો ઉપયોગ કરે ત્યારે અન્ય જ્ઞાનની શક્તિ કામ કરતી નથી. વળી મતિ આદિ ચારે જ્ઞાનો કર્મસાપેક્ષ છે. જ્ઞાનાવરણીય કર્મના સર્વથા અભાવથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેથી કર્મજનિત ઔપાધિક જ્ઞાનશક્તિનો ત્યાં અવકાશ નથી. ૩૬ ૪ તત્ત્વમીમાંસા Page #66 -------------------------------------------------------------------------- ________________ मति श्रुतावधयो विपर्ययश्च મતિ-શ્રુત-અવધયો વિપર્યયશ્ર મતિ-શ્રુત-અવધયઃ વિપર્યય: ચ મતિ, શ્રુત, અવધિ આ ત્રણ જ્ઞાન વિપરીત (અજ્ઞાનરૂપે) પણ હોય છે. (અજ્ઞાન એટલે અભાવ નહિ પરંતુ વિપરીત.) વાસ્તવિક અને અવાસ્તવિકનો, હિતાહિતનો ભેદ ન જાણનાર જ્ઞાન જ અશીન વિપરીત જ્ઞાન કહેવાય છે. -- મતિ શ્રુત અવધિ લોકસંજ્ઞાએ તો શાન છે પણ અધ્યાત્મદૃષ્ટિએ વસ્તુના અયથાર્થ બોધને કારણે તેને અજ્ઞાન કહે છે. ૧-૩૨ ૧-૩૨ ૧-૩૨ મિથ્યાત્વના ઉદયમાં વસ્તુનો યથાર્થ બોધ થતો નથી અને વિપરીત જ્ઞાનથી જીવનવિકાસનું, મોક્ષનું પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી તે જ્ઞાન અજ્ઞાન છે. સમ્યક્ દૃષ્ટિના ત્રણે પર્યાયો જ્ઞાન મનાય છે. સમ્યગ્ દૃષ્ટિ જીવને સંશાયાદિ હોય પણ તેના જ્ઞાનમાં આત્મવિવેક હોય છે. સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ઘણું વિશાળ હોય તો પણ તે સમભાવરૂપ નથી તેથી તે અજ્ઞાન છે, સમ્યગ્દૃષ્ટિનું રાગાદિની મંદતા હોય છે અને આત્મજ્ઞાન હોવાથી તેના જ્ઞાનને જ્ઞાન કહે છે.. બંને આત્મા મીઠાને ખારું અને સાકરને ગળી જાણે છે. પરંતુ આ જ્ઞાન લોકસંજ્ઞાવાળું છે તેમાં આધ્યાત્મિક વિકાસ નથી, તેથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् સદસતોરવિશેષાદ્ યદૃોપલબ્ધરુન્મત્તવત્ સત્-અસતોઃ-અવિશેષાદ્-યદૃચ્છા-ઉપલબ્ધઃ ઉન્મત્તવત્ પોતાની મતિ કલ્પના પ્રમાણે અર્થ કરવાથી ઉન્મત્તની અધ્યાય : ૧ · સૂત્ર : ૩૨-૩૩ * ૩૭ ૧-૩૩ ૧-૩૩ ૧-૩૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ જેમ સત્ પદાર્થ અને અસત્ પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી મિથ્યાદૃષ્ટિનું મતિ આદિ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્યવિશેષ, જેવા અનેક ધર્મો-ગુણો હોવા છતાં, મિથ્યાદૃષ્ટિ વસ્તુને ક્યાં તો નિત્ય કે અનિત્ય જ માને, એ ઉન્મત્તતા અજ્ઞાનરૂપ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર, કાળ-ભાવથી સ્વમાં વિદ્યમાન છે, પરન્દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અસત્-અવિદ્યમાન છે. જેમકે ખુરશી ખુરશીપણે છે પણ ટેબલરૂપે નથી. જીવ જીવરૂપે છે પણ દેહરૂપે નથી. દેહમાં એકક્ષેત્રે હોવા છતાં બંને પદાર્થો ભિન્ન છે. ક્ષેત્ર અપેક્ષાએ અભિન્ન છે છતાં એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. એક હાથી બીજા પ્રાણીઓ રતાં બળવાન છે પણ સિંહ આગળ નિર્બળ હોય છે. કોઈ પ્રોફેસર બે-પાંચ ભાષા જાણે છતાં કોઈ એક ભાષાથી અજ્ઞાન હોઈ શકે છે. આમ અપેક્ષાએ વિચારવાથી વિવાદ ટળે છે. नैगम-संग्रह-व्यवहारर्जुससूत्रशब्दा नयाः નૈગમ-સંગ્રહ-વ્યવહારજ્જુસૂત્રશબ્દા નયાઃ નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દા નયાઃ आद्यशब्दौ द्वित्रिभेदौ આદ્યશબ્દૌ ઢિત્રિભેદો આદ્ય-શબ્દો દ્રિ-ત્રિ-ભેદૌ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ – એમ - પાંચ નય છે. ૧-૩૪ ૧-૩૪ ૧-૩૪ ૧-૩૫ ૧-૩૫ ૧-૩૫ આદ્ય-નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદો છે. નય : અપેક્ષા, અભિપ્રાય, દૃષ્ટિ, કોઈ પદાર્થનો જુદી જુદી રીતે વિચાર કરવામાં આવે તે નય છે. ૩૮ ૪ તત્ત્વમીમાંસા Page #68 -------------------------------------------------------------------------- ________________ નય : વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરોધનું મૂળ બતાવનાર વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર તે નય. એક જ આત્મા વિષે આત્મા એક છે તે વ્યક્તિપણે, અને આત્મા અનેક છે તે સમષ્ટિપણે. આવો નિત્યાનિત્ય વગેરે ધર્મો વિષેનો સમન્વય, નય જ્ઞાનથી થાય છે. અને વિષાદ ટળી જતા સત્ય અને પૂર્ણ જ્ઞાનનું નિરૂપણ આ નયવાદથી થાય છે. અર્થાત્ કોઈપણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનાર વિચાર તે નય છે. નય વિષે ૧. નૈગમનય : જેમાં અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ નય. વ્યવહારમાં લોકરૂઢિના પ્રયોગો નૈગમનયમાં સમાય છે. જેમાં ભૂતકાળમાં થયેલી અને ભવિષ્યમાં થવાની વસ્તુનો આરોપ વર્તમાનમાં કરવામાં આવે છે. કોઈ સ્ત્રી દૂધપાક બનાવતી હોય ને કોઈ પૂછે તો કહેવામાં આવે કે ‘દૂધપાક બનાવ્યો છે' – તે પ્રમાણે દૂધપાક બનાવવાની તૈયારી કરતી હોય તે સ્ત્રીને પૂછવામાં આવે શું કરે છે, તો દૂધપાક બનાવું છું તેમ કહેશે. ૨. સંગ્રહનય : જે નય સર્વ વિશેષોનો એકરૂપે સંગ્રહ કરી લે, જેમ કે કાપડ બજાર. બજારમાં ચીજો ઘણી હોય પણ આ નય બજારને એકરૂપે જણાવે છે. ૩. વ્યવહારનય : આ નય વસ્તુને જુદી જુદી બતાવે છે. કાપડ બજારમાં પણ સાડીની દુકાન, ધોતીની દુકાન, શર્ટની દુકાન વગેરે. અર્થાત્ સંગ્રહનય કરતાં વિશેષ તરફ દૃષ્ટિ કરીને વસ્તુને અલગ અલગ બતાવે તે વ્યવહારનય. ૪. ઋજુસૂત્રનય : આ નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા બતાવે છે. ભૂતકાળ કે ભવિષ્યની પર્યાયને માન્ય રાખે નહિ. વ્યવહારનય ભવિષ્યમાં બનનાર રાજાને પણ રાજા કહે છે, પરંતુ આ નય તો જે સમયે જે રાજ્યનો માલિક હોય તેને રાજા કહે છે. પ. શબ્દનય : શબ્દો વડે વ્યવહાર ચાલે છે તે શબ્દોથી થતા અધ્યાય : ૧ • સૂત્ર ઃ ૩૫ ૪ ૩૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ અર્થબોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબદ નયના ભેદ. લિંગભેદ : જેમકે નર, નારી, વસ્ત્ર, પાત્ર, ઊંચુંનીચું આવાં ચિન્હોથી ઓળખાય તે લિંગભેદ. કાળભેદઃ હતો, છે, હશે, આવ્યો, આવશે, આવે છે. વચનભેદઃ બળદ, બળદો, સ્ત્રી, સ્ત્રીઓ, એક કે વધુ. કારકભેદ : મારું છે, મને થાય છે, મારા વડે થયું વગેરે. ૬. સમભિરૂઢ નયઃ શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. જેમકે રાજ્યનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, રાજચિહ્નો સહિત હોય તે રાજા. ૭. એવંભૂત નયઃ શબ્દની વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે તે વસ્તુને સંબોધે. જેમકે પૂજા કરતો હોય ત્યારે તે વ્યક્તિ પૂજારી કહેવાય. નિશ્ચય અને વ્યવહારનય એ બે નય મુખ્ય છે. નિશ્ચયનયઃ સૂક્ષ્મ અથવા તંત્ત્વદૃષ્ટિએ કોઈપણ વિષયનો તત્વસ્પર્શી વિચાર કરે. સાધુતા પાળનારને સાધુ કહેશે, તે નિશ્ચય નય. વ્યવહારનયઃ સ્કૂલદૃષ્ટિ કે ઉપચાર દૃષ્ટિ : સાધુવેશ ધારણ કરનારને પણ સાધુ કહે. { તત્ત્વદોહન છે શ્રી ઉમાસ્વાતિ આચાર્ય ગ્રંથનો પ્રારંભ સમ્યગદર્શન શબ્દથી કર્યો છે. તે સમ્યગદર્શનનો મહિમા સૂચવે છે. સમગ્ર સૃષ્ટિના સંસારી જીવો દુઃખી છે, તેનું મુખ્ય કારણ મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા, તેને કારણે સ્વરૂપનું અજ્ઞાન અથવા ભ્રમ છે, તે મિથ્યાજ્ઞાન છે અને જ્યાં માન્યતા અને જ્ઞાન ખોટા હોય ત્યાં આચાર પણ મિથ્યાહોય. આથી સમ્યગદર્શન રહિત જીવો મિથ્યાદર્શન આદિથી દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખથી મુક્ત થવા સમ્યગ્રદર્શનને પ્રગટ કરવું જોઈએ. કારણકે મુક્તિનું મુખ્ય સાધન સમ્યગદર્શન છે. જીવાદિ પદાર્થોની યથાર્થ શ્રદ્ધા યુક્ત આત્માનું પરિણમન તે ૪૦ તત્ત્વમીમાંસા - વાવ - - - Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ સહિતનો આત્માનો જ્ઞાનગુણ તે સમ્માન છે. અને આત્મસ્વરૂપમાં રમણતા તે સમ્યચારિત્ર છે. તે ત્રણે સાધન તે દ્વારા જીવનું મોક્ષ સ્વરૂપ પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પરપદાર્થથી પોતાનો ભેદ કરી સ્વદ્રવ્યમાં અભેદપણે રહેવું, વારંવાર પોતે સ્વપણે છે તેની ભાવના કરવી. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા દ્વારા પરદ્રવ્યથી ભિન્નતાનો બોધ થાય છે. ત્યારે જીવ સ્વભાવમાં ટકે છે.તે જીવ સમ્યક્ત્વને પામે છે. સમ્યગ્દર્શન આત્માના શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા છે. તે પોતાના જ શુદ્ધ સ્વભાવના અવલંબનથી પ્રગટ થાય છે, ત્યારે બહારમાં દેવગુરું આદિ નિમિત્ત કારણ હોય છે, તથા તત્ત્વોની યથાર્થ શ્રદ્ધારૂપ પરિણમન હોય છે. શાશ્વત સુખ કે શાંતિનો ઉપાય સમ્યગ્દર્શન છે. અનંતકાળથી જીવ સમ્યગ્દર્શન રહિત રખડ્યો છે. સમ્યગ્દર્શન વડે જીવો મુક્તિ પામે છે. પ્રારંભમાં શ્રુતજ્ઞાનના અવલંબનથી જીવે શુદ્ધ જ્ઞાન સ્વભાવયુક્ત આત્માનો નિર્ણય કરી, તેનું ધ્યાવન કરવું. પરપદાર્થમાં આક્રાંત ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખી મતિજ્ઞાનને સ્વભાવસન્મુખ કરવું. જેથી વિકલ્પો શાંત થતા, શ્રુતજ્ઞાન પણ સ્વભાવ સન્મુખ થાય છે.. ત્યારે જ્ઞાનસ્વરૂપ ઉપયોગ-આત્મા, આત્માને સમ્યપણે પ્રતીત કરે છે. તે સમ્યગ્દર્શન છે ત્યારે આત્મા આત્મપણે આત્માને જાણે છે તે સમ્યજ્ઞાન છે. અને તે જ્ઞાન દ્વારા શુદ્ધાત્માના આનંદનું વેદન તેસમ્યચારિત્ર છે. આવું સ્વરૂપ પામવાની જિજ્ઞાસા થવી તે પાત્રતા છે. આત્માની વર્તમાન દશા વિકારી છે, તેજ દુઃખ છે. આત્માની વર્તમાન અવસ્થામાં વિકારનો નાશ કરી વીતરાગ અવસ્થાને પ્રગટ કરવી તેવી દ્રઢ ભાવના કરવી. પછી એવી વીતરાગ અવસ્થા જેને પ્રગટી છે, તેવા પૂર્ણાત્માનું અવલંબન લેવું. જેથી પરપદાર્થનો પરિચય ઘટીજાય છે, તેમાંથી સુખબુદ્ધિ ઘટી જાયછે, અને સ્વભાવ પ્રત્યે જીવની રૂચિ વધેછે. ત્યારે સમ્યગ્દર્શનની પાત્રતા થાય છે. અધ્યાય : ૧ - તત્ત્વદોહન ૪ ૪૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ નનનન નામતના નનનનન નનનન સંસારમાં સુખ નથી, માટે જેણે સાચું સુખ શોધ્યું તેવા દેવ અને ગુરુના વચનને પ્રમાણ કરવું તે શ્રુતજ્ઞાનનું અવલંબન છે; જેના કારણે અશુભભાવ ઘટતો જાય છે. વળી સત્સમાગમની વિશેષતા કરીને જિજ્ઞાસું આગળ વધે છે, આત્મસ્વરૂપનો બોઘ સાંભળતા તેનો ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. ત્યારે સંસારની પ્રવૃત્તિ પણ છૂટતી જાય છે. તે પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. દંસણ મૂલો ઘમ્મો” સમ્યગુ શ્રદ્ધાવાળો જિજ્ઞાસુ-જ્ઞાની સંસારની પ્રવૃત્તિ કરે ત્યારે તેને શ્રદ્ધાની પ્રતીતિ રહે છે. જેમ શિક્ષકની નોકરી કરતો પુરુષ, પોતે કોઈનો પિતા કે પતિ છે તેની પ્રતીતિ રહે છે, તેમ સમ્યગુદૃષ્ટિવંત આત્માને શુભાશુભ ભાવવડે બંધ થાય તો પણ તેનું સમ્યમ્ શ્રદ્ધાન ટકે છે. પ્રથમ અધ્યાયનો મુખ્ય વિષય સમ્યગ દર્શન અને સમ્યજ્ઞાન છે, જીવનો આધ્યાત્મિક વિકાસ આ બે ગુણના પ્રગટ્યા પછી થાય છે, તેથી આ બંને અવસ્થાઓ વિષેનું મૂળ સ્વરૂપ જાણવું જરૂરી છે કે જ્યાંથી સાચા ધર્મની શરૂઆત થાય છે. હે ભવ્યાત્માઓ સ્વરૂપની શુદ્ધતાનું નિરાવરણ થવું તે કેવળજ્ઞાન છે, તે પામીને જીવ શુદ્ધ અને સિદ્ધ થાય છે. કેવળજ્ઞાનનું મૂળ સમ્યગદર્શન છે. માટે સર્વ જપ, તપ, ક્રિયા, અનુષ્ઠાન કે સાધન તેને માટે યોજવા. સંસારના પરિભ્રમણથી પુણ્ય છોડાવશે નહિ, પરંતુ આત્માના લક્ષે કરેલા સાધનોના નિમિત્તથી થતા શુભભાવનું પુણ્ય જીવને સન્માર્ગના યોગની પ્રાપ્તિ કરાવશે. તેવા યોગમાં જીવ યથાર્થ શ્રદ્ધા વડે સમ્યગ્રદર્શનને પ્રાપ્ત કરે તો તેના જપતપાદિ સાધનો મોક્ષનો હેતુ બને. સંસારના સ્વર્ગના સુખો ક્ષણિક છે. ઇન્દ્રિયજન્ય પરાધીન, સમયકાલીન, અને મૃત્યુથી ઘેરાયેલા છે. મોક્ષનું સુખ અતિન્દ્રિય છે, સ્વાધીન છે, સમયથી અમર્યાદિત છે, તે શુદ્ધ ઉપયોગના સાધન વડે જ અનુભવાય છે. પુણ્યથી સ્વર્ગ સુધી ૪ર જ તત્ત્વમીમાંસા ક અ www Page #72 -------------------------------------------------------------------------- ________________ પહોંચાયછે. શુદ્ધ આત્મભાવ વડે વીતરાગ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય. બંનેના સાધનો અત્યંત બિન્ન છે. સ્વર્ગ અને મોક્ષના સાધનમાં જમીન આસમાનનું અંતર છે. ગમે તેવું સ્વર્ગનું સુખ પણ આકુળતાવાળું છે. મોક્ષનું સુખ નિરાકૂળ છે. માનવદેહમાં રહેલા જીવને પોતાના જ અસંખ્યાત આત્મપ્રદેશે ઘાતીકર્મનું આવરણ દૂર થતાં કેવળજ્ઞાનની દશામાં અનંત સુખનું વેદન થાય છે. તે જ જીવ નિર્વાણ પ્રાપ્ત થતાં સાદિ અનંતકાળ સુધી સિદ્ધત્વમાં અવ્યાબાધ સુખમાં જ રહે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર ત્રણેની એકતા તે નિશ્ચયથી મોક્ષ છે. સાધકને સાધના માટે ત્રણે સાધનોની અપેક્ષા છે, તે વ્યવહાર કથન છે. ત્રણેમાંથી કોઈ એક સાધન વડે મોક્ષ નથી. કેવળ શ્રદ્ધા વડે, કેવળ જ્ઞાન વડે, કે કેવળ આચરણ વડે એમ કોઈ એક સાધન વડે નહિ પરંતુ ત્રણેની એકતા વડે મોક્ષ છે. ચોથા ગુણ સ્થાનકેથી આ ત્રણે સાધનના અંશો પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનની નિર્મળતા તો એ જ રહે છે. જ્ઞાનની તરતમતા હોય છે, તે ચારિત્રની શુદ્ધિથી, વીતરાગભાવથી વિશેષ નિર્મળ બને છે. ચારિત્રનો પણ ક્રમિક વિકાસ થાય છે. ચારિત્ર પૂર્ણ શુદ્ધ થતાં દર્શન જ્ઞાન પણ પૂર્ણ શુદ્ધ થાય છે. . સારાંશ : પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે માનવજન્મ પામીને જીવને કરવા યોગ્ય મહાન કાર્ય શું છે, તે દર્શાવવા મંગળરૂપે પણ સમ્યગ્દર્શનાદિનું સાધન બતાવવું છે. જેમ મંત્રમાં નવકારમંત્ર પ્રથમ મંગળ છે, તેમ આ શાસ્ત્રમાં સાધના માટે પ્રથમ મંગળ મોક્ષ છે. તેથી ગ્રંથકારે અન્ય માંગલિક શ્લોકનો આધાર લીધો નથી પરંતુ પરમસુખનું સાધન એવા મોક્ષને જ મંગળરૂપે કથન કરેલું છે. કે ચતન ! આવા ગ્રંથ દ્વારા ઉત્તમ સામગ્રી રૂપ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ સન્માર્ગે ચઢી જા. પુનઃ પુનઃ આવો યોગ નહિ મળે. અરૂપી અને સૂક્ષ્મ એવા આત્માને સર્વજ્ઞ ભગવંતોએ સ્વયં સ્વરૂપસ્થ અધ્યાય : ૧ તત્ત્વદોહન ૪ ૪૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ થઈ વાણીધર્મમાં આવે તે રીતે દર્શાવ્યો છે. તે દેહમાં રહેલો છતાં દેહથી નિતાંત ભિન્ન, સ્વ-પર પ્રકાશક, પરમશુદ્ધ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય આત્મા જ્ઞાનીપુરુષોને જાણ્યા વગર, શ્રદ્ધા કર્યા વગર, તેમની આજ્ઞાનું આરાધન કર્યા વગર જીવને જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી. માટે સર્વ પ્રકારના અન્ય વિકલ્પનો ત્યાગ કરી કેવળ આત્મત્વને ધ્યાવવો. મોક્ષને પામવાનો માર્ગ સરળ છે, અને મોક્ષસ્વરૂપ આત્મા પણ અત્યંત સમીપ છે. પરંતુ મોહની પકડ જીવને મોક્ષસ્વરૂપે પ્રતીતિ થવા ન દે, અને આસક્તિરૂપી અંતરાય આત્માની સમીપતાનું ભાન થવા ન દે, માટે તીર્થંકર પરમાત્માએ આત્માને જે સ્વરૂપે જણાવ્યો છે તેમાં શ્રદ્ધા કરવી અથવા તેમના માર્ગે ચાલતા નિઃસ્પૃહ મહાત્માઓની દેશના વડે પ્રતીતિ કરવી. જીવને સન્માર્ગ મળ્યાની પ્રતીતિ એ રીતે થાય કે તેને સંસારરૂપ ઉન્માર્ગમાં સર્વત્ર અરુચિ થાય. સંસારના શુભ યોગમાં અટકે નહિ. સુખથી પણ છૂટું અને અવ્યાબાધ સુખ પામું એવી નિરંતર ભાવના કરે.. ૫રમાર્થ દૃષ્ટિવંત જીવ સંસારની પામરતાને જાણી લે છે. અને તે પદાર્થો પ્રત્યેની પ્રીતિનો પરિહાર કરે છે. હે ચેતન ! તમે તમારા સામર્થ્ય પ્રત્યે દૃષ્ટિ કરો. જેમ સોનું કાદવમાં પડવા છતાં કટાતું નથી, તેમ સમ્યગ્ જ્ઞાની આત્મા સંસારનો ઉદય છતાં શરીરાદિમાં રાગદ્વેષ, અહંકાર કે મમત્વ કરીને કટાતા નથી, તેમાં મોહ કરતા નથી, પરંતુ લોઢું ભેજના સંયોગમાં પડ્યું રહે ત્યારે કાટથી ખવાઈ જાય છે. તેમ મિથ્યાદર્શનવાળો જીવ સંસારમાં અનેકવિધ કર્મના સંયોગોમાં, પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ કરી આત્મગુણનો ઘાત કરે છે. એક જ્ઞાનભાવ છે, બીજો અજ્ઞાનભાવ છે. બંને ચેતનની અવસ્થા છતાં જ્ઞાનભાવથી જીવ સંસારનાં બંધન કાપે છે અને અજ્ઞાનભાવથી સંસારની વૃદ્ધિ કરે છે. ૪૪ ૪ તત્ત્વમીમાંસા Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય ૨-૧ wwwwwww જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગદર્શન કર્યું છે. તેથી હવે જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કરે છે. જીવના ભાવો : औपशमिक-क्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्व, મૌષ્ઠિ પરિણામ ૨ ઔપશમિક-ક્ષાયિકી ભાવૌ મિશ્રશ્ચ જીવ સ્વતત્ત્વમૌદયિક-પારિણામિકી ચ -૧ ઔપથમિક-ક્ષાયિક ભાવી મિશ્ર ચ જીવસ્ય સ્વતત્ત્વમ્ ઔદયિક-પારિણામિકૌ ચ ર-૧ ઔપથમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ-સ્વરૂપ છે. અર્થાત્ સ્વભાવ છે, ભાવ એટલે ગુણ કે ધર્મ. જીવના ગુણધર્મ અનેક છે, પણ તેનો આ પાંચ ભાવમાં સમાવેશ થાય છે. આત્માની જુદી જુદી અવસ્થાઓને ભાવ કહે છે. ૧. ઔપથમિક ભાવ: કર્મના ઉપશમથી (દબાવાથી) પેદા થાય તે પથમિક ભાવ, તે એક પ્રકાર માત્મશુદ્ધિ છે. તે વડે મોહનીય કર્મ અંતર્મુહૂર્ત (થોડો કાળો સ્થગિત થાય છે. કંઈ પણ ફળ આપી શકતું નથી. આત્મા નિર્મળ બને છે. . જેમકે કચરાવાળું પાણી, કચરો નીચે ઠરી જતાં ઉપરનું પાણી નિર્મળ દેખાય છે. પરંતુ કચરાનો અભાવ થયો નથી. પાત્ર હાલી જતાં પાણી મલિન થઈ જાય છે. તે પ્રમાણે દબાયેલાં કર્મોનો ઉદય થતાં આત્મ નિર્મળતા રહેતી નથી. માત્ર કર્મોના ઉપશમથી આત્મામાં આ ભાવ પ્રગટ થાય છે. આ ભાવ વિનશ્વર છે. ટકવાવાળો નથી. ૨. ક્ષાયિક ભાવઃ કર્મોના ખાસ કરીને ચાર અનંતાનુબંધી ક્રોધ, - અધ્યાય : ૨ • સૂત્ર : ૧ જ ૪૫ જ - જ WWW.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ માન, માયા લોભ, ક્ષય થવાથી પ્રગટ થતો નિર્મળભાવ ક્ષાયિકભાવ છે. તે અવિનાશી છે. ઔપશમિકભાવ વિનાશી છે, બંને ભાવમાં આવો ભેદ છે. ૩. મિશ્ર ભાવ : ક્ષયોપશમભાવ કહેવાય છે, એ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે. જે કર્મના ઉદયમાં નહિ આવેલા દલિકોના ઉપશમથી ઉદયમાં આવેલા દલિકોના અને ક્ષયથી પ્રગટ થાય છે. સર્વઘાતી અનંતાનુબંધી અધિક રસવાળા કર્મપ્રદેશોના અભાવરૂપ ઉપશમ, અને દેશઘાતી અલ્પરસવાળા પ્રદેશોના ઉદય દ્વારા ક્ષય થવો ક્ષયોપશમથી જે ભાવો પ્રગટ થાય તે ક્ષયોપશમ ભાવ છે. અર્થાત્ કંઈક શુદ્ધિ અને કંઈક અશુદ્ધિનું મિશ્રણ છે તેથી મિશ્રભાવ છે. આમ ૪. ઔદયિક ભાવ : કર્મોના ઉદય-ફળના અનુભવથી થતો ભાવ તે ઔયિક ભાવ છે. ઉદય તે આત્માની એક પ્રકારની અશુદ્ધિ છે. તેના ઉદયથી આત્મામાં અશુદ્ધિનો ભાવ ઉત્પન્ન થાય છે. - પ. પારિણામિક ભાવ: દ્રવ્યનો એક પ્રકારનો પરિણામ છે, તે દ્રવ્યના અસ્તિત્વથી જ સ્વયં ઉત્પન્ન થાય છે, દ્રવ્ય માત્રનું સ્વાભાવિક પરિણમન તે પારિણામિક ભાવ છે. દ્રવ્યનું પોતાનું સ્વરૂપ તે પારિણામિક ભાવ છે, તે સ્વયંભૂ છે. કોઈ નિમિત્તની તેમાં જરૂર નથી. જ્યારે ઔપમિકાદિ ભાવમાં કર્મના સંબંધની અપેક્ષા રહે છે. ભાવોના અધિકારી : સંસારી અથવા મુક્ત સર્વ આત્મામાં પાંચે ભાવોમાંથી અલ્પાધિક ભાવ હોય છે. ઓછામાં ઓછા બે ભાવ જીવમાત્રને હોય છે. આ ભાવો અજીવમાં હોતા નથી. સંસારી જીવને ઔયિક, ક્ષયોપશમિક અને પારિણામિક ત્રણ ભાવ હોય છે. સમ્યક્ત્વપ્રાપ્ત જીવને ઔયિક, ક્ષયોપશ્ચમિક, પારિણામિક ઔપમિક ભાવ હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત જીવને ઉપશમ શ્રેણીમાં પાંચે ભાવ હોય છે. સિદ્ધ આત્માને ક્ષાયિક અને પારિણામિક બે જ ભાવ હોય છે. ૪૬ ૪ તત્ત્વમીમાંસા Page #76 -------------------------------------------------------------------------- ________________ ર-૩ નિવારકશવિંશત્તિ-રિમેલા થથાને ૨-૨ દ્વિ-નવાષ્ટાદશૈકેવિંશતિ-ત્રિભેદા યથાક્રમમ્ ૨-૨. દ્વિ-નવ-અષ્ટાદશ-એકવિંશતિ-ત્રિભેદા યથાક્રમમ્ ર-૨ ઔપથમિક આદિ પાંચ ભાવોના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ કુલ ૫૩ ભેદ છે. ઔપથમિકના ક્ષાયિકના ક્ષયોપશમના ઔદયિકના પારિણામિક પ૩ ભેદ છે. सम्यक्त्वचारित्रे ૨-૩ સમ્યકત્વ-ચારિત્રે સંખ્યત્વચારિત્રે ૨-૩ ઔપશામિક ભાવના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદ છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોમાં સર્વોપશમ માત્ર મોહનીય કર્મનો થાય છે. મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શનમોહનીયનો ઉપશમ થવાથી સમ્યક્ત્વ અને ૨. ચારિત્રમોહનીયના ઉપશમથી સમ્મચારિત્ર પ્રગટ થાય છે. દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ છે : સમ્યકત્વ, મિશ્ર અને મિથ્યાત્વ, ચારિત્રમોહનીયની ૧૬ કષાય અને નવ નોકષાય એમ કુલ ૨૫ પ્રકૃતિ છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર અને દર્શન મોહનીયની ત્રણ કુલ સાત અર્થાત્ દર્શન સપ્તકના ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ પ્રગટે છે, તે વધુમાં વધુ અંતર્મુહૂર્ત રહે છે. આ અંતર્મુહૂર્તમાં અધ્યાય : ૨ • સૂત્ર : ર-૩ ૪૭. જાર જજ જ : ----- - -- -- - - - - - - - - - - - વારા કરવાના અ ને Page #77 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રદેશોને દર્શનમોહનીય આદિ કર્મના ફળથી રહિત કરી દે છે. તેથી કર્મોનો ઉદય શાંત થઈ જાય છે. અર્થાત્ જીવના અધ્યવસાયની શુદ્ધિ તેવા પ્રકારની થવાથી જીવ તેટલો સમય કર્મના ફળનો અનુભવ કરતો નથી, તે ઔપશમિકભાવ. ક્ષાયિક ભાવના ભેદો ज्ञान-दर्शन-दान लाभ-भोगोपभोगवीर्याणि च જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગોપભોગવીર્યાણિ ચ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યાણિ ચ જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર નવ ભેદ ક્ષાયિકના છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન, મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર અને અંતરાય કર્મના ક્ષયથી દાનાદિલબ્ધિઓ પ્રગટ થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વના વ્યવહારિક અને નૈૠયિક બે ભેદ છે. મોહનીય કર્મના ક્ષયથી જે સમ્યક્ત્વ તથા ચારિત્ર છે તે વ્યાવહારિક છે, પરંતુ દર્શનમોહનીયના ક્ષયથી પ્રગટેલો વિશુદ્ધ પરિણામ તથા ચારિત્ર મોહનીયના ક્ષયથી સ્વસ્વરૂપમાં રમણતા કે સ્થિરતા તે તે નૈશ્ચયિક ક્ષાયિક ચારિત્ર છે, તે કેવળીને હોય છે. ૨-૪ ૨-૪ ૨-૪ છદ્મસ્થ અવસ્થામાં વ્યાવહારિક ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર હોય છે, સિદ્ધોમાં નૈૠયિક હોય છે. નોંધ : એ પ્રમાણે દાનાદિ લબ્ધિમાં સિદ્ધોને વ્યાવહારિક પ્રવૃત્તિ હોતી નથી. પણ પરભાવના ત્યાગરૂપ દાન, આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ ભોગ, ઉપભોગ અને સ્વરૂપમાં જ સ્થિરતારૂપ વીર્ય હોય છે. ૪૮ ૪ તત્ત્વમીમાંસા Page #78 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમના ભાવના ભેદો ज्ञानाज्ञान- दर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः જ્ઞાનાજ્ઞાન-દર્શનદાનાદિલબ્ધયૠતુસ્ત્રિત્રિ પંચભેદાઃ સમ્યક્ત્વ-ચારિત્રસંયમાસંયમાશ્ર ૨૫ જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાનાદિલબ્ધયઃ ચતુઃ, ત્રિ, ત્રિ, પંચ, ભેદાઃ સમ્યક્ત્વ-ચારિત્ર-સંયમાસંયમઃ ચ ૨-૫ મતિ, શ્રુત, અવિધ અને મનઃપર્યવ એ ચાર અને મતિ શ્રુત, અવધિ એ ત્રણ અજ્ઞાન; ચક્ષુદર્શન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ; દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એ પાંચ; લબ્ધિ, સમ્યક્ત્વ, સર્વ વિરતિ, ચારિત્ર અને સંયમાસંયમ રૂપ દેશિવરિત ચારિત્ર એવા ૧૮ ભેદો ક્ષાયોપશમિક ભાવના છે. ઉપર જણાવ્યા તે તે પ્રકારોમાં કર્મના સર્વઘાતી સ્પર્ધકોના (તે તે પ્રકૃતિના ગુણનો સર્વથા નાશ કરવાવાળા કર્મદલિકો) અભાવથી અને અંશે ઘાત કરવાવાળા દેશધાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપમિક ભાવો પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાયો સર્વઘાતી અને અપ્રત્યાખ્યાનાદિ દેશઘાતી છે. ઔયિક ભાવના ભેદો गति - कषाय- लिङ्ग- मिध्यादर्शनाज्ञानासंयतासिद्धत्व लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैक - षड्भेदाः ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વ ૨૫ લેશ્યાૠતુૠતુન્સ્પેકૈકે? ક-ષભેદાઃ ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયત અસિદ્ધત્વલેસ્યઃ, ચતુઃ, ચતુઃ, ત્રિ, એક, એક, એક-એક-ષભેદાઃ ૨-૬ અધ્યાય : ૨ • સૂત્ર : ૫-૬ ૪ ૪૯ ૨-૬ ૨-૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગતિ ચાર, ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ અજ્ઞાન, અસંયમ અસિદ્ધત્વ, છ લેશ્યા કુલ ૨૧ ભેદો છે. ઔદયિક ભાવની સર્વ અવસ્થા કર્મજનિત છે. ગતિ ઃ ગતિનામકર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણે ચાર ગતિ છે. તે તે ગતિના ઉદયકર્મથી જીવ તે તે ગતિને પામે છે. કષાય ? કષ એટલે સંસાર – આય-વૃદ્ધિ. સંસારભાવની વૃદ્ધિ કરાવનાર કષાય છે, તે મોહનીય કર્મનો વિપાક છે, તે તે પ્રકૃતિના ઉદયથી જીવમાં ક્રોધાદિ કષાયો ઉત્પન્ન થાય છે. લિંગ : વેદ. વેદ એટલે મૈથુન – કામવાસના. તેના ત્રણ પ્રકાર છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, તે તે વેદકર્મના ઉદયથી જીવમાં વિજાતીય કામવાસના ઉત્પન્ન થાય છે. સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની; નપુંસકને બંનેની વાસના ઊઠે છે. મિથ્યાત્વ : દર્શનમોહનીય મુખ્ય પ્રકૃતિનો ઉદય તે મિથ્યાત્વ છે, જીવને તત્ત્વાદિ આત્મશ્રેયમાં શ્રદ્ધા થવા ન દે. અજ્ઞાન : જ્ઞાનવરણીય અને દર્શનાવરણીયના ફળરૂપે જીવમાં અજ્ઞાન રહે છે. અસંયમ : ચારિત્ર મોહનીયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીના કુલ બાર કષાયના ઉદયથી જીવમાં અસંયમના ભાવ થાય છે. દેશવિરતિમાં કંઈક અલ્પતા થાય છે. પણ પૂર્ણપણે સંયમભાવ થતો નથી. અસિદ્ધત્ત્વ : નામ આદિ અઘાતી કર્મોના ઘણાં કર્મોના ભારથી 'સિદ્ધત્વ-અશરીરીપણું થતું નથી. લેશ્યા : છ છે. લેગ્યા એક પ્રકારના આત્મના અધ્યવસાય છે. કષાયના ભાવથી રંજિત થયેલા યોગના પરિણામ કે યોગની પ્રવૃત્તિ ૫૦ જ તત્ત્વમીમાંસા Page #80 -------------------------------------------------------------------------- ________________ થવી તે લેશ્યા છે. તેના શુભ અને અશુભ બે ભેદ છે. કષાયની તીવ્રતા મંદતા પ્રમાણે પરિણામ હોય છે. શુભ લેશ્યા ઃ તેજસ્, પદ્મ, શુક્લ, ઉત્તરોઉત્તર અધિક અધિક શુભ છે. અશુભ લેશ્યા : કૃષ્ણ, નીલ, કાપોત, ઉત્તરોત્તર અલ્પ અશુભ છે. જીવની જે અવસ્થાઓ વૈભાવિક છે તે સર્વ ઔયિક ભાવવાળી છે, અને અન્ય ચાર ભાવ સ્વાભાવિક છે. આ ઉપરાંત અદર્શન, નિદ્રા, સુખ-દુઃખના ભાવ, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, આયુષ્ય, મનાદિયોગ, જાતિ વગેરે અનેક પ્રકારે ઔદયિક ભાવ છે. जीव-भव्याभव्यत्यादीनि च ૨-૭ ૨-૭ જીવ-ભવ્યાભવ્યત્વાદીનિ ચ જીવ-ભવ્ય-અભવ્યત્વ-આદીનિ-ચ ૨-૭ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે પારિમિક ભાવ છે. પારિણામિક ભાવ જીવત્વ : ચૈતન્ય, ચેતન ચેતનરૂપે રહે તે જીવત્વ. ભવ્યત્વ : મોક્ષ પામવાની યોગ્યતાવાળો જીવ. નોંધ : ભવ્યત્વના પણ ભેદ છે. જેમકે જાતિ ભવ્ય, દુર્બળ, આસનભવ્ય. જાતિભવ્ય : જીવ ભવ્ય છે પરંતુ ક્યારેક નિગોદ જેવી યોનિમાંથી બહાર નીકળવાનો નથી, કે જેથી તેને મોક્ષમાર્ગના ઉપાયરૂપ સાધનો મળી આવે. જેમ દાની થવાની સમૃદ્ધિ છતાં દાન દેવાના ભાવ થતા નથી તેથી દાની બનતો નથી. અધ્યાય : ૨ • સૂત્ર : ૭ ૪ ૫૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ નાના દુર્ભવ્ય : અનાદિકાળથી જીવ મોક્ષ પ્રત્યે પ્રીતિ કરતો નથી. હજી પણ દીર્ઘકાળ સુધી તેવા ભાવ જાગવાના નથી. મોક્ષને યોગ્ય છે પણ ઘણા કાળ પછી તે ભાવ પ્રગટ થશે. આસનભવ્યઃ જે ભવ્યત્વ પરિપાક થયું છે. અલ્પભવમાં જે મુક્તિ પામવાનો છે. અભવ્યત્વ નિગોદથી માંડીને મનુષ્યભવ સુધીની યાત્રા કરવાવાળો છે. બાહ્ય સંયમને ધારણ કરશે. પણ મોક્ષ છે તેવી શ્રદ્ધા થઈને મોક્ષ પામવાને પુરુષાર્થ કરવા જેવા ભાવ થતા નથી. આ ભાવો તે કર્મના ઉપર આધારિત નથી પણ અનાદિ સિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ છે. તે પારિણામિક છે. આ ઉપરાંત, અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ, ગુણત્વ, પ્રદેશત્વ, અસંખ્યાત પ્રદેશત્વ વગેરે ભાવો પારિણામિક છે. તે જીવ અજીવના ઉભયમાં હોય છે, તે સાધારણ ભાવ કહેવાય. દરેક પદાર્થોનો અસાધારણ ગુણ ભિન્નતા દર્શાવે છે. જેમ કે દરેક પદાર્થનું અસ્તિત્વ (હોવાપણું), અન્યત્વ ભિન્નપણું) સામાન્ય છે. પણ જીવનું ચૈતન્યપણું, અજીવનું જડપણું અસાધારણ છે. અજીવમાં પારિણામિક અને ઔદયિકભાવ હોય છે, તે લક્ષણરૂપે નહિ પણ સ્વરૂપપણે હોય છે. લક્ષણ અસાધારણ હોય છે. જીવનું લક્ષણ उपयोगो लक्षणम् ૨-૮ ઉપયોગો લક્ષણમ્ ૨-૮ ઉપયોગઃ લક્ષણમ્ ૨-૮ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. ઉપયોગ એ ચૈતન્યસ્વરૂપ સર્વ આત્માનો અસાધારણ ગુણ છે, જે અન્ય પદાર્થો કે દ્રવ્યને હોતો નથી. ઉપયોગ : વસ્તુનો બોધરૂપ વ્યાપાર. જેમકે આત્મા એક વસ્તુ-પદાર્થ છે તેનો બોધ-અનુભવ જેમાં થાય પર જ તત્ત્વમીમાંસા રાતના જ Page #82 -------------------------------------------------------------------------- ________________ છે તે ઉપયોગ છે. ઇંદ્રિયો દ્વારા ગ્રહણ થતા વિષયોનો બોધ થવામાં ઉપયોગ મુખ્ય છે. આથી જીવચૈતન્ય માત્ર ઉપયોગ લક્ષણસહિત જ હોય છે. सद्विधोऽष्टचतुर्भेदः ૨૯ ૨-૯ સ દ્વિવિધોડષ્ટચતુર્ભેદઃ સઃ દ્વિવિધઃ અષ્ટચતુર્ભેદ (અષ્ટ-ચતુઃભેદઃ) ૨-૯ ઉપયોગના મુખ્ય બે ભેદ છે. ૧. સાકાર ઉપયોગ, ૨. નિરાકાર ઉપયોગ. ૧. સાકાર ઉપયોગ એટલે વસ્તુને સ્પષ્ટ અને વિશેષપણે જાણે. જેમ સૂર્યના પ્રકાશમાં વસ્તુ સ્પષ્ટ જણાય. તેના આઠ ભેદ છે : ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાન, ૬. મતિઅજ્ઞાન, ૭. શ્રુત અજ્ઞાન, ૮. વિભંગજ્ઞાન (મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન જ્ઞાનરૂપ જ છે.) ૨. નિરાકાર ઉપયોગ ઃ વસ્તુને સામાન્યપણે જાણે. ચંદ્રના પ્રકાશમાં વસ્તુ અસ્પષ્ટ જણાય તેમ. વળી આ ઉપયોગમાં કંઈ વિશેષ વિચારણા કે વિકલ્પ નથી. તેના ચાર ભેદ છે. મનઃપર્યવજ્ઞાન સ્પષ્ટ ઉપયોગવાળું હોવાથી તેમાં સામાન્ય બોધ ન હોવાથી તેનો દર્શન ઉપયોગ નથી. જગતના જ્ઞેય જાણવા જણાવા યોગ્ય પદાર્થોમાં સામાન્ય વિશેષ બે ધર્મો હોવાથી ઉપયોગ પણ સામાન્ય અને વિશેષ બોધરૂપે પરિણમે છે, તેથી કેવળજ્ઞાન પૂર્ણજ્ઞાન હોવા છતાં કેવળદર્શન સામાન્ય બોધરૂપે નિરાકાર મનાય છે. સામાન્ય દર્શન ઉપયોગના ચાર ભેદ. ૧. ચક્ષુદર્શન : ચક્ષુ દ્વારા ગ્રહણ થતા વિષયનો સામાન્ય બોધ. ૨. અચક્ષુદર્શન : ચક્ષુ સિવાયના કાન આદિથી ગ્રહણ થતા વિષયનો સામાન્ય બોધ. ૩. અવધિદર્શન : ઇન્દ્રિયોની સહાય વગર સીધો જ દર્શન અધ્યાય : ૨ • સૂત્ર : ૯ ૪ ૫૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww ન ઉપયોગથી રૂપી પદાર્થનો અભ્યાધિક સામાન્ય બોધ. ૪. કેવળ દર્શન : જગતના તમામ ક્ષેય રૂપી-અરૂપી પદાર્થોનો સામાન્ય બોધ, આ દર્શન અતિન્દ્રિય છે. જીવસૃષ્ટિનું પરિજ્ઞાન સંસળિોમુવત્તાઝ ૨-૧૦ સંસારિણી મુક્તાશ્ચ ૨-૧૦ સંસારિણઃ મુક્તાઃ ચ ર-૧૦ સમસ્ત વિશ્વમાં અનંત જીવરાશિ છે, તે ચૈતન્યલક્ષણથી સમાન છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧. સંસારી અને ૨. મુક્ત સંસારી : જે જીવો કર્મવશ સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરે છે તે સંસારી છે. સંસાર અનાદિથી છે. સંસારી જીવો પણ અનાદિ છે. મુક્ત : જે જીવો સત્પુરુષાર્થ વડે કર્મબંધનો સર્વથા નાશ કરે છે તે જીવો મુક્ત છે, તેમનું પરિભ્રમણ હોતું નથી. પણ લોકાગ્રે સિદ્ધશીલા ઉપર અશરીરીપણે શાશ્વતપણે રહે છે. સમનામના ૨-૧૧ સમનસ્કાડમનસ્કાઃ ૨-૧૧ સમનસ્ક – અમનસ્કાઃ ૨-૧૧ મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવના બે ભેદ છે. મનવાળા સંશી જીવ અને મન વગરના અસંશી કહેવાય છે. મન : મનના બે પ્રકાર છે. ૧. ભાવમન. ૨. દ્રવ્યમન. જેનાથી વિચાર કરી શકાય એવી આત્મપ્રેરિત શક્તિ તે ભાવમન છે. અને વિચાર કરવામાં સહાયક એક પ્રકારના સૂક્ષ્મ મનોવર્ગણાના પરમાણુઓ તે દ્રવ્યમન છે. અર્થાત્ મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમાન છે અને વિચાર કરવાની, મનન કરવાની શક્તિ તે ભાવમન છે. દેવ, મનુષ્ય, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો ૫૪ જ તત્ત્વમીમાંસા ૫ CODEDOOMOODDOOMOOLASSOCO જ નજર રજા ન કર Page #84 -------------------------------------------------------------------------- ________________ MAN I LANMWWWWWWWWWWWWWMMMM મનવાળા એટલે સંશી કહેવાય છે. એકેન્દ્રિયથી માંડીને ચઉરિદ્રિય સુધીના તમામ જીવો તથા સંમૂર્છાિમ પંચેન્દ્રિય (મળમૂત્રાદિમાં પેદા થનારા) જીવો મન વગરના અસંજ્ઞી છે. આ જીવોને સ્વકીય અભ્યાધિક વિચારશક્તિ હોય છે, પરંતુ દ્રવ્યમાન ન હોવાથી સ્પષ્ટ વિચાર કરી શકતા નથી. તેમને ભાવમન છે, તેથી પોતાની ઈષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરવા જેવું સંજ્ઞાબળ-પ્રેરકબળ હોય છે. તે ફક્ત વર્તમાનકાલીન હોય છે. તે પણ હિતાહિતની સ્પષ્ટ દૃષ્ટિ રહિત હોય છે. અત્યંત અલ્પપણે દ્રવ્યમાન હોય છે, પરંતુ વિચાર કરવામાં સહાયક ન હોવાથી તેમને અસંજ્ઞી કહ્યા છે. સંસારી જીવના બીજી રીતે બે પ્રકાર કહે છે. સંસારિત્રાસ-સ્થાવા: ૨-૧૨ સંસારિણસ્વસ-સ્થાવરાઃ ૨-૧૨ સંસારિણ-ત્ર-સ્થાવરાઃ ૨-૧૨ સંસારી જીવો ત્રસ અને સ્થાવર બે પ્રકારે હોય છે. સ ઃ સુખદુઃખના પ્રયોજને કે ઉદ્દેશથી સ્વયં હાલ ચાલી શકે તે ત્રસ જીવો છે. સ્થાવર : સુખ દુઃખના પ્રયોજન છતાં ખસી ન શકે. સ્થાવર નામ કર્મના ઉદયનું ફળ છે. पृथ्यब्बनस्पतयः स्थावराः ૨-૧૩ પૃથ્યધ્વનસ્પતય: સ્થાવરાઃ ૨-૧૩ પૃથ્વી – અપૂ-વનસ્પતયઃ સ્થાવરાઃ ૨-૧૩ પૃથ્વી, પાણી અને વનસ્પતિકાય જીવો સ્થાવર છે, તેઓ સ્થિતિશીલ तेजोवायू द्वीन्द्रियादयश्च वसाः ૨-૧૪ તેજોવાયૂ લીન્દ્રિયાદયશ્ચ ત્રસાઃ ૨-૧૪ તેજોવાયૂ દ્વિ-ઇન્દ્રિયોદય: ચ ત્રસાઃ ર-૧૪ અધ્યાય : ૨ - સૂત્રઃ ૧૨-૧૪ ૪ ૫૫ જપા ના ન મ - Page #85 -------------------------------------------------------------------------- ________________ તેજ-અગ્નિ, વાયુ તથા બે ઇન્દ્રિયથી પાંચ ઇંદ્રિયવાળા જીવો ગતિશીલ છે. ઉપરની વ્યાખ્યા અનુસારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પાંચે સ્થાવર જીવો છે. હલનચલન કરતા દેખાતા જંતુ આદિ ત્રસ જીવો છે. છતાં ત્રસ જીવો બે પ્રકારે છે : લબ્ધિ ત્રસ અને ગતિ ત્રસ. જે સ્પષ્ટપણે ત્રસનામ કર્મ પામ્યા છે તે લબ્ધિ ત્રસ છે. અને સ્થાવર નામકર્મનો ઉદય છતાં ગતિ જણાય છે તે ગતિ ત્રસ છે. જેમકે વાયુનો પ્રવાહ હોય છે. અગ્નિ પણ વધતો જણાય છે. તૃણ મળે અગ્નિ આગળ વધે છે. તેથી અગ્નિ તથા વાયુને ગતિ ત્રસ ગણ્યા છે. જીવોની ઇન્દ્રિયોની સંખ્યા पञ्चेन्द्रियाणि, પંચેન્દ્રિયાણિ પંચ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયો પાંચ છે ', પગથી દાઢી સુધી (માથા સુધી) સ્પર્શેન્દ્રિય, ત્યાર પછી રસનેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ક્ષોત્રેન્દ્રિય છે, તે પ્રમાણે જીવને ઇન્દ્રિયોનો વિકાસક્રમ પ્રાપ્ત થાય છે. જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે તે ઇન્દ્રિયોવાળો કહેવાય છે. એકેન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયોનો ક્રમ હોવાથી સંસારી જીવો પાંચ ઇન્દ્રિયોના ભેદથી પાંચ પ્રકારે છે. ઇન્દ્રિય ઃ ઇન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય. અથવા જેનાથી વિષય ગ્રહણ થવાનું જ્ઞાન થાય તે ઈન્દ્રિય. द्विविधानि ૨-૧૬ ૨-૧૬ ૨-૧૬ ૨-૧૫ ૨૧૫ ૨-૧૫ ત્રિવિધાનિ દ્વિવિધાનિ ૫૬ ૪ તત્ત્વમીમાંસા Page #86 -------------------------------------------------------------------------- ________________ સંસાર જીવો ઇન્દ્રિયો દ્વારા જાતિની પ્રસિદ્ધિ પામે છે. ઇન્દ્રિયોના બે ભેદ છે. ૧. દ્રવ્યેન્દ્રિય ૨. ભાવેન્દ્રિય. ૨-૧૭ निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् નિવૃત્તુપકરણે દ્રવ્યેન્દ્રિયમ્ નિવૃત્તિ-ઉપકરણે દ્રવ્ય-ઇન્દ્રિયમ્ ૨-૧૭ ૨૧૭ દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણરૂપ છે. દ્રવ્યેન્દ્રિય : પુદ્ગલ પ્રદેશો રૂપ જડ ઇન્દ્રિય. તેના બે ભેદ છે. ૧. નિવૃત્તિ ૨. ઉપકરણ. નિવૃત્તિ = રચના નિવૃત્તિ ઇન્દ્રિય ઃ શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયોની આકૃતિ પુદ્ગલ પ્રદેશોની વિશિષ્ટ રચના, અંગોપાંગ, આકાર તે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. તેના બાહ્યઅત્યંતર એમ બે ભેદ છે. બાહ્ય નિવૃત્તિ : ચક્ષુ આદિનો બાહ્ય આકાર. અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયોના આકાર તે અત્યંતર નિવૃત્તિ. બાહ્ય નિવૃત્તિ (રચનાની) અંદર રહેલા " બાહ્ય નિવૃત્તિરૂપ ઇન્દ્રિયોના આકાર પ્રાણીઓમાં જુદા જુદા હોય છે. અત્યંતર નિવૃત્તિના આકાર અને પ્રમાણ (માપ), નાક : અતિમુક્ત ફૂલના આકારે છે. આંખ : મસૂરના દાળ કે ચંદ્રના (બીજ) આકારે છે. કાન : ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. રસના ઃ અસ્ત્રના આકારે છે. સ્પર્શ : શરીરના આકારે અલગ અલગ હોય છે. રસના : ગ્રંથી ૯ હાથ પ્રમાણ સ્પર્શન શરીરપ્રમાણ શેષ ત્રણ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ. ઉપકરણ : ઉપકારક; ઇન્દ્રિયોની બાહ્ય રચનાની અંદર અત્યંત સૂક્ષ્મ પુદ્ગલોની બનેલી શક્તિ તે ઉપકરણ છે, બંનેનાં સ્થાન જુદાં છે. બાહ્ય ઇન્દ્રિય સ્પર્શરૂપ છે તેને તેના વિષયનો બોધ નથી થતો. ઉપકરણથી અધ્યાય : ૨ • સૂત્ર : ૧૭ ૪ ૫૭ . Page #87 -------------------------------------------------------------------------- ________________ બોધ થાય છે. આ ઇન્દ્રિય જડ છે. लब्ध्युपयोगी भावेन्द्रियम् લષ્ણુપયોગૌ ભાવેન્દ્રિયમ્ લબ્ધિ-ઉપયોગી ભાવ-ઇન્દ્રિયમ્ ભાવેન્દ્રિયના ભેદો : ભાવ ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ બે ભેદ છે. લબ્ધિ - લાભ, શક્તિ. ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ છે. उपयोगः स्पर्शादिषु ઉપયોગઃ સ્પર્શાદિષ ઉપયોગઃ સ્પર્શાદિષ ઉપયોગ સ્પર્શાદિમાં થાય છે. ૨-૧૯ ૨-૧૯ ૨-૧૯ ૨-૧૮ ૨૦૧૮ ૨-૧૮ મતિજ્ઞાનાવરણીય કર્મ આદિના ક્ષયોપશમથી આત્મશક્તિનો લાભ – તે લબ્ધિનો વ્યાપારબોધ તે ઉપયોગ છે. - ઉપયોગ - આત્મશક્તિ-લબ્ધિ, નિવૃત્તિરૂપ ઇન્દ્રિયો અને ઉપકરણ, ત્રણેના મળવાથી જે સ્પર્ધાદિ વિષયોનો સામાન્ય વિશેષબોધ તે ઉપયોગ-ઇન્દ્રિય છે. જીવ ક્ષયોપશમથી મળેલી શક્તિનો સદા ઉપયોગ કરી શકતો નથી. જેમકે જેટલું જ્ઞાન હોય તેનો એક જ સમયે ઉપયોગ થતો નથી. એટલે ક્ષયોપશમ તે લબ્ધિ છે અને તેનો વ્યાપાર - પ્રવૃત્તિ તે ઉપયોગ છે. પાંચે ઇન્દ્રિયો નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગરૂપ ચારે પ્રકારે છે. તે વડે દરેક ઇન્દ્રિય પૂર્ણ કહેવાય છે. તે પ્રકારોમાં જેટલી ન્યૂનતા તેટલી અપૂર્ણતા. જેમકે બાહ્યનિવૃત્તિ હોય પણ ઉપકરણરૂપ ઇન્દ્રિય ન હોય તો વિષયનો બોધ થતો નથી. ચક્ષુનો કે કાનનો બાહ્ય આકાર હોય પણ ૫૮ ૪ તત્ત્વમીમાંસા Page #88 -------------------------------------------------------------------------- ________________ w Wwwwwwwww ઉપકરણરૂપ ઇન્દ્રિય ન હોય તો પ્રાણી જોઈ કે સાંભળી શકતો નથી. स्पर्शन-रस-घ्राण-चक्षुः - श्रोत्राणि સ્પર્શન-રસ-ધ્રાણ-ચક્ષ-શ્રોત્રાણિ ૨-૨૦ સ્પર્શન-રસ-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્રાણિ ર-૨૦ સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, ક્ષોત્ર એ ઈન્દ્રિયોનાં નામ છે. સંસાર જીવો ઇન્દ્રિયો દ્વારા ઓળખાય છે, જેમકે એકેન્દ્રિય બે ઇન્દ્રિયવાળા જીવો વગેરે. શરીરની રચના પ્રમાણે ઇન્દ્રિયોનો વિકાસક્રમ હોય છે. स्पर्श-रस-गंध-वर्ण-शब्दास्तेषामर्थाः ૨-૨૧ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાસ્તષામર્થી ર-૨૧ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાઃ તેષા-અર્થી ૨-૨ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ) શબ્દ આ પાંચ ઇન્દ્રિયોના ક્રમશઃ વિષયો છે. આ પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપી છે તેથી તે ઇન્દ્રિયો દ્વારા જણાય છે, પરંતુ દરેક ઇન્દ્રિયોના વિષયો ભિન્ન છે, જે ઇન્દ્રિયોનો જે વિષય હોય તેને જ ગ્રહણ કરે. શબ્દ રૂપને ગ્રહણ ન કરે, પણ એક જ પદાર્થની પાંચ ઇન્દ્રિયો ભિન્ન અવસ્થાને જાણે છે. જેમકે શ્રીખંડ સ્પર્શથી ઠંડો-ગરમ જણાય છે, રસનાથી મધુર જણાય છે, ધ્રાણ દ્વારા સુગંધ જણાય છે. આંખથી તે સફેદ કે પીળો છે તે જણાય છે. કાન દ્વારા પદાર્થનો અવાજ જણાય છે. દ્રવ્યમાં આ પાંચે અવસ્થાઓ દરેક ભાગમાં સાથે રહે છે. પરંતુ ઇન્દ્રિયો પોતાના ગ્રાહ્ય વિષય સિવાય બીજા વિષયને ગ્રહણ કરતી નથી. દરેક પદાર્થમાં સ્પર્ધાદિ પાંચે પર્યાયો હોય છે, પણ તેમાં ગૌણ મુખ્યતા હોય છે. મુખ્યતા હોય તે વિશેષપણે જણાય છે. wwwwwwwwwwwwwwww રાજજી અધ્યાય : ૨ • સૂત્ર : ૨૦-૨૧ જ ૫૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ श्रुतमनिन्द्रियस्य શ્રુતમ્-અનિન્દ્રિયસ્ય શ્રુતમ્-અનિન્દ્રિયસ્ય મન અર્નિંદ્રિય છે, તેનો વિષય શ્રુત છે. ૨-૨૨ ૨-૨૨ ૨-૨૨ મન એ પણ ઇન્દ્રિય છે, તે જ્ઞાનનું આંતરિક સાધન છે. તેને અંતઃકરણ પણ કહે છે, બાહ્ય ઇન્દ્રિયોની જેમ વિષય ગ્રહણ કરવાની મનની મર્યાદા નથી. ઇન્દ્રિયો રૂપી પદાર્થને ગ્રહણ કરે છે, મન રૂપી અને અરૂપી બંને પદાર્થોને ગ્રહણ કરે છે. મનનું કાર્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા કે ન કરેલા પદાર્થોનું પોતાની યોગ્યતા પ્રમાણે વિચાર કરવાનું છે. આ વિચાર એ શ્રુત હોવાથી મનનો વિષય શ્રુત છે. જોકે મનોજન્ય જ્ઞાનવ્યાપારમાં પ્રથમ અલ્પ અંશ મતિજ્ઞાન છે, પણ અધિક અંશ શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન દ્વારા વિષય ગ્રહણ થયા પછી વિચારશક્તિનું કાર્ય શ્રુતજ્ઞાન દ્વારા થાય છે, તેથી શ્રુતમાં પણ ભાવદ્યુતની વિશેષતા છે. પદાર્થની વિશેષતાને ગ્રહણ કરવાવાળું જ્ઞાન ભાવશ્રુત છે. અનિન્દ્રિય ઃ ઇન્દ્રિયો જેવું, જ્ઞાનવ્યાપારનું સાધન. મનનું સ્થાન અન્ય ઇંદ્રિયોની જેમ નિયત નથી પણ શરીરવ્યાપી છે. ઇન્દ્રિયોના સ્વામી वाय्यन्तानामेकम् ૨-૨૩ ૨-૨૩ વાય્યન્તામેકમ્ વાયુ-અન્નાનામ્-એકમ્ ૨૦૨૩ વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ અને વાયુકાય આ પાંચ પ્રકારના જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે, તે એકેન્દ્રિય કહેવાય છે. ૬૦ ૪ તત્ત્વમીમાંસા Page #90 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww મક BORSA nonton મ कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि ૨-૨૪ કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામેÂકવૃદ્ધાનિ ૨-૨૪ કૃમિપિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામું - એકૈક વૃધ્ધાનિ ૨-૨૪ કૃમિ - કરમિયા, પિપીલિકા - કીડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમેકમે એક ઇન્દ્રિય અધિક થતી જાય છે. તે પ્રમાણે ઓળખાય છે. બે ઇન્દ્રિય જીવો - કૃમિ, શંખ, છીપ, કોડા, જળો. ત્રણ ઈન્દ્રિય જીવો – કીડી, મંકોડા, માંકડ, કુંથુઆ કીડા. ચાર ઈન્દ્રિય જીવો – ભ્રમર, માખી, મચ્છર, વીંછી, પતંગિયાં. પાંચ ઇન્દ્રિય જીવો – દેવ, ગર્ભજ મનુષ્ય, પશુપક્ષી, જળચર, સ્થળચર, આકાશગામી અને નારક. સંનિઃ સંમના : ૨-૨૫ સંશિનઃ સમનસ્કાઃ ૨-૨૫ સંશિનઃ સમનસ્કા: ૨-૨૫ સંશી જીવો મનવાળા હોય છે. - પૃથ્વીકાયથી માંડીને ચતુરિન્દ્રિય સુધી આઠ નિકાયોમાં (શરીર) મન હોતું નથી. દેવ અને નારકને મન હોય છે, અને ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચને મન હોય છે, પણ સંમૂર્ણિમ જીવોને મન હોતું નથી. સંજ્ઞી : ગુણદોષની વિચારણાવાળી સંજ્ઞા એ વિશિષ્ટ વૃત્તિ છે. જેથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરી શકે છે. આવી શક્તિ પાછળના પંચેન્દ્રિય જીવોમાં હોવાથી તેને મનવાળા કહે છે. - સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહે છે, આ સંજ્ઞાના ત્રણ ભેદ છે : ૧. દીર્ઘકાલિકી, ૨. હેતુવાદા, ૩. દૃષ્ટિવાદા. ૧. દીર્ઘકાલિકી : ત્રણે કાળને આશ્રયીને પોતાના હિતાહિતનો દીર્ઘ વિચાર કરવાની શક્તિ. આ સંજ્ઞાને આશ્રયી સંજ્ઞી કહ્યા છે. જે વર્તમાન પૂરતો જ વિચાર કરે છે તે અપેક્ષાએ તે અસંજ્ઞી છે. હેતુવાદી : બે ઇન્દ્રિયથી અસંજ્ઞી પંચન્દ્રિય સુધીના જીવોને આ અધ્યાય : ૨ • સૂત્ર : ૨૪-૨૫ જ ૬૧ જ w - : Page #91 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા હોય છે. દૃષ્ટિવાદી : સમ્યગ્દૃષ્ટિને આ સંજ્ઞા હોય છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો અસંશી – મન વગરના છે. - દીર્ઘકાલિકીમાં ત્રિકાળ વિચારણા હોય છે, હેતુવાદામાં વર્તમાનકાલીન વિચારણા હોય છે, તે બંને વૈભાવિક દશા છે, દૃષ્ટિવાદામાં ત્રિકાળ વિચારણા મોક્ષ માર્ગાનુસારી હોવાથી તે સર્વોત્કૃષ્ટ છે. જોકે કૃમિ આદિ ચતુરિન્દ્રિય જીવોમાં સૂક્ષ્મમન-ભાવમન હોય છે, પરંતુ તેમનું કાર્ય ફક્ત દેહલક્ષી જ છે અને અહીં દેહલક્ષ્ય સિવાય અન્ય વિકાસની ક્ષમતા ધરાવનાર મનની વિવક્ષા છે. विग्रहतौ कर्मयोगः ૨-૨૬ ૨-૨૬ વિગ્રહગતૌ કર્મયોગઃ વિગ્રહગતો કર્મયોગઃ ૨-૨૬ વિગ્રહગતિમાં (ભવાંતરે જતાં વક્રગતિમાં) કાર્મણ કાયયોગ હોય છે. વિગ્રહતિ : સંસારી જીવ વિદ્યમાન દેહ ત્યજી જ્યારે કર્મવશ નવો દેહ ધારણ કરે છે, ત્યારે એ આકાશશ્રેણિએ જે ગતિ કરે છે તે વિગ્રહગતિ છે, તે ગતિ કરવામાં કાર્યણ શરીરની સહાય હોય છે. યોગ : સંસારી જીવ મન, વચન અને કાયાના યોગ દ્વારા પ્રવૃત્તિ કરે છે. યોગ એ આત્મપ્રદેશોની સ્ફુરણારૂપ આત્મશક્તિ છે. તે શક્તિના ઉપયોગ માટે આ યોગ સાધન છે. ભવાંતરે જતાં કાર્યણકાય યોગ હોય છે. મન, વચનનો અભાવ છે. જીવને પરભવમાં જતાં બે પ્રકારની ગતિ હોય છે. ૧. વિગ્રહ એટલે વળાંક; ૨. અવિગ્રહ એટલે વળાંકરહિત. અવિગ્રહ ગતિમાં વળાંક ન હોવાથી તે એક જ સમયની છે. છૂટેલા તીરની જેમ ઇષ્ટ સ્થાને પહોંચે છે. ૬૨ ૐ તત્ત્વમીમાંસા Page #92 -------------------------------------------------------------------------- ________________ - જો તમારા - પરભવ જતાં એકવક્રા આદિ ગતિનું યંત્ર - - - - - - Mandard જુગતિ એકવટાગતિ વિકાગતિ. ચતુર્વગતિ વિક્રાગતિ WWW.MONWNWARDWWWWWwwwwwwwwww ACCOGO DODOSOROGORODDSSOSCOSODOODOO 2009 ધ્યાય : ર • સૂત્ર : ૨૬ ૪ ૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ अनुश्रेणि गतिः ૨-૨૭ ૨-૨૭ અનુશ્રેણિ ગતિઃ અનુશ્રેણિ ગતિઃ ૨-૨૭ જીવ કે પુદ્ગલની ગતિ - અનુશ્રેણિ સીધી છે. દ્રવ્યો છ પ્રકારના છે તેમાં જીવ અને પુદ્ગલ ગતિશીલ છે. આ દ્રવ્યોને જો બાહ્ય કોઈ કારણ ન હોય તો ગતિ સીધી થાય છે. જેમ ગાડી પાટા પર ચાલે તેમ જીવ તથા પુદ્ગલ આકાશ પ્રદેશની શ્રેણિ ઉપર ચાલે છે. તેઓની ગતિ સ્વાભાવિકપણે સીધી છે, અર્થાત્ જીવ અને પુદ્ગલ-પરમાણુ જે સ્થાને હોય ત્યાંથી આકાશક્ષેત્રે ઊંચે, નીચે કે આડે ચાલ્યો જાય છે. अविग्रहा जीवस्य અવિગ્રહા જીવસ્ય અવિગ્રહા જીવસ્ય સિદ્ધ થતા જીવની ગતિ સરળ છે. અંતરાલગતિમાં સૂક્ષ્મ શરીરથી સહિત સંસારી જીવની ગતિ બે પ્રકારની છે. ૧. સરળ અને ૨. વક્ર (વળાંકવાળી) છે. ૨-૨૮. ૨-૨૮ ૨-૨૮ विग्रहवती च संसारिणः पाक् चतुर्भ्यः વિગ્રહવતી ચ સંસારિણઃ પાકું ચતુર્થ્યઃ વિગ્રહવતી ચ સંસારિણઃ પાકું ચતુર્થ્યઃ સંસારી જીવની ગતિ બે પ્રકારની છે. ૧. વિગ્રહ યુક્ત (વક્ર) ૨. વિગ્રહ રહિત (ૠજ, સરળ) વિગ્રહવાળી ગતિ એક સમયથી માંડીને ચાર સમય સુધીની હોય, વિગ્રહગતિને અંતરાલગતિ કહેવામાં આવે છે. ૠજુગતિથી ભવાંતરે જતા જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી. ૬૪ ૪ તત્ત્વમીમાંસા ૨-૨૯ ૨-૨૯ ૨-૨૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ શરી૨જન્યનો વેગ મળે છે. તેથી તીરની જેમ સીધો પહોંચે છે. ૠજુ (સરળ) વક્રગતિ-વળાંકવાળી પૂર્વ શરીરજન્યનો વેગ વળાંક આવતાં મંદ પડે છે. ત્યારે જે સૂક્ષ્મ કાર્યણ કાયયોગ સાથે હોય છે તેનાથી તે વળાંક લે છે. ઉત્પત્તિ સ્થાનની દિશા પ્રમાણે એક, બે, ત્રણ કે કોઈવાર અર વળાંક લે છે. સમયની સંખ્યાની વૃદ્ધિનો આધાર વળાંકની સંખ્યા પર અવલંબિત છે. એક વળાંક હોય તો કાલમાન બે સમયનું છે. હોય છે તેમનો આગળ ક્રમ સમજવો. ૨-૩૦ एकसमयोऽविग्रह એકસમયોડવિગ્રહ: એક સમયઃ અવિગ્રહ: ૨-૩૦ ૨-૩૦ અવિગ્રહ - સરળ ગતિનો કાળ એક સમયનો છે. · જીવ ઉત્પન્ન થવાને સ્થાને એક સમયમાં પહોંચે તો તે અવિગ્રહ ગતિથી જાય છે. એકથી વધુ સમયો લાગે તો પણ પ્રથમ સમયમાં અવિગ્રહ ગતિ હોય છે. જીવની સ્વાભાવિક ગતિ સરળ છે, ૠજુગતિથી જન્માંતરે જતા જીવને શરીર ત્યાગતી વેળાએ નવીન આયુષ્ય અને ગતિનામકર્મનો ઉદય થઈ જાય છે. અને વક્રગતિવાળા જીવને પ્રથમ વળાંકે નવીન આયુ ગતિ, તથા આનુપૂર્વી નામકર્મનો યથા સંભવ ઉદય થાય છે. તે જેમ બળદને નાથ પકડીને યોગ્ય સ્થાને લઈ જાય તેમ જીવને ઉત્પત્તિસ્થાને લઈ જાય છે. બીજા સમયથી વળાંકનો પ્રારંભ થાય છે તેથી બીજા સમયો વિગ્રહગતિવાળા હોય છે. एकं द्वौ वा ऽ नाहारकः એક ઢૌ વાડનાહારકઃ ૨-૩૧ ૨-૩૧ એક ઢૌ વા અનાહારકઃ ૨-૩૧ પરભવ જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે આહાર લેતો નથી. અધ્યાય : ૨ • સૂત્ર : ૩૦-૩૧ ૪ ૬૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ આહાર : સ્કૂલ શરીરને યોગ્ય પગલો ગ્રહણ કરવા. જ્યારે જીવ એક સમયમાં કે બે સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચે ત્યારે તે અવશ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. જ્યારે બે સમય લાગે છે ત્યારે પહેલા સમયે છૂટતાં તે શરીર દ્વારા આહાર લે અને બીજા સમયે પહોંચતાં આહાર જો અંતરાલગતિમાં ત્રણ સમય લાગે તો વચ્ચેનો એક સમય. અને ચાર સમય લાગે તો બે સમય અનાહારક હોય છે. અંતરાલગતિમાં સંસારી જીવને કાર્મણકાયયોગ હોવાથી કર્મપુદ્ગલોનું પ્રહણ અનિવાર્ય હોય છે. યોગ કર્મવર્ગણાના આકર્ષણનું નિમિત્ત છે. અંતરાલગતિના સમયે ચંચળ જીવ કાર્મણવર્ગણાઓને ગ્રહણ કરીને પોતાની સાથે ભેળવીને સાથે લઈ જાય છે. જન્મના પ્રકારો संमूर्छन - गर्भोपपाता जन्म ૨-૩૨ સંમૂઈન - ગર્ભોપપાતા જન્મ ર-૩૨ સંમૂઈન-ગર્ભ-ઉપપાતા જન્મ ર-૩૨, સંમૂઈન, ગર્ભ અને ઉપપાત ત્રણ પ્રકારે જન્મ છે. જન્મ ઃ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થલ દેહને યોગ્ય પુદ્ગલોનું સર્વ પ્રથમ ગ્રહણ કરવું તે જન્મ. તેના ત્રણ ભેદ છે. સમૂઈન : સ્ત્રી-પુરુષના યોગ રહિત નવીન ઔદારિક શરીરને યોગ્ય ઉત્પત્તિસ્થાને રહેલા પુદ્ગલોનું ગ્રહણ કરી શરીરરૂપ પરિણાવવું. ગર્ભ : સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા શુક્ર શેણિતના પુદ્ગલોનું પ્રથમ પ્રહણ થવું. * ઉપપાતઃ ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ કરી શરીરરૂપે પરિણત થવું. ક - વાવવા જ જનન દ જ તત્ત્વમીમાંસા - - - - બનાવ ન બ ને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨-૩૩ યોનિના ભેદો (યોનિ-ઉત્પત્તિનાં સ્થાનો) सचित्त-शीत- संवृताः सेतरा मिश्राश्चैकशः तद्योनयः સચિત્ત-શીત-સંવૃત્તાઃ સેતરા મિશ્રાઐકશઃ તૌનયઃ સચિત્ત-શીત-સંવૃતાઃ સેતરા મિશ્રાઃ ચ ઐકશઃ તદ્ યોનયઃ ૨-૩૩ ૨-૩૩ ૧. જીવની યોનિ સચિત્ત, અચિત્ત, મિશ્ર (સચિત્ત-અચિત્ત) એમ ત્રણ પ્રકાર. ૨. શીત, ઉષ્ણ, શીત-ઉષ્ણ (મિશ્ર) એમ ત્રણ પ્રકાર. ૩. સંવૃત્ત (ઢંકાયેલું), અસંવૃત્ત (ખુલ્લું) અને મિશ્ર એમ ત્રણ પ્રકાર છે. કુલ નવ પ્રકાર છે. યોનિ ઃ ઉત્પત્તિસ્થાન. જીવને જન્મ લેવા સ્થાન જોઈએ. જે સ્થાનમાં પ્રથમ સ્થૂલ શરીરને માટે ગ્રહણ કરેલા પુદ્ગલો કાર્યણશરીરમાં સમાઈ જાય તે યોનિ છે. કઈ યોનિમાં ક્યા કયા જીવ ઉત્પન્ન થાય છે તેનું વર્ગીકરણ જીવ યોનિ નારક, દેવ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, અગર્ભજ– (સંમૂર્છિન) પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા દેવ તેજકાયિક - અગ્નિકાય બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ તથા નારક નારક, દેવ અને એકેન્દ્રિય ગર્ભજ મનુષ્ય, તિર્યંચ બાકીના ત્રણ વિકલેન્દ્રિય અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય તિર્યંચ અધ્યાય : ૨ ચિત્ત સચિત્તાસચિત્ત (મિશ્ર) ત્રિવિધ, સચિત અચિત્ત અને મિશ્ર શીતોષ્ણ (મિશ્ર) ઉષ્ણ ત્રિવિધ-શીત, ઉષ્ણ, શીતોષ્ણ સંવૃત્ત મિશ્ર સંવૃત્તવિવૃત્ત વિવૃત્ત (ખુલ્લુ) સૂત્ર : ૩૩૪ ૬૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં યોનિ આધાર છે, અને જન્મ આધેય છે. પુદ્ગલોનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ, તે જે જગા પર થાય તે યોનિ. યોનિ ચોરાશી લાખ અવાંતરભેદોથી છે. અહીં મુખ્ય નવ પ્રકાર દર્શાવાય છે. જન્મના સ્વામીઓ जराखण्ड पोतजानां गर्भः જરાš પોતજાનાં ગર્ભ જરાયુ-અંડ-પોતજાનાં ગર્ભ: ૨-૩૪ ૨-૩૪ ૨૩૪ જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે (ગર્ભથી ઉત્પન્ન થતાં જીવો). ૧. જરાયુ ઃ ગર્ભાશયમાં પ્રાણીના ગર્ભ ઉપર રહેલું માંસ અને લોહીનું પડળ (ઓળનો પારદર્શક પડદો) જેને હોય તે જરાયુ. જેમકે મનુષ્ય, ગાય, ભેંસ જેવાં પ્રાણીઓ. ૨. અંડજ : (ઈંડું) ઈંડાથી ઉત્પન્ન થનારાં પ્રાણીઓ, જેમકે સર્પ, ગરોળી, પક્ષીઓ વગેરે. ૩. પોતજ : ગર્ભાશયમાં આવરણ (ઓળ)થી રહિત ઉત્પન્ન થતાંની સાથે ચાલી શકે, તે હાથી, સસલા, નોળિયાનાં બચ્ચાંઓ. ઉપપાત જન્મ કોને હોય ૨-૩૫ नारक- देवानामुपपातः નારક-દેવાનામુપપાતઃ નારક-દેવાનામ્-ઉપપાતઃ ૨-૩૫ ૨-૩૫ નારક અને દેવોને ઉપપાત જન્મ હોય છે. નારક ઃ વજ્રમય ભીંતનો ગોખ (કુંભી) નારકોનું ઉપપાત જન્મસ્થાન છે. પાપની પ્રબળતાથી અતિકષ્ટ પોતાને યોગ્ય શરીરની ઊંચાઈ આદિ સાથે જન્મે છે. ૬૮ ૪ તત્ત્વમીમાંસા Page #98 -------------------------------------------------------------------------- ________________ wWwwWANAAMINIWAN દેવો ઃ પુણ્યની પ્રબળતાથી સુખેથી જન્મ લે છે. ઉત્પત્તિસ્થાને રહેલી દેવશધ્યામાં પોતાને યોગ્ય કાંતિ ઊંચાઈ યુવાવસ્થા વગેરે લઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. શેષા સંઈ ૨-૩૬ શેષાણાં સંપૂર્ણનમ્ ર-૩૬ શેષાણાં સમૂર્ધનમ્ ર-૩૬ એ સિવાયના જીવોને સંપૂર્ઝન જન્મ હોય છે. સંમૂઈન : ઉપરના ત્રણ જન્મ સિવાય જે જીવો મનુષ્યના તથા અન્ય પ્રાણીઓના મળ, મૂત્રાદિમાં તથા તે તે જીવોના સૂક્ષ્મમળ રહ્યા હોય છે તે મળમાં તે જાતિના જીવો પેદા થાય. તીડ, માખી આદિમાં મૈથુન સંજ્ઞા હોવાથી તેવી ક્રિયા થતી જોવામાં આવે છે, તે નપુંસક કે સજાતીય જીવોની ચેષ્ટારૂપ છે, આથી તેમનો જન્મ ગર્ભરૂપ નથી પણ સંમૂર્ણન છે. કીડીઓ, મધમાખીના ઈડા જેવું જોવામાં આવે છે, તે કીડી આદિ જીવીના સૂક્ષ્મ મળમાં જીવો ઉત્પન્ન થાય છે ત્યારે પ્રારંભના અપક્વ સ્થિતિમાં હોય છે તે સફેદ ઈંડા જેવા જણાય છે. પછી તે રૂપાંતર પામે છે. તે શરીરો આપણે જોઈએ છીએ. છતાં કોઈ જીવો માટે ગર્ભ જેવી સ્થિતિ બનતી હોય તો પણ તે અત્યંત અલ્પ હોય છે. શરીરના ભેદો ગીર-દિવ-નસ-શાળાનિ શરીરને ૨-૩૭ ઔદારિક-વૈક્રિયાહારક-તેજસ-કાર્મણાનિ શરીરાણિ ૨-૩૭ દારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્મણાનિ શરીરાણિ ૨-૩૭ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ એમ પાંચ પ્રકારે શરીરો છે. દેહધારી જીવો અનંત છે, તેથી વ્યક્તિગત શરીર અનંત છે પરંતુ અધ્યાયઃ ૨ • સૂત્રઃ ૩૬-૩૭ જે ૬૯ મ ન જ - - ક Page #99 -------------------------------------------------------------------------- ________________ તેના પાંચ વિભાગ કરી સમજાવવામાં આવ્યા છે. શરીર : જીવને ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. ઔદારિક : ઉદાર-શૂલ, સ્થૂલ પુદ્ગલોથી બનેલું, જેનું છેદન – ભેદન અને દહન થઈ શકે તે ઔદારિક. નારક અને દેવ સિવાય સર્વનું શરીર ઔદારિક છે. અભ્યાધિક સપ્તધાતુ સહિત હોય છે. ૨. વૈક્રિય : જે શરીર નાનુંમોટું, એકમાંથી અનેક, અનેકમાંથી એક, પાતળું જાડું વગેરે અનેકવિધ રૂપોને ધારણ કરી શકે. વૈક્રિય શરીરના બે ભેદ છે : ૧ ભવપ્રત્યય, ૨. ગુણપ્રત્યય. ભવપ્રત્યય : જન્મના કારણથી જ હોય. દેવ અને નારકને. ગુણ પ્રત્યય : કોઈ મનુષ્ય અને તિર્યંચને આત્મિક શક્તિના વિકાસથી એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે, તે જ્યારે ઇચ્છા થાય ત્યારે કરી શકે તે ગુણપ્રત્યય. ભવપ્રત્યયમાં વિશિષ્ટતા છે. ઈચ્છા વિના જ ભવધારણથી હોય છે. ૩. આહારક ચૌદપૂર્વધર મુનિ પ્રમત્ત ગુણસ્થાનકે સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનની શંકાનિવારણ માટે એક હાથ પ્રમાણ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થકરને સમાધાન માટે કે તેમની દ્ધિ જોવા માટે મોકલે તે આહારક શરીર. ચૌદપૂર્વધર સંયતિ મુનિ પણ જેને આ લબ્ધિ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. આ ક્રિયા પછી તે મુનિને શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે. આહારક લબ્ધિવાળાને વૈક્રિય લબ્ધિનો સંભવ છે પણ આ બંને લબ્ધિનો સાથે પ્રયોગ થઈ શકતો નથી. આ શરીર કૃત્રિમ જાણવા. અત્યંત સૂક્ષ્મ હોવાથી મહાવિદેહ જેવા ક્ષેત્રમાં જતા વ્યાઘાત પામતા નથી. ૪. તૈજસ શરીર : શરીર ધારણ કરનાર જીવને આહારની – ખોરાકની જરૂર રહે છે. એ ગ્રહણ કરેલો ખોરાક પચાવવાનું કામ આ તૈજસ શરીર કરે છે. આપણા જઠરાગ્નિમાં જે ગરમી છે તે, શરીરમાં ગરમી રહે છે તે તૈજસ શરીર છે. મૃત્યુ થતાં આ શરીર ન હોવાથી શરીર ઠંડું પડી જાય છે. અથવા આ શરીર શિથિલ હોય તો પાચનશક્તિ ૭૦ જ તત્ત્વમીમાંસા નાના નાના ન કરવા ના અપમાન નામના નાના નાના કાપવાના નાહવાડવા Page #100 -------------------------------------------------------------------------- ________________ WWWWWWW ANANAW - કલાકાત મંદ પડે છે. આ શરીર સંસારી જીવ માત્રને હોય છે. તૈજસ શરીરના બે પ્રકાર છે. ૧. સહજ, ૨. લબ્ધિપ્રત્યય. ઉપર જણાવેલું શરીર સહજ તૈજસ શરીર છે. અને વિશિષ્ટ તપ આદિથી ઉત્પન્ન થાય તે તૈજસ શરીર લબ્ધિ પ્રત્યય છે. લબ્ધિ પ્રત્યયના બે પ્રકાર છે. ૧. ઉષ્ણ ૨. શીત. તેને તેજલેશ્યા કહેવામાં આવે છે. આવી લબ્ધિયુક્ત જીવ કોઈના પર કોપાયમાન થાય તો તેજોલેશ્યા છોડે ત્યારે તે જીવને મૃત્યુ સમાન હાનિ થાય છે. અને શીત લેગ્યા પ્રાયે હાનિકારક થતી નથી. ૫. કાર્મણ શરીર ઃ આત્મપ્રદેશો સાથે કર્મોના પુદ્ગલોના સમૂહનું ક્ષીરનીરવતુ એકમેક થઈ જવું તેને કર્મણ શરીર કહે છે. જીવ વૈભાવિક (રાગાદિ) દશામાં સમયે સમયે કર્મબંધ કરે છે તે આ કાર્યણશરીર છે. સંસારી જીવ માત્રને તૈજસ અને કાર્મણ શરીર હોય છે. જીવ અનાદિથી છે. આ કર્મો પણ જીવ સાથે અનાદિથી છે અને ભવાંતરે જતાં આ બે શરીર સાથે રહે છે. પાંચ શરીરોમાં સૂક્ષ્મતાની વિચારણા परं परं सूक्ष्मम् ૨-૩૮ પરં પરં સૂક્ષ્મમ્ ૨-૩૮ પર પર સૂક્ષ્મદ્ ર-૩૮ આ શરીરમાં પૂર્વના શરીરથી પછીનું શરીર અધિક સૂમ હોય છે. અહીં સ્થૂલનો અર્થ શિથિલ અને સૂક્ષ્મનો અર્થ સઘનતા કરવાનો સઘનતા એટલે અધિક પુદગલોનું અલ્પ પરિમાણમાં સમાવેશ. જેમ જેમ અધિક પુદગલોનો અધિક પરિમાણમાં સમાવેશ થતો જાય તેમ તેમ ઘનતા વધે. ઔદારિક આદિ પાંચે શરીરોમાં ઉત્તરોત્તર શરીરની ઘનતા વધતી હોવાથી પૂર્વ કરતા ઉત્તરના શરીર સૂક્ષ્મ બનતા જાય છે. અધ્યાય : ૨ • સૂત્ર : ૩૮૪ ૭૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ -- -- - --- - ----- જેમકે નાનો હીરો અને રૂનો નાનો ઢગલો. આ ઢગલો દેખાવમાં શિથિલ (મોટો) હોવા છતાં પુદ્ગલોનું પરિમાણ શિથિલ હોય અને હીરામાં પુદ્ગલોની સઘનતા વધુ હોય. ઔદારિક કરતાં વૈક્રિય, વૈક્રિય કરતાં આહારક આહારક, કરતાં તૈજસ અને તૈજસ કરતાં કામણ શરીર સૂમ થતી જાય છે. શરીરોમાં પ્રદેશોની વિચારણા प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ૨-૩૯ પ્રદેશતોડખેય ગુણ પ્રાફ તૈજસાતુ ૨-૩૯ પ્રદેશતઃ અસંખ્ય ગુણ પ્રાફ તૈજસાત ૨-૩૯ • ઔદારિક વૈક્રિય અને આહારક તૈજસ પહેલાંના આ ત્રણ શરીરો અસંખ્યાત ગુણપ્રદેશ છે. અહીં પ્રદેશનો અર્થ સૂક્ષ્મતાથી લેવાનો નથી પણ સ્કંધપણે લેવાનો છે. ત્રણે શરીરમાં ઉત્તરોત્તર અસંખ્યાત ગુણપ્રદેશો અધિક હોય છે. એક એક પરમાણુ અલગ હોય ત્યાં સુધી શરીર બનતું નથી. પરમાણુપુંજ – સ્કંધથી શરીર બને છે. એક સ્કંધ અનંત પરમાણુનો બનેલો હોય, આ સ્કંધની અપેક્ષાએ અનંત નહિ પણ અસંખ્યાત ગુણપ્રદેશ મનાય છે. अनन्तगुणे परे ૨-૪૦ અનન્તગુણે પરે ૨-10 અનન્તગુણે પરે ૨-૪૦ આહારક પછીનાં બંને શરીરોના સ્કંધો-પ્રદેશો ક્રમશઃ અનંતગુણા છે. આહારક કરતાં તેજસ શરીરના સ્કંધો અનંતગુણા અને તૈજસ કરતાં કાર્પણ શરીરના તેના અધિક અનંતગુણ સ્કંધો છે. wwww w w A સતત VAANNAMAANANANANAW કાન - - - - - - - - - . ... . ૭૨ ૪ તત્ત્વમીમાંસા Page #102 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . . . .. જ . તૈજસ કાર્મણ શરીરની ત્રણ વિશેષતાઓ - સતિશાતે ૨-૪૧ અપ્રતિઘાતે ર-૪૧ અપ્રતિઘાતે ૨-૪૧ તૈજસ અને કાર્મણ શરીર પ્રતિઘાત રહિત છે. પ્રતિઘાત = આઘાત સ્કંધોથી ઘન હોવા છતાં આ શરીરની સૂક્ષ્મતા એવી છે કે તે કંઈપણ રુકાવટ વગર ચૌદરાજલોકમાં જઈ શકે છે. વજ જેવી કઠણ વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. જેમ લોઢામાં અગ્નિ પ્રવેશી શકે છે તેમ, તે સમસ્ત વિશ્વમાં પ્રવેશ પામે છે. વૈક્રિય અને આહારક શરીરને પ્રતિઘાત થતો નથી પરંતુ તેની મર્યાદા છે તે ત્રસનાડીમાં જઈ શકે છે. આ નસિક ર ર-૪૨ અનાદિસંબંધે ચ ૨-૪૨ અનાદિસંબંધે ચ ૨-૪ર * તૈજસ અને કાર્મણ શરીરનો સંબંધ સંસારી જીવ સાથે અનાદિથી છે અને સંસાર અવસ્થા સુધી રહે છે. પ્રથમના ત્રણ શરીર બદલાતાં રહે છે. અંતરાલ ગતિમાં ઔદારિક આદિ શરીરનો વિયોગ થવા છતાં સંસારી જીવને તૈજસ કાર્પણ શરીર તો રહે છે. કેવળ જ્યારે જીવનો મોક્ષ થાય ત્યારે આ બે શરીર હોતાં નથી. સર્વસ્ત્ર ર-૪૩ સર્વસ્ય ૨-૪૩ સર્વસ્ય ૨-૪૩. અર્થાત્ સંસારી સર્વ જીવને તૈજસ કાર્મણ શરીર હોય છે, અન્ય ત્રણ શરીરો ક્યારે હોય અને ન પણ હોય. અધ્યાય : ૨ • સૂત્ર : ૪૧-૪૩ જ ૭૩ * * * * * wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww oooooo નાના નાના નાના નાના Page #103 -------------------------------------------------------------------------- ________________ mજાજા ૨-૪૪ એક જીવમાં એકીસાથે સંભવતાં શરીરો तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचातुर्यः ૨-૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભ તદાદીનિ ભાજ્યાનિ યુગપદ્ એકસ્મિનું આચતુર્ભ ર-૪૪ એક જીવને એકીસાથે બેથી ચાર શરીર હોય છે. જ્યારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્મણ બે હોય તે જન્માંતરે જતાં અંતરાલગતિમાં હોય. ત્રણ શરીર, તૈજસ કાર્પણ અને ઔદારિક, કે તૈજસ-કાર્પણ તથા વૈક્રિય પહેલા ત્રણ મનુષ્ય અને તિર્યંચને હોય છે, બીજો પ્રકાર દેવ તથા નારકને ભવપ્રત્યયી હોય છે. ચાર શરીર ઃ તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય અથવા તૈજસ કાર્પણ ઔદારિક અને આહારક. વૈક્રિય અને આહારક બે એકસાથે હોતાં નથી. આ બંને શરીર રચવાની શક્તિ ચૌદપૂર્વવધર મુનિને હોય છે. પરંતુ બંનેનો ઉપભોગ એકસાથે ન હોઈ શકે. કારણ કે પ્રમત્ત હોય ત્યારે વૈક્રિય શરીર હોઈ શકે. પણ આહારક શરીર ન હોય અને આહારક શરીરની રચના સમયે પ્રમત્ત હોય પણ ઉપભોગ કાળે અપ્રમત્ત હોય છે. શરીરોનું પ્રયોજન નિરુપમા ૨-૪૫ નિરુપભોગમજ્યમ્ ૨-૪૫ નિરુપભોગમુઅન્યમ્ ૨-૪૫ અંતિમ કાર્મણ શરીર ઉપભોગ રહિત હોય છે. ઉપભોગ : ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ થઈ સુખદુઃખનો અનુભવ, કર્મબંધ, બદ્ધ કર્મફળના શુભાશુભ ઉદયનો અનુભવ અને કર્મની નિર્જરા. શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પરભવ જતાં અંતરાલ ગતિમાં કાર્પણ શરીરથી ઉપરના ચાર ઉપભોગ થતાં નથી કારણ કે સ્પષ્ટ ૭૪ જ તત્ત્વમીમાંસા કામ કરતા જ જm વાત કરવાના Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપભોગ થવા માટે ઔદારિક આદિ શરીરની જરૂર હોય છે. કાર્મણ શરીર ઇન્દ્રિયોથી રહિત છે તેથી સુખદુઃખનો અનુભવ થતો નથી. વળી ઔદારિક આદિ શરીરથી અહિંસા કે હિંસા આદિ વ્યાપારથી વ્યક્તરૂપે શુભાશુભ કર્મબંધ થાય છે, તેમ તેના ઉદયથી શુભાશુભ કર્મનો અનુભવ થાય છે, અને શુદ્ધ અધ્યવસાય વડે કર્મનિર્જરા થાય છે. તે કાર્મણ શરીરથી થતાં નથી, કારણ કે તે ઇન્દ્રિયો, અવયવ અને મનવચનકાયાના યોગથી રહિત છે. તેથી વ્યક્ત રીતે ઉપભોગ થતો નથી પણ અવ્યક્તરૂપે થાય તેમ માનવામાં આવે છે. એકલું કાર્યણ શરીર પ્રાય ઉપભોગ કરી શકતું નથી. તૈજસ શરીર સેન્દ્રિય નથી, તથાપિ તે દ્વારા પાચનશક્તિ સારી રહે છે, વળી તેનો લબ્ધિ દ્વારા શાપ અને ઉપકાર થઈ શકે છે. તેથી તે દ્વારા સુખદુઃખનો અનુભવ થાય છે. એમ ચારે પ્રકારના ઉપભોગ થાય છે. ઔદારિક, વૈક્રિય અને આહારક ત્રણ શરીરને દ્રવ્ય ઇન્દ્રિયો હોવાથી તેમના દ્વારા ઉપભોગ થઈ શકે છે. ૨-૪૬ गर्भसम्मूर्छन जमाद्यम् ગર્ભ-સમ્પૂર્ણનજમાદ્યમ્ ૨-૪૬ ગર્ભ-સંમૂર્છનજમ્ આદ્યમ્ ૨-૪૬ પ્રથમનું ઔદારિક શરીર ગર્ભજ અને સંમૂર્છન જીવોને હોય છે અર્થાત્ ઔદારિક શરીર ગર્ભજ અને સંમૂર્ણિમ પ્રાણીઓને હોય છે. (નિગોદથી માંડીને તિર્યંચ મનુષ્ય.) વેદ લિંગનું પ્રતિપાદન 2-89° वैक्रियमोपपातिकम् વૈક્રિયમૌપપાતિકમ્ વૈક્રિયમ્ ઔપાતિકમ્ ૨૪૭ ૨-૪૭ વૈક્રિય શરીર ઔપપાતિક છે, ઉપપાતરૂપ નિમિત્તથી છે. અધ્યાય : ૨ • સૂત્ર : ૪૬-૪૭ ૪ ૭૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ लब्धिप्रत्ययं च લબ્ધિપ્રત્યયં ચ લબ્ધિ-પ્રત્યયં ચ ૨-૪૮ ૨-૪૮ ૨-૪૮ દેવ અને નારકને ઉપપાત નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. ૨-૪૯ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव શુભં વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરઐવ શુભં વિશુદ્ધમ્-અવ્યાઘાતિ-ચ-આહારક ચતુર્દશપૂર્વધરસ્ય એવ ૨-૪૯ ૨-૪૯ આહારક શરીર ચૌદપૂર્વધર મુનિને હોય છે. આ શરીર શુભ, અત્યંત શુદ્ધ અને અપ્રતિઘાતી હોય છે. नारकसम्मूर्छिनो नपुंसकानि નારકસમૂર્છિનો નપુંસકાનિ નારક-સંમૂર્છાિનો નપુંસકાનિ નારક સંમૂર્છિમ જીવો નપુંસક છે. ન વાઃ ન દેવાઃ ન દેવાઃ ૨-૫૧ ૨-૫૧ ૨-૫૧ દેવ નપુંસક હોતા નથી. વેદ, લિંગ, ચિહ્ન, મનુષ્યાદિ જીવોના શરીરમાં નામકર્મના ઉદયથી બાહ્ય આકૃતિ સાથે વિશેષતાઓ હોય છે. તેના ત્રણ પ્રકારો છે. ૧. પુરુષવેદ ૨. સ્ત્રીવેદ ૩. નપુંસક વેદ. આ વેદના બે પ્રકાર છે. ૧. દ્રવ્ય ૨. ભાવવેદ ભાવવેદ એટલે અમુક કામના અભિલાષા. ૧. જે લિંગથી ચિહ્નથી પુરુષને ઓળખવામાં આવે તે ૭૬ ૪ તત્ત્વમીમાંસા - ૨-૫૦ ૨-૫૦ ૨-૫૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપુરુષવેદ. સ્ત્રીના સંગસુખની અભિલાષા થવી તે ભાવપુરુષવેદ ૨. જે લિંગ-આકારથી સ્ત્રી ઓળખાય તે દ્રવ્ય સ્ત્રીવેદ. પુરુષસંસર્ગની અભિલાષા થવી તે ભાવસ્ત્રીવેદ. ૩. જેનામાં સ્ત્રીપુરુષનું અલ્પાધિક મિશ્ર ચિહ્ન કે આકૃતિ હોય તે દ્રવ્ય નપુંસક વેદ. સ્ત્રીપુરુષ બંનેનાં સુખની અભિલાષા તે ભાવ નપુંસકવેદ. નારક તથા સંમૂર્ણિમ જીવો નપુંસક વેદ છે. સંમૂર્છિમને ભાવની અપેક્ષાએ કહ્યું છે. સંમૂર્ણિમ અસંશી પંચેન્દ્રિયને પુરુષ અને સ્ત્રીવેદ દ્રવ્યથી છે. દેવોને પુરુષ અને સ્ત્રીવેદ હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અન મનુષ્યોને ત્રણે વેદ હોય છે. औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः ઔપપાતિક-ચરમદેહોત્તમપુરુષાઽસંખ્યયવર્ષાયુષોઽનપવર્તાયુષઃ ૨-૫૨ ઔપપાતિક-ચરમદેહ-ઉત્તમપુરુષઅસંખ્યયવર્ષાયુષઃ અનપવર્જાયુષઃ ૨-૫૨ ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા, ચાર પ્રકારના જીવોનું આયુષ્ય અનપવર્તનીય (ન ઘટે તેવું) હોય છે. ઔપપાતિક : ઉપપાત જન્મવાળા, દેવો નારકો. ચરમદેહી : વર્તમાન ભવમાં મોક્ષે જનારા, ૨૫૨ ઉત્તમ પુરુષો : તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ. અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા : અઢીદ્વીપના યુગલિક મનુષ્ય તિર્યંચો અને અઢી દ્વીપની બહારના પૂર્વકોટિથી અધિક આયુષ્યવાળા તિર્યંચો અધ્યાય ૨ સૂત્ર : ૫૨ ૪ ૭૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આ સિવાયના સર્વ મનુષ્યો અને તિર્યંચો બંને પ્રકારના આયુબંધવાળા હોય છે. આયુષ્યના બે પ્રકાર છે. ૧. અપવર્તનીય, ૨. અનપવર્તીય. અપવર્તનીય : આયુષ્યના બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલા શીઘ્રતાથી કોઈ નિમિત્તથી ભોગવાઈ જાય. તેને અકાળ મૃત્યુ પણ કહે છે. તે સોપક્રમ આયુષ્ય હોય છે. ઉપક્રમ : (નિમિત્ત) બે પ્રકારે હોય છે : (૧) ભાવઅધ્યવસાય અત્યંતર ઉપક્રમ છે. (૨) આહારાદિ તે બાહ્ય ઉપક્રમ છે. અધ્યવસાવ અત્યંતર ઉપક્રમના રાગ, સ્નેહ અને ભયથી મૃત્યુ થાય તેવા ત્રણ પ્રકાર છે. ૧. રાગ ઃ રૂપ વગેરેના આકર્ષણથી થતો ભાવ તે રાગ, આવું આકર્ષણ થયા પછી તેનો યોગ ન મળતાં રાગને કારણે મૃત્યુ થવું (સ્ત્રી પ્રત્યે.) ૨. સ્નેહ ઃ રૂપના આકર્ષણ વિના જ અત્યંત સ્નેહને કારણે વિયોગ થતા મૃત્યુ થવું તે પુત્રાદિ વિષે સમજવું. ૩. ભય : ભાવિ ભયની કલ્પનાથી મૃત્યુ થવું. ૪. બાહ્ય ઉપક્રમ-નિમિત્ત ઃ સ્પર્શથી મૃત્યુ જેમકે વિષકન્યાનો સ્પર્શ, કે ઝરી જંતુના સ્પર્શથી થતું મૃત્યુ. ૫. આહારથી મૃત્યુ : અતિ આહારથી થતું મૃત્યુ. ૬. વેદના : ઉદરમાં મસ્તકમાં શૂળ જવા દર્દથી થતું મૃત્યુ. ૭. શ્વાસોશ્વાસ : દમ જેવા દર્દમાં શ્વાસનો વેગ વધવાથી મૃત્યુ થવું. આ સાત નિમિત્તો છે જેનાથી આયુષ્યની સ્થિતિનો હ્રાસ થાય છે. જેમકે કોઈ જીવનું આયુષ્ય એંસી વર્ષનું છે, પરંતુ તે આયુબંધ અપવર્તન પ્રકારનો શિથિલ હોવાથી કોઈપણ ઉપક્રમ લાગવાથી બાકી રહેલા આયુષ્ય કર્મના દલિકો (પુદ્ગલો) અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ જાય છે. આયુષ્યબંધ સ્વાભાવિક નથી, પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવિજન્મના ૭૮ ૪ તત્ત્વમીમાંસા Page #108 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે. અનપવર્તનીય ઃ આ આયુષ્યનો ભોગકાળ આયુષ્યબંધની મર્યાદાવાળો હોય છે. આ આયુષ્યબંધ ગાઢ હોવાથી નિમિત્ત મળવા છતાં આયુની કાળમર્યાદા અપવર્ત્યની જેમ ઘટતી નથી, કેમકે તીવ્ર પરિણામથી ઉત્પન્ન થયેલું ગાઢ બંધવાળું હોવાથી શસ્ત્ર આદિથી હ્રાસ પામતું નથી. આ આયુષ્ય બે પ્રકારનું હોય છે. ૧. સોપક્રમ અને ૨. નિરૂપક્રમ. સોપક્રમ : વિષ આદિ બાહ્ય નિમિત્તો કે રાગાદિ અત્યંતર નિમિત્તો પ્રાપ્ત થાય, તે સોપક્રમ. અનપવર્તનીય આયુષ્ય. નિરૂપક્રમ ઃ જે આયુષ્યને ઉપક્રમ-નિમિત્તો પ્રાપ્ત ન થાય તે નિરૂપક્રમ અનપવર્તનીય આયુષ્ય. ઉપક્રમ પ્રાપ્ત થાય કે ન થાય પણ અનપવર્તનીય આયુષ્યનો કાળબંધ ડ્રાસ પામતો નથી. જેમ ઘાસ છૂટું રાખેલું બળી જતાં વાર લાગે છે. પરંતુ ભેગા કરેલા તે જ ઘાસની ગંજીને બળતાં વાર લાગતી નથી. વળી જેમ ભીનું વાળેલું વસ્ત્ર વિલંબથી સૂકાય છે પણ છૂટું કરીને સૂકવેલું વસ્ત્ર શીઘ્રતાથી સૂકાય છે. તેમ આ બંને આયુષ્ય વિષે સમજવું. તેમ આ આયુષ્ય વિષે વિલંબ અને શીઘ્રતાનો નિયમ સમજવો. પૂર્વે આયુબંધ જ એવા પ્રકારનો થયો હોય છે. તેથી નિમિત્ત મળતા સમય ઘટે છે પરંતુ આયુષ્યકર્મના દલિકોતો બંધપ્રમાણે હોય છે, તે ઘાસના દૃષ્ટાંતે સમજાવ્યું તેમ આવેગ જનિત નિમિત્તોના અભાવે મંદતાથી ભોગવાય, તેજ આયુની મર્યાદા ઉપરના નિમિત્તો દ્વારા શીઘ્રતાએ ભોગવાઈ જાય છે. તત્ત્વદોહન પ્રથમ અધ્યાયમાં જીવન અગ્રિમ કર્તવ્યમાં સમ્યગ્દર્શનનો મહિમા દર્શાવીને તત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કરવું છે, તે સાત તત્ત્વોમાંમુખ્ય જીવતત્ત્વ છે. જીવતત્ત્વમાં અન્ય તત્ત્વો આરોપિત થાય છે. વળી જીવ સ્વયં મોક્ષસ્વરૂપ છે, વર્તમાન અવસ્થા સંસારી છે, જીવ સંસારથી કેમ અધ્યાય : ૨ • તત્ત્વદોષન ૪ ૭૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ છૂટે તે માટેમોક્ષના સાધન દર્શાવ્યા છે. આમ જીવતત્ત્વની મુખ્યતા હોવાથી અધ્યાય બીજા જીવ તત્ત્વનું નિરુપણ કર્યુંછે, તમાં જીવના ભાવ દર્શાવી પછી સંસારી જીવના બેદ, ઇન્દ્રિયોની રચના, શરીર, યોનિ વગેરે જીવની સંસાર યાત્રા કેવા સ્થાનોમાં થાય છે તે જણાવ્યું છે. ચૌદરાજ લોક પ્રમાણ સૃષ્ટિમાં, ચાર ગતિ છે, તેમાં ચૌદલાખ જીવને ઉપજવાના સ્થાન છે. તના અવાંતર ભેદો અનંત થાય છે. જીવે અનાદિકાળથી આજ સુધીમાં જન્મ મરણ કરીનેકોઈ સ્થાન બાકી રાખ્યું નથી. લોકાકાશના પ્રદેશે પ્રદેશને સ્પર્શી ચૂક્યો છે તેના સ્થાનો કેવા છે, ત્યાં કેવી ઇન્દ્રિયો અને શરીર મળે છે તે આ અધ્યાય પરથી સમજાય છે. જીવના ભાવ દર્શાવીને ગ્રંથકાર જીવની અવસ્થા બતાવી છે. જીવના ગુણ અને ભાવ તો અનંતા છે, પરંતુ આ પાંચભાવમાં અધ્યવસાયની અવસ્થાઓ સમજાય છે. જીવને સાધ્ય તો પારિણામિક એવો અધ્રુવ આત્મા છે. બીજા ચાર ભાવ કર્મના ક્ષયોશમાદિને આધિન છે. ઔયિક ભાવ તો સંસારના પરિભ્રમણનું કારણ છે. ધર્મનો પ્રારંભ ઔપશમિક સમ્યક્ત્વથી થાયછે. ત્યારપછી ઔપશમિક ચારિત્ર પામે છે, તે જીવની શુદ્ધિની વિશેષતા થતાં ક્ષાયિકભાવને પામે છે. ત્યાર પછી તેનો સંસાર સમાપ્ત થાય છે. અનાદિકાળથી જીન્ સંસારમાં રખડે છે. પરંતુ તેના જ્ઞાનાદિ ગુણો અલ્પાધિકપણે પ્રગટતા રહે છે. અજ્ઞાન દૂર થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે ક્રમેક્રમે ચારિત્રની શુદ્ધિ થાય છે તે ક્ષયોપમિક ભાવ છે. ક્ષાયિકભાવ જીવને વિશેષ ઉપકારક છે તે ક્રમે ક્રમે કર્મોના ક્ષય થવાથી ઉત્પન્ન થવા છતાં આત્મસ્વરૂપને પ્રગટ કરતો હોવાથી આત્મરૂપ છે. ઇન્દ્રિયોનું કાર્ય, શરીરની અવસ્થાઓ અને આયુષ્યની વિગત જાણીને જીવે તે સર્વથી ભિન્ન એવા આત્મસ્વરૂપને જાણવાનું છે. એક આત્માને ઉપાદેય કરતા મોક્ષરૂપે સ્વયં પ્રગટ થાય છે. ૮૦ ૪ તત્ત્વમીમાંસા Page #110 -------------------------------------------------------------------------- ________________ દર્દીનાનુસારે -વિશ્વદર્શન-૧૪ રાજલોક – અનંત અલૉક અનત લોકાગ્ન ભાગ ઉ Sr, ખ્વ રતન સર્ડ sik પાંચ અનુત્તર મ :: અત અલાકાકાથ મધ્યલોક મેચ્છા લાઇ ર j ચોક વ --30 aavat) ૧૫-૦૧૧૫. પરમા મ ૧૯ (~ * * * / K થાણાના RIŠLI VAHI IIIIII પંતુ પ્રભા 217117118113N ક્ષ પ્રમા ..... તમન્ના ------ તમામપ્રભા 273111111137 ancain CAL સિદ્ધ શિલી ...... ... (૨૩ ૧ નવ શૈવેયક ત્રસનાડી ૧૨ વૈમાતિક દેવલોક ચર, ૫ ઘઉંન અસાયડપ મહો " 35- ૨ 39 એપ્રિ ૨૧:૩ P મ લો 31 31 શૈ નરક ૪ sala, લા અ નં કા Î હુ ળ બ 31 શું ૨-૩ અલૌક ·8225 -5 સરકા O Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર લગભ ભાખરી પર્વત હિરણ્યવંત નંગ ૧) યુપી પર્વત (૫) ગા નીલવંત પર્વત પર્વત પćલાખ ચો મેરુ નિષધ પર્વત રિવર્ષ મ મહાહિમવંત પર્વત) વિંત ક્ષેત્ર (૨) લઘુહિમવંત પર્વત૧) ભરત ક્ષેત્ર વતા પર્વત ગા પ ep-L) cnEm (epma)n દક્ષિણ દીપ מרכזי ભ માનવોત્તર ૫ર્વત B વિક નિલાં સાત લા વ. પૂર્વ વત,૨ .૨.મઢાવ ૪ પૃષ્ઠ૨ વર્ષના પ સમા મનુષ્ય વસતિ વિનાના છેલ્લા સ્વયંભૂ અણસમ Page #112 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય જાનનનનન નનનન નારકના જીવોનું વર્ણન તત્ત્વોના બોધ માટે જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે ચાર ગતિના જીવોના વર્ણનમાં પ્રથમ નારકના જીવોનું વર્ણન કરે છે. ચૌદ રાજલોકમાં નીચેની ભૂમિ નારકના જીવોની છે તેને નરક કહેવામાં આવે છે. ચૌદરાજલોકમાં ત્રણ લોક છે. ૧. અધોલોક, ૨. મધ્યલોક, ૩. ઊર્ધ્વલોક, તેમાં અહીં અપોલોકનું વર્ણન છે. रत्न-शर्करा-वालुका-पङ्क-धूम-तमो-महातमःप्रभा भूमयो घनाम्बु-वाताऽऽकाशप्रतिष्ठाः सप्ताऽधोऽधः पृथुतराः ૩-૧ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમો-મહાતમઃ પ્રભા ભૂમયો ઘનાબુ-વાતાડકાશ પ્રતિષ્ઠા સમાઘોડધઃ પૃથુતરાઃ ૩-૧ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમઃ મહાતમઃ પ્રભા ભૂમયઃ ઘન-અંબુ-વાત-આકાશ-પ્રતિષ્ઠાઃ સમ અધઃ અધઃ પૃથુતરાઃ ૩-૧ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, મહાતમપ્રભા એમ સાત ભૂમિઓ - પૃથ્વીઓ છે. એ સાતે પૃથ્વીઓ ઘનાબુ-ઘનવાત, તનુવાત અને આકાશને આધારે રહેલી છે, ક્રમશઃ એક એકની નીચે આવેલી છે, અને ક્રમશઃ વધુ પહોળી છે. એકબીજાની વચ્ચે ઘણું અંતર છે. નારકોના નિવાસસ્થાનને નરકભૂમિ કહે છે. ઘનાબુ = ઘન પાણી, ઘનવાત = ઘનવાયુ, તનુવાત = પાતળો જwww વાયુ 'આ પૃથ્વીઓની રચના આ પ્રમાણે છે : સૌથી નીચે પ્રથમ આકાશ છે, તેના આધારે તનુવાત છે, તનુવાતના આધારે ઘનવાત છે, ઘનવાતના આધારે ઘનાંબુઘનોદધિ છે, ત્યાર પછી અધ્યાય : ૩ • સૂત્ર : ૧ ૪ ૮૧ , , , Page #113 -------------------------------------------------------------------------- ________________ W ANAAAAAAAMAAMANAN VARAMANMARAMNAMARAANVARANNANKAN બીજી પૃથ્વી તેમ સાત પૃથ્વીનો ક્રમ જાણવો. આકાશ સ્વપ્રતિષ્ઠિત છે તેથી તેના આધારે ઘનવાત આદિ રહેલાં છે. ઘનવાત આદિ ત્રણે બંગડીના આકારે છે તેથી તેને ઘનોદધિ વલય એમ કહેવામાં આવે છે. દરેક પૃથ્વીમાં અન્યોન્ય પૃથ્વી વચ્ચેનું અંતર અસંખ્યાત કોડાકોડી યોજના છે. સાતે પૃથ્વીમાં માળવાળા મકાનની છતની જેમ પ્રતરો આવેલા છે. તેમાં નારકો વસે છે. નરકની પૃથ્વીની વિશેષ માહિતી પૃથવી જાડાઈ પહોળાઈ ખતરો નરકાવાસો રત્નપ્રભા ૧,૮૦,૦૦૦ એક રજુ ૧૩ શર્કરપ્રભા ૧,૩૨,૦૦૦ અઢી રજુ વાલુકાપ્રભા ૧,૨૮,૦૦૦ ચાર રજુ પંકપ્રભા ૧,૨૦,OOO પાંચ રજુ ધૂમપ્રભા ૧,૧૮,000, છ રજુ તમ:પ્રભા ૧,૧૬,000 સાડા છ રજુ ૩ ૯૯૯૮૫ તમતમપ્રભા ૧,૦૮,૦૦૦ સાત રજુ ૧ ૧. રત્નપ્રભા : આ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા છે. ૨. શર્કરા પ્રભા : આ પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા છે. ૩. વાલુકાપ્રભા : આ પૃથ્વીમાં રેતીની પ્રચુરતા છે. ૪. પંકપ્રભા : આ પૃથ્વીમાં કાદવની પ્રધાનતા છે. ૫. ધૂમપ્રભા : આ પૃથ્વીમાં ધૂમાડાની પ્રધાનતા છે. છે. તમપ્રભા : આ પૃથ્વીમાં અંધકારની વિશેષતા છે. ૭. તમઃ તમઃ પ્રભા : આ પૃથ્વીમાં અતિશય અંધકાર છે. દરેક પૃથ્વી તેના નામ જેવા પ્રકારો ધરાવે છે. દરેક પૃથ્વીમાં ઘનાબુની જાડાઈ વીસ હજાર યોજન છે. ધનવાત તથા તનુવાતની જાડાઈ અસંખ્યાત યોજન છે. આ બંનેની નીચે નીચેની પૃથ્વીમાં જાડાઈ અધિક છે. ૮૨ જ તત્ત્વમીમાંસા wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww Page #114 -------------------------------------------------------------------------- ________________ तासु नरकाः ૩-૨ તાસુ નરકાઃ ૩-૨ ૩-૨ તાસુ નરકાઃ રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીમાં નરકો - નરકાવાસો આવેલાં છે. નોંધ : રત્નપ્રભાપૃથ્વીમાં મનુષ્યો, તિર્યંચો, ભવનપતિ-વ્યંતર દેવો અને નારકો ચારેય વસે છે. 'આપણી પૃથ્વી રત્નપ્રભા છે. વિવેચન પછીના સૂત્ર-૪માં છે. જેમ આપણા શહેરમાં એક્બાજુ શ્રીમંતોના મહેલ આવે અને વળી થોડે દૂર ઝૂંપડાં અને ગંદકી પણ હોય. તેમાં તિર્યંચો પણ સાથે રહેતા હોય છે, તેમ આ રચના જાણવી. રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીની જાડાઈ છે તેમાંથી ઉપરનીચે એક એક હજાર યોજન છોડીને બાકીના ભાગમાં નરકો છે. ફક્ત સાતમી પૃથ્વીમાં ઉપરનીચે સાડા બાવન હજાર યોજન છોડી બાકીના ત્રણ હજાર યોજનમાં નરકાવાસો છે. નરકાવાસોના ત્રણ પ્રકાર છે. ૧. ઇન્દ્રક ઃ બરોબર મધ્યમાં આવેલ નકાવાસ તે ઇન્દ્રક છે, તે ગોળ છે. ૨. પંક્તિગત : દિશા-વિદિશામાં આવેલા નરકાવાસો પંક્તિગત છે. તે ત્રિપૂણિયા છે. ૩. પુષ્પાવકીર્ણ : પુષ્પની જેમ છૂટાછવાયા આવેલા નરકાવાસો, પુષ્પાવકીર્ણ છે. જુદા જુદા અશુભ આકારવાળા છે. નરકમાં લેશ્યા આદિની અશુભતા ૩-૩ નિત્યાનુમતરત્નેશ્યા-પરિણામ-વૈદ-વેવના-વિક્રિયાઃ નિત્યાશુભતરલેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ નિત્ય-અશુભતર-લેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ ૩-૩ ૩-૩ અધ્યાય : ૩ • સૂત્ર : ૨-૩ ૪૯ ૮૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ ---------- ----- --- નારકો નિત્ય અશુભતર અત્યંત અશુભ લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિકિયાવાળા હોય છે. ૧. અશુભલેશ્યાઃ બે પ્રકારે છે : ૧. દ્રવ્યલેશ્યા ૨. ભાવ વેશ્યા દ્રવ્યલેશ્યા આશ્રયીને નારકને અશુભ લેશ્યા હોય છે. ભાવલેશ્યાને આશ્રયીને છ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પ્રમાણ સમ્યગુદૃષ્ટિ જીવોને અનુસારે અલ્પ છે. છ વેશ્યાઃ કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુક્લ. પ્રથમ ત્રણ શુભ, પછીની ત્રણ અશુભ છે. રત્નપ્રભા, કાપોત, શર્કરપ્રભામાં કાપોત પણ તીવ્ર સંક્લેશવાળી, વાલુકા પ્રભામાં કાપોત-નીલ, પંકમભામાં નીલ, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેશ્યા. તમઃ પ્રભામાં કૃષ્ણ, મહાતમઃ પ્રભામાં તીવ્ર કૃષ્ણલેશ્યા હોય MANAMANMAMMAMMA MAMLANMA પૌદ્ગલિક પરિણમનના પ્રકારો ૧. અશુભ પરિણામ : બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એમ પ્રાયે દસ પ્રકાર છે. તે અત્યંત અશુભ હોય છે. બંધન : શરીરાદિના પુદ્ગલો અત્યંત અશુભ હોય છે. ગતિઃ ઊંટ આદિની જેમ અપ્રશસ્ત હોય છે. સંસ્થાન: નારકો અને નરકની આકૃતિ જુગુણિત હોય છે. ભેદઃ શરીર અને જન્મસ્થાનો ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુભ પરિણામવાળા હોય છે. વર્ણ દરેક પદાર્થનો વર્ણ-રૂપ ત્રાસ ઉપજાવે તેવો હોય છે. સર્વત્ર અંધકાર હોય છે. ભૂમિનું તળિયું અશુચિ પદાર્થથી ખરડાયેલું હોય છે. ગંધઃ નરકની ભૂમિ લોહીમાંસ જેવા પદાર્થોમાંથી સદા દુર્ગધવાળી હોય છે. રસ : નરકના પદાર્થો નીરસ અને કડવાશવાળા હોય છે. WANAMVAAMANMAMAMARAAN DODGOVOR ૮૪ ૪ તત્ત્વમીમાંસા Page #116 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwww wwwwwww સ્પર્શ નરકના પદાર્થો અત્યંત ઉષ્ણ કે શીત હોય છે તથા ઝેરી ડંખ જેવા પીડાકારી હોય છે. અગુરુલઘુ : અનેક દુઃખોવાળો પરિણામ હોય છે. શબ્દઃ અંદર અંદર મારો, કાપો બોલતા હોય છે, બચાવો બચાવો બોલતા હોય છે. ૩. અશુભદેહ : અશુભ નામકર્મના ઉદયથી શરીર હુડક સંસ્થાન(આકૃતિ)વાળું અવયવો બેડોળ, વૈક્રિય હોવા છતાં મલિન પદાર્થોવાળું હોય છે. અધિક અધિક અશુચિવાળું અને બીભત્સ હોય wwwwwwwwwwwwww ૪. અશુભવેદના સાતે ભૂમિઓની વેદના અધિક અધિક તીવ્ર હોય છે, તેના ત્રણ પ્રકાર છે. ક્ષેત્રકૃત વેદનાના પ્રકારો અ. ક્ષેત્રકૃત : પ્રથમ ત્રણ ભૂમિ અત્યંત ઉષ્ણ હોય છે. મોટી ભઠ્ઠીઓની ગરમીમાં તે જીવોને ઠંડક લાગે, તેવી ઉષ્ણતા હોય છે. ચોથીમાં ઉષ્ણ શીત હોય છે. ઘણામાં ઉષ્ણ થોડામાં શીત હોય. પાંચમીમાં શીત-ઉષ્ણ હોય છે. ઘણામાં શીત થોડામાં ઉષ્ણ હોય. છઠ્ઠીમાં શીત અને સાતમીમાં અત્યંત શીત હોય છે. આ ભૂમિના નારકને હિમગિરિના શિખર પર ઠંડીમાં સુવાડ્યો હોય તોપણ ગરમી લાગે. બ. પરસ્પરોદીવિત ઃ પરસ્પર અત્યંત દુઃખ આપે, સર્પ, નોળિયા જેવા વૈરભાવથી મારે-કાપે. ક. પરમાધામી કૃત : પ્રથમ ત્રણ ભૂમિમાં અસૂર દેવો દ્વારા અત્યંત પીડા પામે. સુધાવેદના : નારકોને સુધાની વેદનાના પરિણામ સમગ્ર વિશ્વના પદાર્થોના લક્ષણવાળા હોય પણ તેમને કોઈ પદાર્થો મળે નહિ. અને ધારો કે મળી જાય તો પણ તેમની સુધા શાંત જ ન થાય. તૃષાવેદના નારકોને સઘળા સમુદ્રના જળપાનના પરિણામ થાય છતાં તેમના હોઠ અને ગળાં સૂકાયેલાં રહે અને જળપાન મળે તો શમે નહિ. અધ્યાય : ૩ • સૂત્ર : ૩ ૪ ૮૫ - - - - માં Page #117 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww WWW કરવા અને અન્ય w ખણજઃ શસ્ત્રથી શરીરને ખણે તો પણ ખણજ શમે નહિ. પરાધીનતા : પરમાધામી દેવોને વશ હોય છે. જ્વર = દાહ : તેમના શરીર અત્યંત ગરમ હોય છે. ભય : અન્યોન્ય પરમાધાણી દેવો વડે સદા ભયભીત હોય છે. વિર્ભાગજ્ઞાનથી આગામી દુ:ખો જોઈ શકે છે તેથી ભય પામે છે. તે શોક : અત્યંત દુઃખને કારણે સદા શોકગ્રસ્ત હોય છે. અશુભ વિક્રિયા : તેઓ વૈક્રિય શરીર કે સાધન બનાવવા જાય છતાં અશુભનામકર્મના ઉદયથી અશુભ બની જાય છે. परस्परोदीरितदुःखाः ३-४ પરસ્પરોટીરિતદુઃખાઃ ~રીદારતદુખાઃ ૩-૪ પરસ્પર-ઉદરિત-દુઃખાઃ ૩-૪ નારકો પરસ્પર - અન્યોન્ય ઉદીરિત (કરાતા) દુઃખવાળા હોય છે. સામાન્ય રીતે પૂર્વ ભવના વૈરી બે જીવો આવા સ્થાને ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્રથી મળતાં શસ્ત્રો દ્વારા પરસ્પર તાડન, પીડન કરે છે. અથવા એવો વૈરભાવ ઉત્પન્ન થાય કે પરસ્પર યુદ્ધ કરીને દુઃખ સહન કરે. ફક્ત સમ્યગૃષ્ટિ નારકો જ સમતાભાવે સહન કરે. કેમ જાણે ત્યાં કોઈ સુંદર પદાર્થો મેળવવાના હોય તેમ યુદ્ધ કરે. અને શેરીના રખડતા કૂતરા બીજી શેરીના કૂતરાને કાઢી મૂકવા પ્રયત્ન કરે તેમ આ નારકો બિચારા કંઈ લેવા જેવા પદાર્થો ન હોવા છતાં લડી માતાજીનામwwwwwww મરે.. પરમાધામીકૃત વેદના संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः સંક્લિષ્ટાસુરોટીરિત દુઃખાશ્ચ પ્રાક ચતુર્થા સંક્લિષ્ટ-અસુર-ઉદીરિત-દુઃખા ચ પ્રાક ચતુર્ભા ૮૬ જ તત્ત્વમીમાંસા ૩-૫ ૩-૫ ૩-૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી નરક સુધીનાં નારકો સંક્લિષ્ટ (ક્લેશજન્ય પરિણામ) અસુરોથી-પરમાધામીથી દુઃખ પામે છે. આ પરમાધામી દેવો પંદર પ્રકારના છે. તેઓ ક્રૂર સ્વભાવવાળા, પાપરત અને નિર્દય હોય છે. નારકોને દુઃખ આપી સુખ માને છે. પોતાની પાસે બીજાં દેવલોકના સુખનાં સાધન હોવા છતાં પૂર્વના અત્યંત અશુભ સંસ્કારવશ આ જીવોને પરસ્પર લડાવીને આનંદ માને છે. આ પરમાધામી અત્યંત દુઃખથી ઉત્પન્ન થતા નારકોનું દુઃખ જાણે ઓછું હોય તેમ વળી તે જીવ પાસે જઈને ચારે તરફથી ઘેરીને ‘મારો... કાપો' કહીને તેમના શરીરના ટુકડા કરી નાંખે છે. ભાલા જેવાં શસ્ત્રો વડે તેમના શરીર વીંધી નાખે છે. નાકો રમવાનાં રમકડાં હોય તેમ તેમને ઘુમાવે છે. આકાશમાં ઉછાળે, ત્રિશૂળ પર ઝીલીને વીંધી નાંખે. તેઓને નિશ્ચેષ્ટ કરીને ટુકડે ટુકડા કરે. દડાની જેમ ઉછાળે, હથિયારો વડે મારે. તેમના શરીરમાંથી લોહી-માંસ જેવા ગંદા પદાર્થો કાઢી તેમને બતાવે, ખવરાવે, ધગધગતી અગ્નિ પેદા કરી તેમાં નાંખે ત્યારે વળી બીજા દેવો પુનઃ તેમના શરીરને શેકે. નરકમાં તલવાર આદિ જેવા. પત્રોવાળાં વૃક્ષો હોય છે, આ દેવો પવન વિકૂર્વીને (ઉત્પન્ન કરીને) નારકો પર પત્રો ખેરવે છે, ત્યારે તમના હાથ-પગ વગેરે કપાઈ જાય છે. તેમાંથી લોહી જેવા પદાર્થો નીકળે છે. કોઈ દેવ તેલમાં ભજીયાની જેમ તળે છે. વળી વૈતરણી નદીમાં લાક્ષારસ જેવો પ્રવાહ વહેતો હોય છે તેમાં ચલાવે છે. તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે. ભયંકર કાંટાવાળાં વૃક્ષો પર ચઢાવે છે. આવાં દુઃખો પડવા છતાં આ નારકીઓનું આયુષ્ય અનપવર્તનીય હોવાથી મરતા નથી શરીર પારા જેવું હોવાથી ભેગું થઈ જાય છે, ‘બચાવો બચાવો’ની બૂમો પાડવા છતાંય તેમને કોઈ શરણ નથી. કોઈ બચાવતું નથી. અત્યંત પરાધીન દશા હોવાથી અન્યત્ર ભાગી શકતા નથી. અધ્યાય : ૩ • સૂત્ર : ૫ ૨ ૮૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - wwwwwwwwwwwwwwwwwwwwwww - - - - - - - - MAANANAUMANN વાસ્તવમાં પૂર્વે કરેલાં કર્મોનું જ આ પરિણામ છે. કર્મ બાંધતાં જીવને ભાન નથી કે તેનું પરિણામ શું આવશે? આવાં દુઃખો ભોગવીને પણ તે જીવ વળી પાછો તિર્યંચ આદિમાં જઈને દુઃખો જ ભોગવે છે. મરવા ઇચ્છે છતાં મરી જવાતું નથી અને આયુષ્ય પણ દીર્ઘકાળવાળું હોય છે. આ ઉપર જણાવ્યું તે તો ત્યાંની સંક્ષિપ્ત વિગત છે, આવાં અનેક પ્રકારનાં દુઃખો નિરંતર તેઓ ભોગવ્યા કરે છે. તેની વિશેષ વિગત અન્ય શાસ્ત્રોમાં હોય છે. જો પૂર્વે કરેલાં કર્મોનું પરિણામ આટલું દુઃખદાયક છે તો પેલા પરમાધામી દેવાનું શું થતું હશે ? અરે ભાઈ! કર્મને કંઈ શરમ નથી. તેનું પરિણામ જાણવું છે? તો સાંભળો. પરમાધામીઓ મરીને અંગોલિક મનુષ્ય થાય છે. તેની વિગત આ પ્રમાણે છે : ગંગા અને સિંધુ એ બે નદીઓ લવણ સમુદ્રમાં જે સ્થળે પ્રવેશ કરે છે તે સ્થાનની દક્ષિણ દિશામાં જંબુદ્વીપની જગતની વેદિકાથી પંચાવન યોજન દૂર એક દ્વીપ છે. તે દીપમાં સુડતાલીસ ગુફાઓ છે. તેમાં જળચારી મનુષ્યો રહે છે. તે મનુષ્યો પહેલા સંઘયણવાળા, મદ્ય-પાનમાં આસક્ત બનનારા, માંસ ખાનારા અને કાળા રંગનાં હોય છે. તે મનુષ્યો “અંડગોલિક' એવા નામથી ઓળખાય છે. તેમનાં અંડની ગોળીને (= પેશાબ નીકળવાની ઈદ્રિયની બાજુમાં રહેલી ગોળીને) ચમરી ગાયના પુર૭ના કેશથી ગૂંથીને કાન સાથે બાંધી રત્નના વેપારીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે. એ અંડગોળીના પ્રભાવથી મગર વગેરે જલચર પ્રાણીઓ કોઈ જાતનો ઉપદ્રવ કરતા નથી. આથી વેપારીઓ સમુદ્રમાં રત્નો વગેરે લઈને સલામતીથી બહાર આવે છે. વેપારીઓ નીચે મુજબ ઉપાય કરીને અંડગોળીઓ લે છે. લવણસમુદ્રમાં રત્ન નામનો દ્વીપ છે. તેમાં રત્નના વેપારીઓ રહે છે. તેઓ સમુદ્રની પાસે જે સ્થાને ઘંટીના આકારે વજશિલાના સંપુટો (અર્થાત વજની અમુક પ્રકારની ઘંટીઓ) છે ત્યાં આવીને તે સંપુટો ૮૮ ૪ તત્ત્વમીમાંસા કાકા Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉઘાડી તેમાં મદ્ય માંસ મઘ અને માખણ એ ચાર મહા વિગઈઓ ભરે છે. પછી જે સ્થાને અંડગોલિક મનુષ્યો રહે છે ત્યાં મઘ વગેરે લઈને આવે છે. તેમને દૂરથી જ જોઈને અંડગોલિકો મારવા દોડે છે. આથી વેપારીઓ થોડા થોડા આંતરે મઘ માંસ આદિથી ભરેલાં પાત્રો મૂકતા મૂકતા નાસવા માંડે છે. અંડગોલિકો તે પાત્રોમાંથી માંસાદિ ખાતા ખાતા દોડે છે. છેવટે વજશિલાના સંપુટો પાસે આવે છે. અને તેમાં મદ્ય માંસ વગેરે જોઈને ખાવા માટે તેની અંદર પ્રવેશ કરે છે. પછી વેપારીઓ પોતાના સ્થાને ચાલ્યા જાય છે. અંડગોલિકો વજ્રશિલાના સંપુટોમાં મદ્ય માંસ વગેરે ખાતાં પાંચ, છ, યાવત દશ દિવસો પસાર કરે છે. તેટલામાં તે વેપારીઓ બખતર પહેરી તલવાર વગેરે શસ્ત્રો લઈને ત્યાં આવી સાત-આઠ મંડલ કરીને તે સંપુટોને ઘેરી લે છે, અને તુરત સંપુટોને બંધ કરી દે છે. કારણ કે તેમાંથી જો એક પણ અંડગોલિક નીક્ળી જાય તો બધાને મારી નાખે એવો બળવાન હોય છે, પછી વેપારીઓ યંત્ર વડે તે વજ્રની ઘંટીમાં તેમને દળે છે. તે અત્યંત બળવાળા હોવાથી એક વર્ષ સુધી દળાય ત્યારે મરણ પામે છે. આથી એક વર્ષ સુધી સખત વેદના સહન કરે છે, તેમને દળતાં તેમનાં શરીરનાં અવયવો ચૂર્ણની જેમ બહાર નીકળતાં જાય છે. તેમાંથી વેપારીઓ તેનાં અંડની ગોળીઓ શોધી લે છે. તે અંડગોળીઓનો ઉપર કહ્યા મુજબ ઉપયોગ કરે છે. નારકોની આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેલ્વેજ-ત્રિ-સપ્ત-શ-સપ્તવંશ-દાવિંશતિ-ત્રિશત્ सागरोपमाः सत्त्वानां परा स्थितिः તેષ્વક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્વાવિંશતિ-ત્રયસ્ત્રિશત્ સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ તેષુ-એક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-ધાવિંશતિ-ત્રયસ્ત્રિશત્ સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ અધ્યાય : ૩ . સૂત્ર : ૬ ૭ ૮૯ ૩-૬ ૩ ૩-૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWW wwwww પ્રથમ નરક આદિમાં નારકોની આયુષ્યની ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) સ્થિતિ અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમની છે. નરક સંબંધી વિશેષ માહિતી : કોણ કંઈ નરક સુધી ઉત્પન્ન થાય મુખ્યત્વે આ પ્રકાર જાણવા – નરક – પ્રથમ ઃ અસંશી પર્યાપ્ત તિર્યંચ નરક – બીજી ઃ ગર્ભજ ભૂજપરિસર્પ નરક – ત્રીજી : પક્ષીઓ નરક – ચોથી : સિંહ જેવા પ્રાણીઓ નરક – પાંચમી : સર્પ નરક – છઠ્ઠી ઃ સ્ત્રીઓ નરક – સાતમી : મનુષ્ય અને મોટા મત્સ્ય તિર્યંચ અને મનુષ્ય જ ભવાંતરે નરકમાં ઉત્પન્ન થાય છે. દેવ તેવા પરિણામ કરતાં નથી. નારકમાં પણ તેના પરિણામનો અભાવ છે. તેથી દેવ કે નારકી નરકમાં ઉત્પન્ન થતાં નથી. નરકનું આયુષ્ય કોણ બાંધે ? મિથ્યાદૃષ્ટિ : મહા આરંભી, મહા પરિગ્રહી, માંસાહાર-લોલુપી, અત્યંત હિંસાભાવવાળો, તીવ્ર ક્રોધી. નરકમાંથી આવે અને નરકમાં કોણ જાય? પ્રાયે અતિક્રૂર અધ્યવસાયવાળા સર્પ – સિંહાદિ ગીધ જેવા પક્ષીઓ, મોટા મલ્યો, નરકમાંથી આવે અને પુનઃ નરકમાં ઉત્પન્ન થાય તેવો સંભવ હોય છે. કયા સંઘયણવાળો કઈ નરક સુધી જાય ? ૧. વજ8ષભનારાજ : સાતમી નરક સુધી જન્મે ૨. ઋષભનારા : છઠ્ઠી નરક સુધી જન્મે ૩. નારાચ : પાંચમી નરક સુધી જન્મે ૯૦ જે તત્ત્વમીમાંસા oooo વાહ રામા નાના નાના નાના નાના Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪. અર્ધનારાચ ઃ ચોથી નરક સુધી જન્મે. ૫. કીલિકા : ત્રીજી નરક સુધી જન્મે ૬. સેવાર્ત : (છેલ્લું) બીજી નરક સુધી જન્મે. કયા પદાર્થો નરકમાં ન હોય ? નરકમાં રત્નપ્રભાના અમુક ભાગ સિવાય છ ભૂમિમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, વૃક્ષ, છોડ, ગામ, શહેર, બાદરવનસ્પતિ વિક્લેન્દ્રિય જીવો, દેવ, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય હોતાં નથી. પરમાધામી જેવા દેવો દુ:ખ આપવા અને ઉપકારી દેવો સાંત્વન આપવા ત્રણ ભૂમિ સુધી જઈ શકે છે. પરમાધામી દેવો નરકપાલ કહેવાય છે તે તો આ ત્રણ ભૂમિ સુધી હોય છે. વૈમાનિક દેવો ત્રીજી કે ચોથી નરક સુધી ઉપકારના ભાવે જાય છે. નોંધ : આ નરકનું વર્ણન કંઈ કાલ્પનિક નથી સર્વજ્ઞ ભગવાને પ્રત્યક્ષ જાણેલું છે. આપણે આપણી મતિની મર્યાદા છે તેથી જાણી શકતા નથી. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય, અશુભ કરે ફળ ભોગવે નરકાદિ ગતિ માંય. જેમ શુભકાર્યનું ફળ સુખ છે તેમ અશુભ કાર્યનું ફળ પણ નીપજે છે તે ભોગવવાનાં સ્થાન છે, તેમાં અન્યને અત્યંત દુઃખદાયક પીડાકારી નિરંતર પાપજનક વૃત્તિ અને પ્રવૃત્તિવાળા જીવની કરણીની ભરણી આ મનુષ્યલોકમાં ગમે તેવા દુઃખો હોય તો પણ પૂરી સજા થવા જેવી નથી. તેથી તે કરણીનાં ફળ ભોગવવા આવાં સ્થાનો કર્મના સામ્રાજ્યમાં નિર્માણ થયેલાં છે. તે માનો કે ન માનો પણ કરેલાં કર્મોનાં ફળ તો અવશ્ય ભોગવવાં જ પડે છે. બીમાર થઈને જસલોક (હૉસ્પિટલમાં) જતાં દુઃખ લાગે છે ને ! તો ભાઈ સાથે સાથે આલોક અને પરલોકનાં દુ:ખોથી પણ ડરતા રહો તેમાં હિત છે. અધ્યાય ઃ ૩ સૂત્ર : ૬ ૪ ૯૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ છે. તિńલોકમાં દ્વીપો-સમુદ્રોનું વર્ણન (મધ્યલોક) તિતિલોક (તિર્યંગ) = મધ્યલોક = મુખ્યત્વે મનુષ્યલોક કહેવાય - www રત્નપ્રભા પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ. નારકોની પૃથ્વીથી ઘણા યોજનના અંતરે આવેલો છે. નરકની પૃથ્વી છત્રાકારે છે. તિÁલોક - મધ્યલોક ઝાલર સમાન આડો છે તેથી તિÁલોક કહેવાય છે. તિર્ઘા = આડો जम्बूद्वीप-लवणादयः शुभनामानो द्वीप - समुद्राः જંબૂદીપ-લવણાદયઃ શુભનામાનો દ્વીપ-સમુદ્રાઃ જંબુદ્રીપ-લવણાદયઃ શુભનામાનો દ્વીપ-સમુદ્રાઃ છે. મધ્યલોકમાં જંબુદ્વીપ, લવણસમુદ્ર શુભનામવાળા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો છે. આ દ્વીપો અને સમુદ્રો ક્રમથી આવેલા છે. પ્રથમ દ્વીપ (મુંબઈ જેવું નગર) તેને વિંટળાઈને સમુદ્ર તેમ પુનઃ પુનઃ ક્રમ હોય છે. તેવા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો શુભનામવાળા જ હોય છે. તેનાં નામો આ પ્રમાણે છે : ૩-૭ ૩-૭ ૩-૭ જંબુદ્રીપને ફરતો લવણ સમુદ્ર. તેનું પાણી ખારું છે. ધાતકી ખંડને ફરતો કાલોદધિ સમુદ્ર, તેનું પાણી સ્વાભાવિક છે. પુષ્કરવર દ્વીપને ફરતો પુષ્કરોદધિ સમુદ્ર. તેનું પાણી સ્વાભાવિક વારુણીવર દ્વીપને ફરતો વારુણીવર સમુદ્ર. તેનું પાણી દારૂ જેવું છે. ક્ષીરવર દ્વીપને ફરતો ક્ષીરવર સમુદ્ર. તેનું પાણી દૂધ જેવું છે. કૃતવર દ્વીપને ફરતો ધૃતવર સમુદ્ર. તેનું પાણી ઘી જેવું છે. ઈતુવર દ્વીપને ફરતો ઈક્ષુવર સમુદ્ર. તેનું પાણી શેરડીના રસ જેવું છે. અંતમાં સ્વયંભૂરમણ સમુદ્ર છે તેનું પાણી તથા બાકીના બધા ૯૨ ૐ તત્ત્વમીમાંસા વગેરે Page #124 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રનું પાણી શેરડીનાં રસ જેવા સ્વાદવાળું હોય છે. द्विर्दिर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः દ્વિર્તિર્વિધ્યુંભાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકૃતયઃ દ્વિઃ દ્વિઃ વિષ્ણુભાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણઃ વલયાકૃતયઃ વિષ્કમ્બ : વિસ્તાર-પહોળાઈ, વલય (ગોળાકાર) દીપ સમુદ્રો પૂર્વપૂર્વના દ્વીપ સમુદ્ર કરતાં બમણા પહોળા છે, પૂર્વ પૂર્વના દ્વીપ સમુદ્રને વીંટળાઈને બંગડી આકારે રહેલા છે. જંબુદ્વીપ ચારે દિશાનો વિસ્તાર લાખ લાખ યોજનનો છે તેને વીંટળાયેલા લવણ સમુદ્રનો વિસ્તાર બમણો છે. ઘાતકીખંડ લવણ સમુદ્રથી બમણો છે. કાલોદધિ ઘાતકખંડથી બમણો છે. પુષ્કરદ્વીપ કાલોદધિથી બમણો છે. પુષ્કરોદધિ સમુદ્ર પુષ્ક૨વર દ્વીપથી બમણો છે. तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ૩-૯ તન્મધ્યે મેરુનાભિવૃત્તો, યોજનશતસહસ્રવિભો જંબૂટ્ટીપઃ ૩-૯ તન્મધ્યે મેરુનાભિઃ વૃત્તઃ યોજનશત સહસ્ર વિધ્યુંભઃ જંબુદ્રીપઃ ૩-૯ જંબુદ્રીપ ૧ લાખ યોજન, લવણ સમુદ્ર ૨ લાખ યોજન પહોળો, ઘાતકી ૪ લાખ યોજન, કાલોદધિ ૮ લાખ, પુષ્કરવદ્વીપ ૧૬ લાખ યોજન, પુષ્કરવર સમુદ્ર ૩૨ લાખયોજન, એ પ્રમાણે દ્વીપ સમુદ્ર ક્રમશઃ પૂર્વ કરતાં બમણા છે. જંબુદ્રીપનો આકાર થાળીના આકારે છે, તે સિવાયના સમુદ્રો બંગડી આકારે છે. જંબુદ્વીપના બરોબર મધ્યમાં મેરુપર્વત છે. = શતસહસ્ર એકલાખ વિષ્ણુમ્બ પહોળો વૃત્ત ગોળ સર્વદ્વીપ સમુદ્રોની મધ્યમાં જંબુ નામે ગોળ દ્વીપ છે, તે એક લાખ યોજન પહોળો (વિમ્ભ) છે. તેની મધ્યમાં મેરુપર્વત આવેલો છે. = અધ્યાય : ૩ = જંબુદ્રીપની બરાબર મધ્યમાં મેરૂપર્વત આવેલો છે, આથી તે જંબુદ્રીપની નાભિરૂપ છે, તેથી સૂત્રમાં તેવું વિશેષણ છે. · સૂત્ર ઃ ૮-૯ ૭ ૯૩ ૩-૮ ૩-૮ ૩-૮ == Page #125 -------------------------------------------------------------------------- ________________ મેરુપર્વતની સ્પર્શના : મેર પર્વત ત્રણે લોકમાં આવેલો છે તે આ પ્રમાણે છે. મેરુ પર્વત એક લાખ યોજન ઊંચો છે. તેમાંથી ૧0 યોજન અધોલોકમાં, ૧૮00 યોજન તિરસ્કૃલોકમાં અને ૯૮૧00 યોજન ઊર્ધ્વલોકમાં છે. ૧. (તળેટી) સમભૂલા પૃથ્વીથી ૯00 યોજન નીચે અને ઉપર એમ ૧૮00 યોજન તિચ્છલોક છે. મેરુ સમભૂલા પૃથ્વીથી ૧૦OO યોજન નીચે જમીનમાં હોવાથી અધોલોકમાં 100 યોજન થાય. મેરુના ત્રણ કાંડઃ (વિભાગ) તે ત્રણે લોકમાં વ્યાપેલા છે. પ્રથમ કાંડ એક હજાર યોજન છે. તે શુદ્ધ માટી, પથ્થર, વજ અને રેતીનો બનેલો છે. બીજો કાંડ ત્રેસઠ હજાર યોજનાનો છે, તેમાં રૂપું, સોનું, સ્ફટિક અને અંતરત્નોનો બનેલો છે. ત્રીજો કાંડ બત્રીસ હજાર યોજનનો બનેલો છે. તેમાં સોનાની વિશેષતા છે. મેરુ પર્વત ભદ્રશાલ, નંદન, સોમનસ અને પાંડુક એમ ચાર વનોથી ઘેરાયેલો છે. સૌથી ઉપર શિખા-ચોટલી છે. તે ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, વચમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબી પહોળી છે. - જંબુદ્વીપમાં આવેલાં ક્ષેત્રો મરત-મત-વિહંગરી- વર્તાવતિવર્ષા: ક્ષેત્રમાં ૩-૧૦ ભરત-હેમવત-હરિવિદેહ-રમક-રણ્યવતૈરાવતવર્ષા ક્ષેત્રાણિ ૩-૧૦ ભરત-હૈમવત-હરિવિદેહ-રમ્ય-પૈરણ્યવત-ઐરાવત-વર્ષા: ક્ષેત્રાણિ ૩-૧૦ જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ મહાવિદેહ, ૯૪ જ તત્ત્વમીમાંસા wwwww wwwwwwwwww Page #126 -------------------------------------------------------------------------- ________________ - જ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww ---- - ---- -- ------- -- - - wયા રમક, હૈરયવ્રત અને ઐરાવત એ સાત ક્ષેત્રો આવેલાં છે. ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં આવેલું છે. ભરતથી ઉત્તરમાં હૈમવત વગેરે છ ક્ષેત્રો ક્રમશઃ આવેલાં છે. ભરત તથા ઐરાવત એ બે ક્ષેત્રો, હૈમવત અને હૈરણ્યવત બે ક્ષેત્રો તથા હરિવર્ષ અને સમ્યફ એ બે ક્ષેત્રો પ્રમાણ આદિથી તુલ્ય છે. જંબુદ્વીપમાં અતિ મધ્યભાગે મહાવિદેહ ક્ષેત્ર છે. મેરુ પર્વત વ્યવહાર સિદ્ધ દિશાની અપેક્ષાએ સર્વક્ષેત્રોની ઉત્તરમાં છે. કારણ કે વ્યવહારથી જે દિશામાં સૂર્ય ઊગે તે પૂર્વ દિશા અને જે દિશામાં સૂર્ય અસ્ત પામે તે પશ્ચિમ દિશા છે. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેતાં ડાબી તરફની દિશા ઉત્તર અને જમણી તરફની દિશા દક્ષિણ કહેવાય છે. ભારતમાં જે દિશામાં સૂર્યોદય થાય છે. તેનાથી વિપરીત દિશામાં ઐરાવતમાં થાય છે. આથી બંને ક્ષેત્રમાં પૂર્વ તરફ મુખ કરતાં મેરુ પર્વત ડાબી તરફ રહે છે. એ પ્રમાણે અન્ય ક્ષેત્રમાં જાણવું. तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषेध નિત્ત-વિમ- શિરિવર્ષરપર્વતા: * ૩-૧૧ તવિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મતાહિમવન્નિષધ નીલ-રૂક્તિ-શિખરિણો વર્ષધરપક્વતાઃ ૩-૧૧ તદ્ વિભાજિન, પૂર્વ-અપર-આયતા, હિમવતું, મહાહિમવનું, નિષધ, નીલ, રૂક્તિ, શિખરિણી, વર્ષધર-પર્વતા ૩-૧૧ જંબુદ્વીપમાં આવેલા ભરત, હિમવત વગેરે ક્ષેત્રોનો વિભાગ કરનાર પૂર્વ-પશ્ચિમ લાંબા હિમવાન, મહાહિમાવાન, નિષિધ, નીલ, રુક્તિ અને શિખરી એ છ પર્વતો આવેલા છે. વર્ષ એટલે ક્ષેત્ર ક્ષેત્રને (-ક્ષેત્રની મર્યાદાને) ધારણ કરે તે વર્ષધર. હિમાવાન વગેરે પર્વતો ભરત વગેરે ક્ષેત્રોની સીમાને – મર્યાદાને ધારણ | અધ્યાયઃ ૩ • સૂત્ર: ૧૧ જ ૫ | છે અને www આ ના જવાબ બાર વાગવાના કારખાનાના નાના નાના નાના ગામમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ કરનાર હોવાથી વર્ષધર કહેવાય છે. પૂર્વોક્ત ભરત આદિ સાત ક્ષેત્રો તથા હિમાવાન વગેરે છ પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા છે તથા ઉત્તર-દક્ષિણ પહોળા વિસ્તારવાળા છે. ભરતથી ઐરાવત તરફ જતાં પ્રથમ ભરત ક્ષેત્ર બાદ હિમવાન પર્વત, બાદ હેમવંત ક્ષેત્ર, બાદ મહાહિમવાન પર્વત, બાદ હરિવર્ષ ક્ષેત્ર, બાદ નિષધપર્વત, બાદ મહાવિદેહ ક્ષેત્ર, બાદ નીલ પર્વત, બાદ રમક ક્ષેત્ર, બાદ રુક્મિ પર્વત, બાદ હૈરણ્યવત ક્ષેત્ર, બાદ શિખરી પર્વત, બાદ ઐરાવત ક્ષેત્ર આ ક્રમે જ જંબુદ્વીપમાં ક્ષેત્રો અને પર્વતો આવેલાં Wwwwwww wwwwwwwwwww ભરતક્ષેત્રની વિશેષ માહિતી દ્વિવરીખે ૩-૧૨ દિર્ધાતકીખ: ૩-૧૨ દિ: ઘાતકી-ખડે ૩-૧૨ છ ખંડ : ભારતના બરોબર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્ય પર્વત છે. આથી ભારતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગ પડે છે. તથા હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળેલી અને વૈતાઢ્ય પર્વતને ભેદીને પૂર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રમાં મળેલી અનુક્રમે ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે. આથી ભરતના છ ખંડ=ભાગ થાય છે. આ છ ખંડમાં જે મધ્યખંડ છે, તેના મધ્યભાગમાં અયોધ્યા નગરી છે. તથા આ ખંડમાં સાડા પચીસ આર્ય દેશો છે. તે સિવાયના બધા દેશો અનાર્ય છે. અન્ય પાંચ ખંડો પણ અનાર્ય છે. મધ્યખંડમાં રહેલા આર્ય દેશોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે. ધાતકીખંડમાં ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વીપથી બમણાં છે. જંબુદ્વીપમાં જે નામવાળાં ક્ષેત્રો અને પર્વતો છે તે જ નામવાળાં ૯૬ જ તત્ત્વમીમાંસા ના નામ છે MON Page #128 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રો અને પર્વતો ધાતકીખંડમાં આવેલાં છે. પણ દરેક ક્ષેત્ર અને પર્વત બે બે છે. બે ભરત, બે હૈમવત, બે હરિવર્ષ,બે મહાવિદેહ, બે રમ્યકુ, બે હૈરણ્યવત, બે ઐરાવત, એમ બે બે ક્ષેત્રો છે. એ જ પ્રમાણે પર્વતો પણ બે બે છે. પુષ્કરવ૨દ્વીપમાં ક્ષેત્રોઅને પર્વતોની સંખ્યા पुष्करार्धेच ૩-૧૩ ૩-૧૩ ૩-૧૩ પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં પણ ક્ષેત્રો અને પુષ્કરાર્ધે ચ પુષ્કર-અર્ધે ચ પર્વતો જંબુદ્રીપથી બમણાં છે. મનુષ્યોના નિવાસસ્થાનની મર્યાદા प्राग् मानुषोत्तरान्मनुष्याः પ્રાગ્ માનુષોત્તરાન્મનુષ્યાઃ પ્રાગ્ માનુષોત્તરાત્ મનુષ્યાઃ માનુષોત્તર પર્વતની પહેલાં મનુષ્યોનો વાસ છે. દ્વીપો અને સમુદ્રો અસંખ્ય છે. પણ જન્મથી મનુષ્યોનો નિવાસ માનુષોત્તર પર્વતની પહેલાં જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવરનો અર્ધભાગ એમ અઢી દ્વીપોમાં જ છે. તિર્યંચોનો વાસ અઢી દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે. ૩-૧૪ ૩-૧૪ ૩-૧૪ અઢી દ્વીપની બહાર મનુષ્યોનું ગમન-આગમન થાય છે. વિદ્યાધરો અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. અપહરણથી પણ મનુષ્યો અઢીીપની બહાર હોય છે. પણ ત્યાં કોઈપણ મનુષ્યનો જન્મ કે મરણ ન જ થાય. આથી જ પુષ્કરવરના અર્ધા ભાગ પછી આવેલ વલયાકાર પર્વતનું માનુષોત્તર નામ છે. અધ્યાય : ૩ • સૂત્ર : ૧૩-૧૪ ૪ ૯૭ www.jainelibrăry.org Page #129 -------------------------------------------------------------------------- ________________ તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ, ઉત્પાતસૂચક ગાંધર્વનગર આદિ ચિહ્નો વગેરે પદાર્થો અઢી દ્વીપની બહાર હોતા નથી. ભેદ છે. મનુષ્યના ભેદો ૩-૧૫ ૩-૧૫ ૩-૧૫ મનુષ્યોના મુખ્યતયા આર્ય અને મ્લેચ્છ એમ બે आर्या म्लेच्छाश्च આર્યા મ્લેચ્છાશ્ર આર્યાઃ મ્લેચ્છાઃ ૨ આર્ય એટલે શ્રેષ્ઠ. શિષ્ટ લોકને અનુકૂળ આચરણ કરે તે આર્ય. આર્યથી વિપરીત મનુષ્યો અનાર્ય-મલેચ્છ. આર્યોના છ ભેદ છે. ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ અને ભાષા. ૧. ક્ષેત્ર આર્ય : દરેક મહાવિદેહની ૩૨ ચક્રવર્તી વિજયો, દરેક ભારતના સાડાપચીસ દેશો તથા દરેક ઐરાવતના સાડાપચીસ દેશો આર્ય છે. આથી એ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું ક્ષેત્ર આર્ય = ક્ષેત્રથી આર્ય છે. આર્યક્ષેત્રમાં જન્મેલા મનુષ્યો બહુધા સારા સંસ્કારવાળા અને સદાચારવાળા હોય છે. આર્યક્ષેત્રની ભૂમિ પવિત્ર હોય છે. ધર્મ આર્યક્ષેત્રમાં જ થઈ શકે છે. આથી જ મહાપુરુષોએ આર્ય ક્ષેત્રની મહત્તા બતાવી છે. ૨. જાતિ આર્ય : ઈક્ષ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે. ૩. કુલ આર્ય : કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો કુલ આર્ય છે. ૪. કર્માર્થ : કર્મ એટલે ધંધો. અલ્પ પાપવાળો ધંધો કરનારા મનુષ્યો કર્મ આર્ય છે. જેમ કે વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે. ૯૮ ૪ તત્ત્વમીમાંસા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫. શિલ્પ આર્ય : શિલા એટલે કારીગરી, માનવજીવનમાં જરૂરી કારીગરી કરનારા મનુષ્યો શિલ્પ આર્ય છે: જેમકે વણકર, કુંભાર વગેરે. ૬. ભાષા આર્ય : શિષ્ટ પુરુષોને માન્ય, સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, શિષ્ટ ભાષા બોલે તે મનુષ્યો ભાષા આર્ય. મ્લેચ્છ : કર્મભૂમિમાં યવન, શક, ભીલ વગેરે જાતિના મનુષ્યો તથા અકર્મ ભૂમિના સઘળા મનુષ્યો મ્લેચ્છ છે. કર્મભૂમિની સંખ્યા ૩-૧૬ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ભરતૈરાવતવિદેહાઃકર્મભૂમયોડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ ૩-૧૬ ભરત-ઐરાવત-વિદેહાઃ કર્મભૂમયઃ અન્યત્ર દેવકુરુ-ઉત્તરકુરુમ્યઃ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ પંદર ક્ષેત્રો કર્મભૂમિ છે. પણ તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિ છે. કર્મના નાશ માટેની ભૂમિ કર્મભૂમિ. અર્થાત્ જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તે કર્મભૂમિ. મોક્ષમાર્ગના જ્ઞાતા તથા ઉપદેશક તીર્થંકર ભગવંતો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય. ૧૦૧ ક્ષેત્રો લઘુહિમવંત પર્વતના છેડાથી ઈશાન આદિ ચાર વિદિશાઓમાં લવણસમુદ્ર તરફ ચાર દાઢા આવેલી છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો છે. એથી કુલ ૨૮ દ્વીપ થયા. એ જ પ્રમાણે શિખરીપર્વતની ચાર દાઢાઓમાં કુલ ૨૮ દ્વીપો છે. આ દ્વીપો લવણસમુદ્રમાં હોવાથી અંતર્તીપો કહેવાય છે. આમ કુલ ૫૬ અંતપો છે. દક્ષિણમાં દેવકુર ક્ષેત્ર અને મેરુની ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રમાં મેરુની ઉત્તરકુરુ ક્ષેત્ર આવેલ છે. ૩-૧૬ અધ્યાય : ૩ · સૂત્ર : ૧૬ * ૯૯ . Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અંતર્લીપો, ૫ દેવકુરુ, ૫.ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક, ૫ ઐરાવત એમ કુલ ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. તેમાંથી ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રો અકર્મભૂમિ છે. મનુષ્યોના આયુષ્યનો કાળ नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્તે નૃસ્થિતી, પર-અપરે, ત્રિ-પલ્યોપમ-અન્તર્મુહૂર્તે મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. પર એટલે ઉત્કૃષ્ટ – વધારેમાં વધારે. અપર એટલે જઘન્ય ઓછામાં ઓછી. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યોની અપક્ષાએ છે. સંમૂર્છિમ મનુષ્યોનું આયુષ્ય જધન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. તિર્યંચોના આયુષ્યનો કાળ ૩-૧૭ ૩-૧૭ ૩-૧૭ तिर्यग्योनीनां च તિયંગ્યોનીનાં ચ તિર્થંગ્યોનીનાં ચ ૩-૧૮ ૩-૧૮ ૩-૧૮ - તિર્યંચોની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. તિર્યંચોની વિશેષથી સ્થિતિ (– તે તે જીવોનું આયુષ્ય) નીચે મુજબ છે. ૧૦૦ ૪ તત્ત્વમીમાંસા Page #132 -------------------------------------------------------------------------- ________________ જીવો પૃથ્વીકાય અકાય તેઉકાય વાયુકાય વનસ્પતિકાય ઉત્કૃષ્ટ આયુષ્ય બેઈદ્રિય તેઈદ્રિય ચરિંદ્રિય પંચેન્દ્રિય ગર્ભજ ઉરપર સર્પ પંચેન્દ્રિય ગર્ભજ ભુજ પરિસર્પ પંચેન્દ્રિય ગર્ભજ જલચર પંચેન્દ્રિય ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય ગર્ભજ ખેચર પંચેન્દ્રિય સંમૂર્છિમ ચતુષ્પદ પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ પંચેન્દ્રિય સંમૂર્છિમ ભુજપરિસર્પ પંચેન્દ્રિય સંમૂર્ણિમ જલચર મનુષ્યો અને તિર્યંચોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ. કાયસ્થિતિ એટલે તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ. જે ભવમાં પુનઃ પુનઃ નિરંતર જેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તે ભવની તેટલી કાયસ્થિતિ. અહીં બે સૂત્રોમાં ભસ્થિતિની વિચારણા થઈ. મનુષ્યોની અને તિર્યંચોની કાયસ્થિતિ નીચે મુજબ છે. અધ્યાય : ૩ • આયુષ્ય ૨૨ હજાર વર્ષ ૭ હજાર વર્ષ ૩ દિવસ ૩ હજાર વર્ષ ૧૦ હજાર વર્ષ ૧૨ વર્ષ ૪૯ દિવસ નાસ પૂર્વ ક્રોડ વર્ષ ત્રણ પલ્યોપમ ૫૦નો અમો ભાગ ૮૪૦૦૦ વર્ષ ૭૨૦૦ વર્ષ ૫૩૦૦૦ વર્ષ ૪૨૦૦૦ વર્ષ પૂર્વક્રોડ વર્ષ સૂત્ર : ૧૬ ૪ ૧૦૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ જીવો કાયસ્થિતિ પૃથ્વીકાય-અપકાય. તેઉકાય-વાયુકાય અસંખ્યાત ઉત્સર્પિણી – પ્રત્યેક વનસ્પતિકાય | અવસર્પિણી સાધારણ વનસ્પતિકાય અનંત ઉત્સ૦-અવસ0 વિલેંદ્રિય સંખ્યાતા હજાર વર્ષ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય ૭ કે ૮ ભવ પૃથ્વીકાય અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી નિરંતર પુનઃ પુનઃ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે અપકાય આદિ વિશે પણ સમજવું. મનુષ્યનો જીવ પુનઃ પુનઃ નિરંતર સાત ભવ સુધી મનુષ્ય થઈ શકે છે. આઠમા ભવે જો દેવકુરુ કે ઉત્તરકુરુમાં યુગલિક મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય તો મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય. અન્યથા સાત ભવ થાય. એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિષે પણ જાણવું. જઘન્ય કાયસ્થિતિ મનુષ્યની કે સર્વ પ્રકારના તિર્યંચોની અંતર્મુહૂર્ત છે. { તત્ત્વદોહન - તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થાધિગમ તત્ત્વમીમાંસા આ ઉપરાંત આ ગ્રંથ વિષે જે કંઈ ગ્રંથ કે ટીકા લખાઈ હોય તે સર્વનો હેતુ જિજ્ઞાસુ જીવોને તત્ત્વ પ્રત્યે, મૂળમાં આત્મસ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કરાવવાનો છે, વાસ્તવમાં તો એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. સંસારી એવા સકર્મક જીવ વિરાટ વિશ્વ પાસે એક બિંદુ જેવો છે. પરંતુ એ જ આત્મા કર્મરહિત થઈ જ્યારે પૂર્ણ સતને જ્ઞાનને પામે છે ત્યારે તેની અનંતજ્ઞાન શક્તિ પાસે વિરાટ વિશ્વ અંશ બને છે કારણ કે પૂર્ણજ્ઞાનરૂપ શક્તિમાં અનંત બ્રહ્માંડનું સ્વરૂપ પ્રતિબિંબિત થાયછે. આથી જ્ઞાનીજનોએ જીવ માત્રને સત્તા અપેક્ષાએ શીવ કે સિદ્ધ સ્વરૂપ કહ્યો છે. છતાં ભવ્ય જીવ તથાભવ્યત્વને પામીને ક્રમેકરી સિદ્ધ થાય છે. એટલે સંસારમાં જીવની બે અવસ્થા છે. સિદ્ધ અને સંસારી, ૧૦૨ જે તત્ત્વમીમાંસા રાજws ક is Page #134 -------------------------------------------------------------------------- ________________ કામ પર સિદ્ધત્ત્વ પ્રગટ્યા પછી એ અવસ્થા ભેદ રહિત છે. જે કંઈ ભેદો-પ્રકારો છે તે સંસારીના છે. સંસારીના ભેદ જાણવાનું પ્રયોજન એ છે કે જીવ પોતે જ આવા સ્થાનોમાં જન્મમરણ કરી ચૂક્યો છે તે સમજે. તે તે યોનિમાં જન્મી દુઃખો સહ્યા છે, પુનઃ તેવા દુઃખો ન પડે તે માટે જીવતત્ત્વને સમજવું પ્રયોજનભૂત છે. બીજું કારણ જીવ માત્રને, જીવોના ભેદને જાણીને સર્વ જીવો પ્રત્યે અનુકંપાના ભાવને કેળવવાનો છે, જેથી સમસ્ત સૃષ્ટિના જીવોના આપણા પર અભ્યાધિક ઉપકાર છે, તેનું કંઈ ઋણ અદા થઈ શકે. જીવનમાં સરળતા આવે. પ્રથમ અધ્યાયમાં તો જીવના મોક્ષરૂપ મૂળ સ્વરૂપની વાત કહ્યા પછી બીજામાં સાધક અવસ્થાના ભાવો દર્શાવ્યા. શરીર ઈન્દ્રિયાદિ રચના અને ઉપકાર બતાવ્યો. જીવનું ઉપયોગરૂપ લક્ષણ દર્શાવ્યું. ઉપયોગ જ વાસ્તવમાં આત્માની અવસ્થા છે, ઉપયોગ શુદ્ધ તેનું જીવન શુદ્ધ. ચિત્ત શુદ્ધ. એ શુદ્ધ અવસ્થા તે જ મોક્ષનું દ્વાર છે. એ જ ઉપયોગનું પુદગલાનંદી થવું તે પરિભ્રમણ છે, તેના સ્થાનો ચાર ગતિ છે, એ ચાર ગતિ એ જ તિર્થંચ, નારક, મનુષ્ય અને દેવરૂપ જન્મ છે. તે કેટલા પ્રકારે, કયા શરીરોમાં હોય છે તેનો પ્રારંભ અધ્યાય બીજાથી કર્યો છે. ત્રીજા અધ્યાયમાં નારકનું અને મનુષ્ય લોકનું, તથા તિર્યંચનું વર્ણન કરેલ છે. તેમાં મુખ્યત્વે તો જીવોના સ્થાન આયુષ્ય સ્થિતિનું વર્ણન છે.' પરંતુ તેમાંથી દોહન એ કરવાનું છે કે નરક જેવા સ્થાનોમાં જીવને શા માટે જવું પડે છે ? જીવને દુઃખ વહાલું નથી છતાં દુઃખ ભોગવવાના આવા અત્યંત પીડાકારી સ્થાનોમાં ઉપજે છે. કારણ કે તેણે સ્વરૂપનું લક્ષ્ય ન કરીને માનવજન્મ મળવા છતાં અવળો પુરુષાર્થ કર્યો છે. અને જે દુઃખ પોતાને ગમતું નથી, તેવું કે તેનાથી વધુ દુઃખ તે બીજાને આપતા જરાપણ સંકોચ રાખતો નથી તે પોતે જાતે જ તેવા દુઃખોનો સર્જક બને છે, અને દુઃખો ભોગવે છે. પરિણામની ક્રૂરતા તેને તેવા સ્થાનોમાં લઈ અધ્યાય : ૩ • તત્ત્વદોહન જ ૧૦૩ ww કરવા w રરરર Page #135 -------------------------------------------------------------------------- ________________ જાય છે. નરકનું દુઃખ જાણીને જીવ મહા આરંભાદિથી પાછો વળે તેવું આ કથનનું પ્રયોજન છે. અધ્યાય ત્રીજાનું દોહન એ છે કે જો તારે આવા નરકના દુઃખો જોઈતા નથી, તો તું અન્ય માટે સુખરૂપ થવા પ્રયત્ન કર. આખર જીવ પોતાના કર્મથી દુઃખ ભોગવવાનો છે, પણ તું શા માટે કાયદો હાથમાં -લે છે ? આ ચારે ગતિ જીવના પોતાના જ પરિણામને આધીન ફળ ભોગવવાના સ્થાનો છે. ગ્રંથકારે આ ગતિની શ્રૃંખલાને તોડવાનો ઉપાય માત્ર સમ્યગ્દર્શન કહ્યો છે. ભાઈ ! તને કદાચ સુખમાં ભાન ન રહ્યું તો હવે દુઃખથી જાગી જા, તો નરકના દુઃખો પણ જો તારું જાગરણ હશે તો ઉપકારક થશે. અને સ્વરૂપનું લક્ષ થતાં તે સ્થાન પણ દુઃખમય હોવા છતાં કર્મના ફંદ તોડવામાં સહાયક થશે. જો જીવ જાગરણમાં આવી જાયતો બેને આવું ગણિત લાગુ પડે છે, કે પહેલેથી ચોથી નરકમાંથી નીકળ્યો અને મનુષ્યજન્મ પામે તો યોગ્ય જીવને યોગ્ય યોગ મળતા તે ભવે મોક્ષની સાધના થઈ શકે છે. પાંચમેથી નીકળ્યો તો સર્વવિરતિના યોગ સુધી પહોંચી શકે છે. છà નકેથી નીકળેલો દેશિવરતિપણું પામી શકે છે. પછી તો ભાઈ હવે તને કેટલી તકો આપી શકે ! પછી તારે પાછી તિર્યંચ અને નરકના આંટાફેરા જ બાકી રહે છે. માટે આત્મત્વને પામવા ઉદ્યમી થા. કર્મભૂમિની રચના દર્શાવીને ગ્રંથકાર જણાવે છે કે ભાઈ કર્મોના નાશનો વાસ્તવિક ઉપાય મળી શકતો હોય તો આ કર્મભૂમિમાં જ છે. જ્યાં તીર્થંકરની નિશ્રાનો અને પ્રત્યક્ષ વચનનો યોગ મળે છે. ભોગભૂમિમાં સુખ હોવા છતાં, સ્વરૂપ પ્રાપ્ત માટેના નિમિત્ત સંબંધો ત્યાં મળતા નથી. માટે જાગૃત થા અને તત્ત્વના અભ્યાસ દ્વારા આત્મશુદ્ધિને સાધ્ય કરી લે. ૧૦૪ ૪ તત્ત્વમીમાંસા Page #136 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય દેવોના ભેદો देवाश्चतुर्निकायाः દેવાશ્ચતુર્નિકાયાઃ દેવાઃ ચતુઃ નિકાયાઃ દેવો ચાર નિકાયના – પ્રકારના છે. અહીં નિકાય શબ્દ પ્રકાર-જાતિ અર્થમાં છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્મ અને વૈમાનિક એમ દેવોના ચાર પ્રકાર છે. રત્નપ્રભા પૃથ્વીનું પિંડ ૧ લાખ ૮૦ હજાર યોજન છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને મધ્યના ૧ લાખ ૭૮ હજા૨ યોજનમાં ભવનપતિ દેવોના નિવાસો છે. ઉપરના જે એક હજાર યોજન છોડેલા છે તેમાંથી ઉપરના અને નીચેના સો સો યોજન છોડીને બાકીના આઠસો યોજનમાં વ્યંતર દેવોના નિવાસો છે. ઉપરના સો યોજનમાંથી ઉપરનીચે દશ દશ યોજન છોડીને મધ્યના એંશી યોજનમાં વાણ વ્યંતર દેવોના નિવાસો છે. સમભૂતલા પૃથ્વીથી ઊંચે (ઊર્ધ્વ) ૭૯૦ યોજન બાદ ૧૧૦ યોજન પ્રમાણ વિસ્તારમાં જ્યોતિષ દેવો વસે છે. ત્યારબાદ કંઈક અધિક અર્ધરજ્જુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવોની હદ શરૂ થાય છે. અહીં ભવનપતિ આદિ દેવોનું જે સ્થાન બતાવવામાં આવ્યું છે, તે જન્મને આશ્રયીને છે. પોતપોતાના ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલા ભવનપતિ આદિ દેવો લવણ સમુદ્ર આદિ સ્થળે આવેલા નિવાસોમાં પણ રહે છે. તથા જંબુદ્વીપની જગતી ઉપર આવેલી વેદિકા ઉપર અને અન્ય રમણીય સ્થળોમાં ક્રીડા કરે છે. મધ્યલોકમાં જંબુદ્રીપથી અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા બાદ પણ વ્યંતર દેવોના આવાસો છે. ત્યાં કોઈ વ્યંતર દેવ ઉત્પન્ન ન થાય. પૂર્વે બતાવેલા સ્થાને ઉત્પન્ન થયેલા વ્યંતરો ત્યાં નિવાસ કરે છે. અધ્યાય : ૪ . ૪-૧ ૪-૧ ૪-૧ સૂત્ર ઃ ૧ ૪ ૧૦૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ દેવોની લેશ્યા तृतीयः पीतलेश्यः તૃતીયઃ પીતલેશ્ય: તૃતીયઃ પીતલેશ્ય: ૪-૨ ૪-૨ ૪-૨ ત્રીજા પ્રકારના દેવો પીતલેશ્યાવાળા છે. અહીં લેશ્યા શબ્દ વર્ણ અર્થમાં છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તો છએ હોય છે. જ્યોતિષ દેવોને શારીરિક વર્ણ રૂપ પીતલેશ્યા તેજોલેશ્યા હોય છે. ૪-૩ દેવોના અવાંતરભેદો શાષ્ટ-પચ-દ્વાશ-વિજપા પોપષત્ર-પર્યન્તા: દશાષ્ટ-પંચ-દ્વાદશ-વિકલ્પા કલ્પોપપન્ન-પર્યન્તાઃ દેશ-અષ્ટ-પંચ-દ્વાદશ-વિકલ્પા કલ્પ-ઉપપન્ન-પર્યન્તાઃ ૪-૩ ૪-૩ ભવનપતિ આદિ ચાર પ્રકારના દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદો છે. આ ભેદો કલ્પોપપન્ન દેવોના છે. ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. વ્યંતર દેવો ૮ પ્રકારના છે. જ્યોતિષી દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. વૈમાનિક દેવોના ૧૨ ભેદ ૧૨ દેવલોકને આશ્રયીને છે. આ સઘળા દેવો કલ્પોપપન્ન કહેવાય છે. કલ્પ એટલે મર્યાદા-આચાર. જ્યાં નાનામોટા વગેરેની પરસ્પર મર્યાદા હોય, જ્યાં પૂજ્યોની પૂજા કરવા વગેરેના આચારો હોય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો ક્પોપપન્ન કહેવાય છે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવોમાં નાનામોટાની મર્યાદા તથા પૂજ્યની પૂજા વગેરેનો આચાર હોય છે આથી ત્યાં સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. ૧૦૬ ૪ તત્ત્વમીમાંસા Page #138 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતર ભેદના ભેદો इन्द्र - सामानिक- त्रायस्त्रिंश-पारिषाद्याऽऽत्मरक्षक-लोक पालाऽनीक - प्रकीर्णकाऽऽभियोग्यकिल्बिषिका चैकशः ઇન્દ્ર-સામાનિક-ત્રાયસ્ત્રિશ-પારિષાઘાડડભંરક્ષક-લોક પાલાડનીક-પ્રકીર્ણકાડડભિયોગ્યકિલ્બિષિકાઐકશઃ ઇન્દ્ર-સામાનિક-ન્નાયાસ્ત્રિશ-પારિષાદ્ય-આત્મરક્ષક-લોકપાલ અનીક-પ્રકીર્ણક-આભિયોગ્ય-કિલ્બિષિકાઃ ચ એકશઃ ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતરભેદના ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ, પારિષાદ્ય, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્બિષિક એ દશ ભેદો છે. ૧. ઇંદ્ર : સર્વ દેવોના અધિપતિ-રાજા. ૪-૪ ૨. સામાનિક ઃ ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય, વગેરેની જેમ ઇન્દ્રને પણ આદરણીય અને પૂજનીય. ૪-૪ ૩. ત્રાયસ્ત્રિશ : ઇન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિક પૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનાર પુરોહિત સમાન. આ દેવો ભોગમાં બહુ આસક્ત રહેતા હોવાથી દોગુંદક પણ કહેવાય છે. ૪. પારિષાઘ : ઇન્દ્રની સભાના સભ્યો. તેઓ ઇંદ્રના મિત્ર હોય છે. અવસરે અવસરે ઇંદ્રને વિનોદ આદિ દ્વારા આનંદ પમાડે છે. ૪-૪ અધ્યાય : ૪ • સૂત્ર : ૪ ૪ ૧૦૭ . ૫. આત્મરક્ષ : ઇંદ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્રસહિત ઇન્દ્રની પાછળ ઊભા રહેનાર દેવ. યદ્યપિ ઇંદ્રને કોઈ પ્રકારનો ભય હોતો નથી, તો પણ ઈંદ્રવિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા માટે આત્મરક્ષક દેવ હોય છે. ૬. લોકપાલ : પોલીસ કે ચોકિયાત સમાન. ૭. અનીક : લશ્કર તથા સેનાધિપતિ. ૮. પ્રકીર્ણક : શહેર કે ગામમાં રહેનાર ચાલુ પ્રજા સમાન. - Page #139 -------------------------------------------------------------------------- ________________ જનાજના નાના નાના ૯. આભિયોગ્યઃ નોકર સમાન. તેમને વિમાનવાહન આદિ કાર્યો ફરજિયાત કરવાં પડે છે. ૧૦. કિલ્બિષિક : અંત્યજ સમાન હલકા દેવો. યદ્યપિ અહીંની જેમ દેવલોકમાં હલકાં કાર્યો કરવાં પડતાં નથી, કિન્તુ તેમની ગણતરી હલકા દેવોની કોટિમાં થાય છે. અન્ય દેવો તેમને હલકી દૃષ્ટિથી જુએ w MAMMOODWOODMANNYWwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww વ્યંતર-જ્યોતિષી દેવોમાં ત્રાયસ્ત્રિશ અને લોકપાલનો અભાવ त्रायस्त्रिंश-लोकपाल-वर्जाव्यन्तरज्योतिष्काः ૪-૫ ત્રાયસ્ત્રિશ-લોકપાલ-વર્ષા વ્યંતરજ્યોતિષ્કાઃ ૪-૫ ત્રાયસ્ત્રિશ-લોકપાલ-વર્ષા વ્યંતર-જ્યોતિષ્કાઃ ૪-૫ વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયસ્ત્રિશ અને લોકપાલથી રહિત છે. - પૂર્વસૂત્રના ભવનપતિ આદિ ચારેય જાતિના અવાંતર પ્રત્યેક ભેદના ઇંદ્ર આદિ દશ ભેદો બતાવ્યા. પણ વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ત્રાયસ્ત્રિશ અને લોકપાલનો અભાવ હોવાથી આ સૂત્રમાં તે બેનો નિષેધ કર્યો. આથી વ્યંતર અને જ્યોતિષના અવાંતર પ્રત્યેક ભેદના ત્રાયસ્ત્રિશ અને લોકપાલ રહિત ઇંદ્રાદિ આઠ ભેદો છે. ભવનપતિ અને વ્યંતરનિકામાં ઈદ્રોની સંખ્યા पूर्वयोर्नीन्द्राः પૂર્વયો áન્દ્રા પૂર્વયોઃ દ્વિ-ઇન્દ્રા ૪-૬ પૂર્વના બે દેવનિકાયમાં ભવનપતિ વ્યંતરમાં બે બે ઈદ્રો છે. પૂર્વના બે નિકાય (ભેદ) ભવનપતિ અને વ્યંતર છે. ભવનપતિ ૧૦૮ ૪ તત્ત્વમીમાંસા ૪-૬ ** * 000000000000000000000000000 0 000 0000000000 મામા ના ડાબા જાડા કાલાહના નાના નાના નાના નાના Page #140 -------------------------------------------------------------------------- ________________ ---- - - અને વ્યંતર નિકાયમાં બે બે ઈદ્રો છે. ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભેદો આગળ જણાવશે. અસુરકુમાર આદિ પ્રત્યેક ભેદના દેવોમાં બે બે ઈદ્રો હોવાથી ભવનપતિના કુલ ૨૦ ઈદ્રો છે. | વ્યંતરનિકાયના વ્યંતર અને વાણવ્યંતર એમ બે ભેદો છે. તે બંનેના અવાંતર ભેદો આઠ આઠ છે. પ્રત્યેક અવાંતર ભેદના દેવોમાં બે બે ઈદ્રો હોવાથી વ્યંતરના ૧૬ અને વાણવ્યંતરના ૧૬ મળી બંતરનિકાયના કુલ ૩ર ઇદ્રો છે. જ્યોતિષ્ક નિકાયના સૂર્ય અને ચંદ્ર એમ બે ઈદ્રો છે. વૈજ્ઞાનિક નિકાયના પ્રથમના ૮ દેવલોકના ૮ ઈદ્રો અને ૯-૧૦ મા દેવલોકનો એક ૧૧-૧૨ મા દેવલોકનો એક એમ કુલ ૧૦ ઈદ્રો છે. આ સર્વ ઈદ્રોની સંખ્યા ૬૪ થાય છે. આ ચોસઠ ઈદ્રો દરેક તીર્થંકરનો જન્મ થતાં તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુક વનમાં લાવે છે, અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલ સિંહાસન ઉપર તેમનો જન્માભિષેક કરે છે. , યદ્યપિ જ્યોતિષ્ક દેવોમાં દરેક સૂર્યવિમાનમાં અને દરેક ચંદ્રવિમાનમાં એક એક ઈદ્ર હોય છે. સૂર્યવિમાનો તથા ચંદ્રવિમાનો અસંખ્યાતા છે. આથી ઈદ્રો પણ અસંખ્યાતા છે. છતાં અહીં જાતિની અપેક્ષાએ જ્યોતિષીના બે જ ઈદ્રોની ગણતરી કરી છે. વૈમાનિકના ૧૨ દેવલોકથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દેવો કલ્પાતીત (- કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઈદ્ર વગેરે ભેદો નથી. ભવનપતિ અને વ્યંતરનિકાયમાં વેશ્યા पीतान्तलेश्याः પીતાન્તલેશ્યાઃ ૪-૭ પીત-અન્ત-શ્યાઃ ૪-૭ પૂર્વના બે નિકાય પીલેશ્યા સુધીની વેશ્યાવાળા - વેશ્યા જેવા શારીરિક વર્ણવાળા છે. અહીં વેશ્યા શબ્દનો પ્રયોગ શારીરિક, વર્ણના અર્થમાં કરવામાં અધ્યાયઃ ૪ • સૂત્રઃ ૭ ૧૦૯ | ૪-૭ - - - - - DODO . . . ... . . . Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪-૮ ૪-૮ wwwwwwwwwwwwwwmasman આવ્યો છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તો એ હોય છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નલ, કાપોત અને પીત - તૈજસ) એ ચાર વેશ્યા હોય છે. દેવોમાં મૈથુન-સેવનની વિચારણા कायप्रवीचारा आ ऐशानात् કાયપ્રવીચારા આ ઐશાનાતુ ૪-૮ કાય-પ્રવીચારા આ ઐશાનાતુ ઈશાન સુધીના દેવો કાયાથી પ્રવીચાર – મૈથુન સેવન) કરે છે. પ્રવીચાર એટલે મૈથુનસેવન. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન સુધીના દેવોં જ્યારે કામવાસના જાગે છે, ત્યારે દેવીઓની સાથે કાયાથી મૈથુનસેવન કરે છે, જેમ મનુષ્યો સ્ત્રીઓની સાથે મૈથુનસેવન કરે છે તેમ. પરંતુ વૈક્રિય શરીર હોવાથી ગર્ભ કે જન્મ ધારણ થતા નથી. ઈશાનથી ઉપર મૈથુનસેવન શેષા: -પ-શદ્ર-મનઃ પ્રવીવાર કર્યો . ૪-૯ શેષા સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃ પ્રવીચારા યોદ્ધયોઃ ૪-૯ શેષા સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃ પ્રવીચારા યોઃ યોઃ ૪-૯ ઈશાનથી ઉપરના દેવો બે બે કલ્પમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે મૈથુન સેવન કરે છે. પ્રવીચાર (- મૈથુનસેવન) ૧૨ મા દેવલોક સુધી જ હોય છે. તેમાં – પહેલા-બીજા દેવલોકના દેવો કાયાથી મૈથુનસેવન કરે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવો સ્પર્શથી મૈથુનસેવન કરે છે. - ૧૧૦ જ તત્ત્વમીમાંસા જનક Page #142 -------------------------------------------------------------------------- ________________ - ------- --------- ----- -- - -- પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો રૂપથી મૈથુનસેવન કરે છે. સાતમા-આઠમા દેવલોકના દેવો શબ્દથી મૈથુનસેવન કરે છે. ૯થી ૧૨ દેવલોક સુધીના દેવો મનથી મૈથુનસેવન કરે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવોને જ્યારે કામવાસના જાગે છે ત્યારે તેઓ દેવીઓનાં વિવિધ અંગોનો સ્પર્શ કરે છે. આથી તેમની કામવાસના શાંત થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની કામવાસના દેવીનું રૂપ, વસ્ત્ર-અલંકારોનો શણગાર, વિવિધ અંગોપાંગો વગેરે જોવાથી સંત થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવો દેવીઓના મધુર સંગીત, મૃદુ હાસ્ય, અલંકારોનો ધ્વનિ વગેરેના શ્રવણથી કામવાસનાનું શમન કરે છે. ૯થી ૧૨મા દેવલોક સુધીના દેવો દેવીઓનો માત્ર મનથી સંકલ્પ કરીને કામવાસનાને શાંત કરે છે. અહીં એટલો ખ્યાલ રાખવાનો છે કે દેવીઓનો જન્મ ઈશાન દેવલોક સુધી જ છે. પછીના દેવલોકોમાં જન્મથી દેવીઓ નથી હોતી. કિન્તુ તે તે દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તેવા તેવા પ્રકારની મૈથુનસેવનના સુખની ઇચ્છા જાણીને દૈવી શક્તિથી સ્વયમેવ દેવીઓ તે તે દેવલોકના તે તે દેવો પાસે જાય છે, અને તેમની ઈચ્છાને પૂર્ણ કરે છે. સૌધર્મ અને ઈશાનમાં બે પ્રકારની દેવીઓ છે. પરિગૃહીતા અને અપરિગૃહીતા. તે તે દેવની પત્ની તરીકે રહેલી દેવીઓ પરિગૃહીતા અને સર્વસામાન્ય – દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા જેવી દેવીઓ અપરિગૃહીતા છે. અપરિગૃહીતા દેવીઓ ઉપરના દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તે દેવની પાસે ઉપસ્થિત થાય છે અને તેની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. મૈથુનસેવનનો અભાવ परे प्रवीचाराः ૪-૧૦ પરે પ્રવીચારા: ૪-૧૦ પરે પ્રવીચારાઃ ૪-૧૦ પછીના = ૧૨મા દેવલોકથી ઉપરના દેવોમાં અધ્યાયઃ ૪• સૂત્ર : ૧૦ ૪ ૧૧૧ A Page #143 -------------------------------------------------------------------------- ________________ MARADONA SODOROROOOO n a wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwanaowanaw મૈથુનસેવનનો અભાવ છે. ૧૨ મા દેવલોક પછી નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવો વસે છે. તેઓ મૈથુનસેવન કરતા નથી. મૈથુનસેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાના ક્ષણિક પ્રતિકારરૂપ છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને તેવી કામવાસના જાગતી નહિ હોવાથી તેનો ક્ષણિક પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. આથી તેઓ મૈથુનસેવન વિના પણ અત્યંત સુખ-આનંદનો અનુભવ કરે છે. ભવનપતિ નિકાયના દશ ભેદોનાં નામો भवनवासिनोऽसुरनागविद्युत्सुवर्णाग्निवातस्तनितोदधिदीपदिक्कुमाराः ૪-૧૧ ભવનવાસિનોડસુરનાગવિઘુસુવર્ણાગ્નિવાસ્તનિતોદધિ હીપદિકુમારા ૪-૧૧ ભવનવાસિનઃ અસુર-નાગવિદ્યુત-સુવર્ણ-અગ્નિ-વાત સ્વનિત-ઉદધિ-દ્વીપ-દિકકુમારા ૪-૧૧ અસુરકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર એ પ્રમાણે ભવનપતિ નિકાયના દશ ભેદોનાં નામો છે. અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે, ક્યારેક ભવનોમાં પણ રહે છે. બાકીના નાગકુમારાદિ નવ પ્રકારના દેવો પ્રાયઃ ભવનોમાં જ રહે છે. આવાસો દેહપ્રમાણ ઊંચા અને સમચોરસ હોય છે. આવાસો ચારે બાજુથી ખુલ્લા હોવાથી મોટા મંડપ જેવા લાગે છે. ભવનો બહારથી ગોળ અને અંદર ચોખૂણિયા હોય છે. ભવનોનાં તળિયાં પુષ્પકર્ણિકાના આકારે હોય છે. ભવનોનો વિસ્તાર જઘન્યથી જેબૂદ્વીપ પ્રમાણ, મધ્યમથી સંખ્યાતા યોજન પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે. ૧૧૨ તત્ત્વમીમાંસા wwwwwwwwwwwwwwwwwwwwww - Page #144 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવોના મુકુટમાં વિશેષ પ્રકારનાં ચિહ્નો હોય છે. શરીરનો વર્ણ પણ જુદો જુદો હોય છે. વસ્ત્રોનો વર્ણ પણ વિવિધ પ્રકારનો હોય છે. વ્યંતરનિકાયના આઠ ભેદોનાં નામો व्यन्तराः किन्नर-किंपुरुष-महोरग-गान्धर्व અક્ષ-રાક્ષસ-ભૂત-પિશાવા: ૪-૧૨ વ્યંતરાઃ કિન્નર-કંપુરુષ-મહોરગ-ગાન્ધર્વ યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨ વ્યંતરાઃ કિન્નર-કિપુરુષ-મહોરગ-ગાન્ધર્વ યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨ કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યંતર નિકાયના આઠ ભેદોનાં નામો છે. વ્યંતરદેવો પર્વત, ગુફા, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી “અથવા ભવનપતિ અને જ્યોતિષ્ક એ બે નિકાયના આંતરામાં-મધ્યમાં રહેતા હોવાથી બંતર કહેવાય છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજાર યોજનમાંથી ઉપર નીચે સો સો યોજન છોડીને મધ્યના આઠસો યોજન પ્રમાણ ભાગમાં ઉત્પન્ન થાય છે. પણ તેમનો નિવાસ ઊર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણે લોકમાં છે. તેઓ ભવનો, નગરો અને આવાસોમાં રહે છે. આ દેવો ચક્રવર્તી આદિ પુણ્યશાળી મનુષ્યોની પણ સેવકની જેમ સેવા કરે છે. ત્રીજા જ્યોતિષ્ક નિકાયના પાંચ ભેદોનાં નામો ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो-ग्रह-नक्षत्र-प्रकीर्णकतारकाच જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો-ગ્રહ-નક્ષત્ર-પ્રકીર્ણકતારકાશ્ચ ૪-૧૩ જ્યોતિષ્ઠાઃ સૂર્યા ચક્રમસઃ- ગ્રહ-નક્ષત્રપ્રકીર્ણકતારકાઃ ચ ૪-૧૩ ' રાજ અધ્યાય : ૪ • સૂત્ર : ૧૨-૧૩ ૪ ૧૧૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwww wwww કરવામાં જ્યોતિષ્ક નિકાયના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદો છે. જ્યોતિષ્કનું સ્થાન : સમભૂલા પૃથ્વીથી ૭૦૦ યોજન ઊંચે તારા આવેલા છે. તેનાથી દશ યોજન ઉપર સૂર્ય, તેનાથી ૮૦ યોજન ઉપર ચંદ્ર, તેનાથી ત્રણ યોજન ઉપર નક્ષત્ર, તેનાથી ત્રણ યોજન ઉપર બુધ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર શુક્ર ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર ગુરુ ગ્રહ, તેનાથી ચાર યોજન ઉપર મંડળ ગ્રહ, અને તેનાથી ચાર યોજન ઉપર શનિ ગ્રહ આવેલ છે. આ પ્રમાણે સંપૂર્ણ જ્યોતિષ ચક્ર ઊંચાઈમાં ૧૧૦ યોજન અને લંબાઈમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણ છે. સૂર્યાદિ દેવો તથા તેમનાં વિમાનો જ્યોતિષ=પ્રકાશમાન હોવાથી તેમને જ્યોતિષ્ક કહેવામાં આવે છે. સૂર્ય આદિ તે તે જાતિના દેવોના મુકુટમાં પોતપોતાની જાતિ પ્રમાણે સૂર્ય આદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત્ સૂર્ય જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. ચંદ્ર જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે તારા આદિ વિષે પણ જાણવું. જ્યોતિષ્ક વિમાનોનું પરિભ્રમણ ક્ષેત્ર મેBક્ષા નિત્યતિયો વૃત્તો ૪-૧૪ મેરુ પ્રદક્ષિણા નિત્યગતયો નૃલોકે ૪-૧૪ મેરુ-પ્રદક્ષિણા નિત્યગતય નૃલોકે ૪-૧૪ ઉક્ત પાંચ પ્રકારનાં જ્યોતિષ્કનાં વિમાનો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતાં પરિભ્રમણ કરે છે. મનુષ્યલોકમાં સૂર્યાદિની સંખ્યા : જંબુદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ૧૧૪ જ તત્ત્વમીમાંસા નક જ વાર Page #146 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધમાં ૭૨ સૂર્ય છે. આ પ્રમાણે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે. તે જ પ્રમાણે તેટલા જ ચંદ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા-ચંદ્રનો પરિવાર છે. ચંદ્રનો પરિવાર એ જ સૂર્યનો પણ પરિવાર છે, સૂર્યનો પરિવાર અલગ નથી. કારણ કે ચંદ્ર સૂર્યથી અધિક ઋદ્ધિમાન અને પુણ્યશાળી છે. ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૬૬૯૭૫ કોડાકોડી તારા આટલો એક ચંદ્રનો પરિવાર છે. જંબુદ્રીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્ર વગેરેની સંખ્યા બમણી છે. ગ્રહ નક્ષત્ર તારા ૧૭૬ ૫ ૧૩૩૯૫૦ કો. કો. ૩૫૨ ૧૧૨ ૨૬૭૯૦૦ કો. કો. ૧૦૫૬ ૩૩૬ ૮૦૩૦૦૦ કો. કો. ૩૬૯૬ ૧૧૭૬ ૨૮૧૨૯૫૦ કો. કો. ૩૩ ૨૦૧૩ ૪૮૨૨૨૦૦ કો. કો. આ સર્વ જ્યોતિકો જંબુદ્રીપના જ મેરુની ચારે તરફ પરિમંડલાકારે ગોળ ઘેરાવા પ્રમાણે પરિભ્રમણ કરતા જ રહે છે. એ વિમાનોની આવા પ્રકારની-વલયાકાર ગોળ ગતિ સ્વભાવ સિદ્ધ કરે છે, કૃત્રિમ નથી. આ વિમાનો મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. વિમાનો અર્ધકોઠાના ફળના આકારે અને સ્ફટિક રત્નમય હોય છે. સૂર્યાદિ વિમાનનું પ્રમાણ લંબાઈ-પહોળાઈ દ્વીપ-સમુદ્ર જંબૂટ્ટીપ લવણસમુદ્ર ધાતકીખંડ કાલોદધિ પુષ્કરાઈ વિમાન ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા - ૫૬ યોજન ૧ ૪૮ યોજન ૬૧ ૨ ગાઉ ૧ ગાઉ વા ગાઉ જઘન્ય સ્થિતિવાળા તારાની લંબાઈ-પહોળાઈ ૫૦૦ ધનુષ્ય અને અધ્યાય : ૪ • સૂત્ર : ૧૪ ૪ ૧૧૫ ઊંચાઈ ૨૮ યોજન ૬૧ ૨૪ યોજન ૧ ૧ ગાઉ વા ગાઉ | ગાઉ Page #147 -------------------------------------------------------------------------- ________________ ઊંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે. ચંદ્ર આદિની પરિભ્રમણ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. ચંદ્રની ગતિ સર્વથી ન્યૂન છે. તેનાથી સૂર્યની ગતિ અધિક છે. તેનાથી ગ્રહની ગતિ અધિક છે. તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારાની ગતિ અધિક છે. ઋદ્ધિના વિષયમાં ઉક્ત ક્રમથી વિપરીત ક્રમ છે. તારાની ઋદ્ધિ સર્વથી ન્યૂન છે. તેનાથી નક્ષત્રની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ગ્રહની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી સૂર્યની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ચંદ્રની ઋદ્ધિ વિશેષ છે. જ્યોતિષ્મ ગતિથી કાળ तत्कृतः कालविभागः ૪-૧૫ તત્કૃતઃ કાવિભાગઃ ૪-૧૫ તદ્-કૃતઃ કાલ-વિભાગઃ ૪-૧૫ જ્યોતિષ્ક વિમાનોની ગતિથી કાળનો વિભાગ (ગણતરી) થાય છે. મુખ્ય અને ઔપચારિક [નિશ્ચય અને વ્યવહાર] એમ કાળ બે પ્રકારે છે. મુખ્યકાળ અનંતસમયાત્મક છે. તેનું લક્ષણ પાંચમા અધ્યાયના ૩૯મા સૂત્રમાં કહેશે. આ કાળ એક સ્વરૂપ છે ભેદરહિત છે. ભેદરહિત આ મુખ્ય કાળના જ્યોતિ વિમાનોની ગતિથી દિવસ-રાત્રિ વગેરે ભેદ થાય છે. અમુક નિયત સ્થાનથી સૂર્યની ગતિના પ્રારંભને સૂર્યોદય કહેવામાં આવે છે. તથા અમુક -નિયત સ્થાને સૂર્ય પહોંચતાં સૂર્યાસ્ત કહેવામાં આવે છે. સૂર્યોદયથી પ્રારંભી સૂર્યાસ્ત સુધીનો કાળ તે દિવસ. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો કાળ તે રાત્રિ. પંદર રાત્રિનો દિવસ. શુક્લ પક્ષ માસની એક ઋતુ. ત્રણ ૠતુનું એક સંવત્સર-વર્ષ. પાંચ વર્ષનો એક યુગ. ચોરાશી લાખ વર્ષનું એક પૂર્વાંગ, ૧૧૬ ૐ તત્ત્વમીમાંસા કૃષ્ણ પક્ષનો એક માસ બે અયન: બે અયનનો એક - ― Page #148 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાને પૂર્વાગે ગુણતાં [૮૪ લાખને ૮૪ લાખે ગુણતા] એક પૂર્વકાળ થાય છે. આ સઘળો કાળ જ્યોતિષ્કની સળંગ ગતિની અપેક્ષાએ છે. આ સઘળો કાળ સ્થૂલ છે. સમય વગેરે સૂક્ષ્મકાળ છે. જ્યોતિષ્કની ગતિથી સ્થૂળ કાળની જ ગણતરી થાય છે, સમય આદિ સૂક્ષ્મકાળની નહિ. સર્વ જઘન્ય ગતિવાળા પરમાણુને એક આકાશ પ્રદેશથી અનંતર બીજા આકાશ પ્રદેશમાં જતાં જેટલો કાળ થાય તે એક સમય. આ કાળ અત્યંત સૂક્ષ્મ છે. કેવળી પણ આ કાળનો ભેદ ન કરી શકે, અને નિર્દેશ પણ ' ન કરી શકે. આવા અસંખ્ય સમયોની એક આવલિકા. સંખ્યાતી આવલિકાનો એક ઉચ્છવાસ-નિચ્છવાસ. [બળવાન, ઈદ્રિયોથી પૂર્ણ, નીરોગી, મધ્યમ વયવાળા અને સ્વસ્થ મનવાળા પુરુષના એક શ્વાસોશ્વાસનો એક પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક. સાત સ્તોકનો એક લવ. ૩૮ લવની નાયિકા-ઘડી. બે નાલિકાનો એક મુહૂર્ત. ૩૦ મુહૂર્તનો એક અહોરાત્ર. મનુષ્યલોકની બહાર જ્યોતિષ્કની સ્થિરતા बहिरवस्थिताः ૪-૧૬ બહિરવસ્થિતાઃ ૪-૧૬ બહિ: અવસ્થિતાઃ ૪-૧ મનુષ્યલોકની બહાર સર્વ જ્યોતિષ્ક વિમાનો અવસ્થિત-સ્થિર છે . મનુષ્યલોકની બહારના ચંદ્ર-સૂર્ય આદિ સ્થિર હોવાથી સૂર્યાદિનો પ્રકાશ જ્યાં પહોંચતો નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં પહોંચે છે ત્યાં સદા પ્રકાશ રહે છે. મનુષ્યલોકની બહાર મનુષ્યક્ષેત્રનાં જ્યોતિષ વિમાનોથી અર્ધ પ્રમાણમાં વિમાનો હોય છે. તે વિમાનોનાં કિરણો સમશીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે. ચંદ્રનાં કિરણો અત્યંત શીતળ હોતાં નથી, તથા સૂર્યનાં કિરણો અત્યંત ઉષ્ણ હોતાં નથી, કિન્તુ બંનેનાં - અધ્યાયઃ ૪• સૂત્રઃ ૧૬ ૧૧૭ | Page #149 -------------------------------------------------------------------------- ________________ કિરણો શીતોષ્ણ હોય છે. થાય છે. અહીંથી વૈમાનિક નિકાયના દેવોનો અધિકાર શરૂ વૈમાનિક નિકાયનો અધિકાર वैमानिकाः ૪-૧૭ વૈમાનિકાઃ ૪-૧૭ વૈમાનિકા ૪-૧૭ વૈમાનિક દેવો વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી વૈમાનિક કહેવાય છે. વૈમાનિક નામ પારિભાષિક છે. કારણ કે જ્યોતિષ્ક દેવો પણ વિમાનમાં ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદો कल्पोपपत्रा कल्पातीताक्ष કલ્પોપપન્ના, કલ્પાતીતાશ્ર કલ્પોપપન્ના કલ્પાતીતાશ્ર બે પ્રકાર છે. વૈમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ જ્યાં નાનામોટાની મર્યાદા – કલ્પ છે તે દેવલોક કલ્પ કહેવાય છે. કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન અને કલ્પરહિત વિમાનોમાં * ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. પ્રથમના ૧૨ દેવલોકમાં કલ્પ હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન છે. ત્યાર પછીના નવગૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો ક્ક્ષાતીત છે. ભવનપતિ આદિ ત્રણ નિકાયના દેવો તો કલ્પોપપન્ન જ છે. કારણ કે ત્યાં કલ્પ છે. ૪-૧૮ ૪-૧૮ ૪-૧૮ ૧૧૮ ૪ તત્ત્વમીમાંસા Page #150 -------------------------------------------------------------------------- ________________ MAVOSUWOWwwwwwwwww માય વૈમાનિક નિકાયના દેવલોકનું અવસ્થાન ઉપર ૪-૧૯ ઉપર્યપરિ ૪-૧૯ ઉપરિ-ઉપરિ૪-૧૯ વૈમાનિક નિકાયના દેવલોકો ઉપર ઉપર આવેલા છે. વૈમાનિક નિકાયનું અવસ્થાન વ્યંતરનિકાયની જેમ અવ્યવસ્થિત નથી, તેમ જ્યોતિષ્કની જેમ તિહુઁ પણ નથી; કિન્તુ ઉપર ઉપર છે. વૈમાનિક ભેદોનાં ક્રમશઃ નામો सौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक-लान्तकमहाशुक्र-सहस्रारेष्वानत-प्राणतयोरारणांच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ४-२० સૌધર્મશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક મહાશુક-સહસ્ત્રારેડૂાનત-પ્રાણતયોરારણાગ્યુયોર્નવસુ ગ્રેવેયકેવુ વિજય-વૈજયા-જયન્તાપરાજિતેષુ સર્વાર્થસિધ્ધ ચ ૪-૨૦ સૌધર્મ-ઈશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક-મહાશુક્ર સહસ્ત્રારેષ-આના-પ્રાણતયોઃ-આરણ-અર્ચ્યુતયો નવસુ ગ્રેવેયકેવુ વિજય-વૈજયંત-જયંત-અપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ૨. ૪-૨૦ સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેંદ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવગ્રેવેયક, વિજય, વૈજયા, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં વૈમાનિક દેવો રહે છે. A. અધ્યાય : ૪ • સૂત્ર : ૧૯-૨૦ ૪ ૧૧૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - wwwwwww પર તારામ પ્રશ્ન : આ સૂત્રમાં સઘળા શબ્દોનો એક જ સમાસ ન કરતાં જુદા જુદા સમાસો કરવામાં આવ્યા છે. તેનું શું કારણ ? ઉત્તર : સર્વપ્રથમ સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો સમાસ કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે સહઝાર સુધી મનુષ્યો અને તિર્યંચો એ બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેવળ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. આ ભેદ બતાવવા સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો અલગ સમાસ કરવામાં આવ્યો છે. આનત-પ્રાણત એ બે કલ્પોમાં સમુદિત એક ઈદ્ર છે તથા આરણ-અય્યત એ બે કલ્પોમાં સમુદિત એક ઈદ્ર છે એ જણાવવા આનત-પ્રાણત એ બે શબ્દોનો તથા આરણ-અય્યત એ બે શબ્દોનો અલગ અલગ સમાસ કરવામાં આવ્યો છે. નવરૈવેયક સુધી ઉત્પન્ન થનારા જીવો બહુલકંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજયાદિમાં ઉત્પન્ન થનારા જીવો અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા રૈવેયક શબ્દનો અસમસ્ત (-સમાસહિત) પ્રયોગ કર્યો છે. વિજયાદિ ચાર વિમાત્રમાં ઉત્પન્ન થનારા જીવો થોડા (સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય, જ્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા , જીવો એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજયાદિ ચાર શબ્દોનો સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધનો અસમસ્ત પ્રયોગ કર્યો. બ્રહ્મકલ્પમાં લોકાંતિક દેવો રહે છે, એ જણાવવા બ્રહ્મશબ્દની સાથે લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.. ડોકના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લોકને આપણે પુરુષની ઉપમા આપીએ તો નવ રૈવેયક લોકરૂપ પુરુષની ગ્રીવાના = ડોકના સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂપ છે. આથી તેમને રૈવેયક કહેવામાં આવે છે. રૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો અલ્પસંસારી હોવાથી ઉત્તમ=પ્રધાન છે. તેમનાથી કોઈ દેવો ઉત્તમ-પ્રધાન નથી. આથી તેમનાં વિમાનોને અનુત્તર કહેવામાં આવે છે. અથવા દેવલોકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર પછી કોઈ વિમાનો ન હોવાથી અનુત્તર કહેવાય છે. w તજજwwwwww ના નામત ૧૨૦ જ તત્ત્વમીમાંસા Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉપર સ્થિતિ આદિની અધિકતા स्थिति-प्रभाव-सुख-द्युति-लेश्या-विशुद्धीन्द्रियाऽवधि विषयतोऽधिकाः ૪-૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-શુતિ-લેશ્યાવિશુદ્ધિ-ઈન્દ્રિયાડ ' - વધિ-વિષયતોડધિકાઃ ૪-૨૧ સ્થિતિ પ્રભાવ-સુખ-ઘુતિ-લેશ્યા-વિશુદ્ધિ-ઈન્દ્રિય અવધિ-વિષયત અધિકાર ૪-૨૧ સ્થિતિ, પ્રભાવ, સુખ, દુતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈદ્રિયવિષય અને અવધિવિષય એ સાત બાબતો ઉપર ઉપરના દેવોમાં કમશઃ અધિક અધિક હોય છે. (૧) સ્થિતિ એટલે દેવગતિમાં રહેવાનો કાળ. આ અધ્યાયના ૨૯માં સૂત્રથી સ્થિતિનું પ્રકરણ શરૂ થશે તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. (૨) નિગ્રહ-અનુગ્રહની શક્તિ, અણિમાદિ લબ્ધિઓ, અન્ય ઉપર વર્ચસ્વ વગેરે પ્રભાવ છે. આ પ્રભાવ ઉપર ઉપર અધિક હોય છે. પણ ઉપર ઉપરના દેવો મંદ અભિમાનવાળા અને અલ્પ ક્લેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રાયઃ પ્રવૃત્તિ કરતા નથી. (૩) સાતાવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયોમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવોને અધિક હોય છે. (૪) યુતિ એટલે દેહ, વગ્ન, આભૂષણ વગેરેની ક્રાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જે દેવોમાં સમાન વેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવોને અધિક અધિક વિશુદ્ધિ હોય છે. (ક) ઉપર ઉપર ચક્ષુ આદિ ઈદ્રિયો અધિક પટુ હોવાથી ઈદ્રિય વિષય અધિક છે. ઉપર ઉપરના દેવો અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઈદ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવોને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ-ઈશાન કલ્પના અધ્યાય - ૪ • સૂત્રઃ ૨૧ ૪ ૧૨૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ દેવો નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિર્યઅસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. સનત્કુમાર માયેંદ્રના દેવો નીચે શર્કરાપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિğ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશઃ વધતાં અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાડીને જોઈ શકે છે. જે દેવોમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનનો વિષય સમાન છે તે દેવોમાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનોની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર અધિક હોય છે. ઉપર ઉપર ગતિ આદિની હીનતા गति - शरीर - परिग्रहाभिमानतो हीनाः ગતિ-શરીર-પરિગ્રહાભિમાનતો હીનાઃ ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાનતઃ હીનાઃ ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન આ ચાર બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશઃ હીન હીન હોય છે. (૧) અહીં ગતિ શબ્દથી અન્ય સ્થળે ગમન કરવાની શક્તિ વિવક્ષિત છે. જે દેવોની જધન્યસ્થિતિ બે સાગરોપમ છે તે દેવો નીચે સાતમી પૃથ્વી સુધી અને તિર્યક્ અસંખ્ય યોજન સુધી જઈ શકે છે. ત્યાર બાદ જેમ જેમ જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી ઓછી તેમ તેમ ક્રમશઃ ગતિની શક્તિ હીન હીન થતી જાય છે. યાવત્ સર્વજધન્ય સ્થિતિવાળા દેવો નીચે ત્રીજી પૃથ્વી સુધી જઈ શકે છે. શક્તિની અપેક્ષાએ આ વિચારણા છે. ગમન તો માત્ર ત્રીજી પૃથ્વી સુધી થાય છે. શક્તિ હોવા છતાં દેવો પ્રયોજનવશાત્ પૃથ્વી સુધી જાય છે, પ્રાયઃ* એથી સીતેંદ્ર ચોથી નરકમાં ગયા હતા. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. ૧૨૨ ૭ તત્ત્વમીમાંસા ૪-૨૨ ૪-૨૨ ૪-૨૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ --------- -- આગળ જતા નથી. ઉપર ઉપરના દેવોમાં મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક અધિક હોવાથી તેઓ અધિક ગતિ કરતા નથી. નવરૈવેયક અને પાંચ અનુત્તરના દેવો તો કદી પણ પોતાના વિમાનથી બહાર જતા જ નથી. (૨) શરીરનું પ્રમાણ પણ ઉપર ઉપરના દેવોને ઓછું ઓછું હોય છે. સૌધર્મ-ઈશાનમાં સાત હાથ ઊંચું, સનકુમાર મહેંદ્રમાં છ હાથ ઊંચું, બ્રહ્મલોક-લાંતકમાં પાંચ હાથ ઊંચું, મહાશુક્ર-સહસ્ત્રારમાં ચાર હાથ ઊંચું, ૯થી ૧૨ દેવલોકમાં ત્રણ હાથ ઊંચું, નવગ્રવેયકમાં બે હાથ ઊંચું અને અનુત્તરમાં એક હાથ ઊંચું દેવોનું શરીર હોય છે. (૩) અહીં પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર અભિપ્રેત છે. વૈમાનિક નિકાયમાં ઈદ્રક, શ્રેણિગત અને પુષ્યપ્રકીર્ણક એમ ત્રણ પ્રકારનાં વિમાનો હોય છે. બરોબર મધ્યમાં આવેલ વિમાનને ઇંદ્રક કહેવામાં આવે છે. ચાર દિશાઓમાં પંક્તિબદ્ધ આવેલાં વિમાનો શ્રેણિગત છે. છવાયેલાં પુષ્પોની જેમ છૂટાં છૂટાં રહેલાં વિમાનો પુષ્પ પ્રકીર્ણક કહેવાય છે. શ્રેણિગત વિમાનો ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકાર એમ ત્રણ પ્રકારનાં છે. તથા પ્રથમ ત્રિકોણ, ત્યારબાદ ચતુષ્કોણ, બાદ વાટલાકાર, બાદ ત્રિકોણ... એમ ક્રમશઃ આવેલાં છે. આ વિમાનો ઈદ્રક વિમાનથી ચારે દિશામાં શ્રેણિબધ્ધ આવેલાં છે. પુષ્પપ્રકીર્ણક વિમાનો નંદાવર્ત, સ્વસ્તિક વગેરે વિવિધ આકારવાળાં છે, તથા શ્રેણિગત વિમાનોના આંતરા વચ્ચે આવેલાં છે. પૂર્વ દિશા સિવાય ત્રણે દિશામાં આ વિમાનો હોય છે. તે તે દેવલોકનાં વિમાનોની સંખ્યા ‘સકલતીર્થ' સૂત્રમાં બતાવવામાં આવી છે. તેની કુલ સંખ્યા ૮૪૯૭૦૨૩ છે. (૪) ઉપર ઉપરના દેવોમાં સુંદર સ્થાન, દેવો કે દેવીઓનો પરિવાર, સામર્થ્ય, અવધિજ્ઞાન, ઈદ્રિય શક્તિ, વિભૂતિ, શબ્દાદિ વિષયોની સમૃદ્ધિ વગેરે અધિક અધિક હોવા છતાં અભિમાન અલ્પ અલ્પ હોય છે. આથી ઉપર ઉપરના દેવો અધિક અધિક સુખી હોય છે. wwwOVODOVODU ર - ક ક અને પ અધ્યાય : ૪ • સૂત્ર : ૨૨ * ૧૨૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ અમારા દેવો સંબંધી વિશેષ માહિતી શ્વાસોશ્વાસ અને આહાર : જઘન્ય સ્થિતિવાળા (-૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા) દેવો સાત સાત સ્તોકે એકવાર શ્વાસોશ્વાસ લે છે અને એક અહોરાત્ર થતાં આહાર કરે છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવો એક એક દિવસે* એક વાર શ્વાસોશ્વાસ લે છે અને રથી ૯ દિવસે આહાર કરે છે. ત્યારબાદ જેમને જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસોશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે. આહારના ભેદઃ - ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહાર (ક્વલાહાર) એમ આહારના ત્રણ ભેદ છે. ' ઓજાહાર ઃ ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર. લોમાહાર : શરીર પર્યાપ્તિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેંદ્રિય (- ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુલોનો આહાર. પ્રક્ષેપાહાર : કોળિયાથી ગ્રહણ કરાતો આહાર, દેવોને ઓજાહાર અને લોમાહાર એ બે પ્રકારનો આહાર હોય છે. અહીં દેવોના આહારનો જે નિયમ બતાવવામાં આવ્યો છે તે લોકાહારને આશ્રયીને છે. લોમાહારના બે ભેદ છે – આભોગ અને અનાભોગ. જાણતાં ઇરાદાપૂર્વક જે લોમાહાર તે આભોગ લોમહાર. જેમ કે – શિયાળામાં મનુષ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણ પુદ્ગલોનું સેવન કરે છે. અજાણતાં ઇરાદા વિના જે લોમાકાર થાય તે અનાભોગ લોમાહાર છે. જેમ કે શિયાળામાં શીતળ અને ઉનાળામાં * બૃહત્સંગ્રહણીમાં આ વિષયમાં થોડો તફાવત છે. ત્યાં “૧૦ હજાર વર્ષથી અધિક અને સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળા દેવો ૨ થી ૯ મુહૂર્ત શ્વાસોશ્વાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે” એમ જણાવ્યું છે. AMAMARAAAAAAAAAAMAANVAWMAKANANANANANANAMAN : ૧૨૪ તત્ત્વમીમાંસા Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉષ્ણ યુગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. આથી જ શિયાળામાં પાણી ઓછું વાપરવા છતાં પેશાબ ઘણો થાય છે, અને ઉનાળામાં પાણી ઘણું વાપરવા છતાં પેશાબ અતિ અલ્પ થાય છે. આ અનાભોગ લોમાહાર પ્રતિસમય થાય છે. જ્યારે આભોગ લોમાહાર અમુક સમયે જ થાય છે. અહીં દેવોમાં આહારનું અંતર આભોગ રૂપ લોમાહારની અપેક્ષાએ છે. દેવોને જ્યારે આહારની ઈચ્છા થાય છે ત્યારે તેમના પુણ્યોદયથી મનથી કલ્પિત આહારના શુભ પુગલો સ્પર્શનેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. શરીર રૂપે પરિણમેલા એ પુદ્ગલો શરીરને પુષ્ટ કરે છે. અને મનમાં વૃદ્ધિ થવાથી આહૂલાદનો અનુભવ થાય છે. દેવોને આપણી જેમ પ્રક્ષેપાહાર-કવલાહાર હોતો નથી. વિદના : દેવોને સામાન્યથી શુભવેદનાસુખાનુભવ હોય છે. છતાં વચ્ચે વચ્ચે અશુભવેદના દુઃખાનુભવ પણ થાય છે. સતત શુભવેદના છ મહિના સુધી હોય છે. છ મહિના પછી અશુભવેદના થાય છે. અશુભવેદના વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અંતર્મુહૂર્ત બાદ પુનઃ શુભવેદના શરૂ થાય છે. - ઉપપાતઃ અન્ય તીર્થિકો જૈનેતર તીર્થિકો ૧૨મા દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યચારિત્રલિંગી મિથ્યાષ્ટિઓ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ સંયતો સૌધર્મથી આરંભી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. આથી એ સિદ્ધ થયું કે સમ્યગ્દષ્ટિ સંયતો જઘન્યથી પણ સૌધર્મથી નીચે ઉત્પન્ન ન થાય. જઘન્યથી સૌધર્મ દેવલોકમાં જ ઉત્પન્ન થાય. ચૌદ પૂર્વધરો બ્રહ્મલોકથી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. અનુભાવ : વિમાનો તથા સિદ્ધશિલા કોઈ જાતના આધાર વિના આકાશમાં રહેલ છે. આમાં લોકસ્થિતિ જ કારણ છે. જગતમાં અનેક બાબતો એવી છે કે જે લોકસ્વભાવથી લોકસ્થિતિથી જ સિદ્ધ થાય છે. , તીર્થકર ભગવંતોના જન્માભિષેક, કેવળજ્ઞાનોત્પત્તિ, મહાસમવસરણની રચના તથા નિર્વાણ આદિના સમયે દ્રોનાં આસન અધ્યાય : ૪ • સૂત્રઃ ૨૨ જ ૧૨૫ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww w ---- MAMAMDA ------ wow.jainelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ ----- કંપાયમાન થાય છે. રૈવેયક દેવોનાં સ્થાનો કંપાયમાન થાય છે. અનુત્તર દેવોની શય્યાઓ કંપાયમાન થાય છે. આમાં તીર્થકર ભગવંતોનાં શુભ કર્મોનો ઉદય કે લોકસ્વભાવ જ કારણ છે. આસનાદિ કંપાયમાન થવાથી દ્રો અને દેવો અવધિજ્ઞાન દ્વારા તીર્થકરોની તીર્થકર નામ-કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અસાધારણ ધર્મવિભૂતિને જુએ છે. બાદ ઈદ્ર આદિ દેવો ભગવાનની પાસે આવી સ્તુતિ, વંદના, ઉપાસના, વાણીશ્રવણ આદિ યથાયોગ્ય આરાધના વડે આત્મશ્રેય સાધે છે. જ્યારે નવરૈવેયકના દેવો પોતાના સ્થાનમાં જ રહીને અને અનુત્તર દેવો પોતાની શયામાં જ રહીને સ્તુતિ આદિ દ્વારા તીર્થંકર ભગવંતોનું પૂજન કરે છે. पीत-पद्म-शुक्ललेस्योद्वि-त्रि-शेषेषु ૪-૨૩ પીત-પદ્ય-શુક્લલેશ્યા દ્વિ-ત્રિ-શેષેષ ૪-૨૩ પતિ-પદ્ય-શુક્લલેશ્યા દ્વિ-ત્રિ-શેષેષ ૪-૨૩ બે, ત્રણ અને શૈષ દેવલોકમાં અનુક્રમે પીત, પદ્મ અને શુક્લ લેશ્યા તિ તે લેશ્યા જેવો શારીરિક વણ હોય છે. પ્રથમના બે દેવલોકમાં સૌધર્મ – (ઈશાનમાં) પીત વેશ્યા, પછીના ત્રણ દેવલોકમાં – સનકુમાર, માહેંદ્ર અને બ્રહ્મમાં પદ્મવેશ્યા, પછીના અનુત્તર સુધીના સર્વ દેવલોકમાં શુક્લ લેગ્યા હોય છે. અહીં શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેશ્યા વિવક્ષિત છે. કારણ કે ભાવલેશ્યા તો એ પ્રકારની હોય છે. કલ્પની અવધિ प्राग् ग्रैवेयकेभ्यः कल्याः ૪-૨૪ પ્રાગ સૈવયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ પ્રાગુ સૈવેયકેભ્યઃ કલ્યાઃ ૪-૨૪ * * ૧૨ જ તત્ત્વમીમાંસા છે Page #158 -------------------------------------------------------------------------- ________________ મારા રૈવેયકોની પૂર્વે કલ્પો પૂજ્ય-પૂજકભાવ વગેરે મર્યાદા છે. • જ્યાં લ્પ હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પપપત્ર અને જ્યાં કલ્પ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. આથી ક્યાં સુધી કલ્પ છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. સૌધર્મથી અશ્રુત સુધીના ૧૨ દેવલોકમાં કલ્પ છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. કલ્પાતીત દેવોમાં સામાનિક વગેરે ભેદો નહિ હોવાથી સર્વ દેવો પોતપોતાને ઈદ્ર માને છે. તેથી તેઓ અહમિદ્ર કહેવાય છે. લોકાંતિક દેવોનું સ્થાન ब्रह्मलोकालया लोकान्तिकाः ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકાઃ ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકાઃ ૪-૨૫ લોકાંતિક દેવોનું સ્થાન બ્રહ્મલોક છે. લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં રહે છે. બ્રહ્મલોકમાં રહેનારા સઘળા દેવો લોકાંતિક નથી. કિન્તુ જેઓ બ્રહ્મલોકના અંતે રહેલા છે તે દેવો, લોકાંતિક કહેવાય છે. બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં ચાર વિમાનો, ચાર વિદિશામાં ચાર વિમાનો અને એક મધ્યમાં એમ નવ વિમાનો આવેલાં છે. આ નવ વિમાનના કારણે તેમના નવ ભરે છે. બ્રહ્મલોકના અંતે વસવાથી અથવા લોકનો-સંસારનો અંત કરનારા હોવાથી તેમને લોકાંતિક કહેવામાં આવે છે. જ્યારે તીર્થકર ભગવંતોનો પ્રવજ્યાકાળ આવે ત્યારે તેઓ તેમની પાસે આવીને “જય જય નંદા, જય જય ભદ્રા” એ પ્રમાણે સ્તુતિ કરવાપૂર્વક તેમને “ભયવં તિë પવહ” ( હે ભગવંત તીર્થને પ્રવર્તાવો.) એ પ્રમાણે તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતી કરે છે. મામા મ - અધ્યાય : ૪ • સૂત્ર : ૨૫ કે ૧૨૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ નાના કાકા ને એક હતઉંડા જતાળવિતષિતા નવ પ્રકારના લોકાંતિક દેવોનાં નવ નામો. सारस्वताऽऽदित्य-वयरुण-गर्दतोयतुषिताव्याबाधमरुतोरिष्टाश्च ૪-૨૬ સારસ્વતાદિત્ય-વલયરુણ-ગઈતીય-તુષિતાવ્યાબાધમરતોરિશ્ચ ૪-૨૬ સારસ્વત-આદિત્ય-વતિ-અરુણ-ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુતઃ અરિષ્ટાઃ ચ ૪-૨ સારસ્વત, આદિત્ય, વઢિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એમ નવ પ્રકારના લોકાંતિક દેવો છે. લોકાંતિક દેવોનાં વિમાનોનાં સારસ્વત વગેરે નામો છે. વિમાનના દેવો પણ સારસ્વત આદિ તરીકે ઓળખાય છે. અનુત્તરના વિજયાદિચાર વિમાનના દેવોનો સંસ્કારકાળ વિનયવિપુ લિવર ૪-૨૭ વિજયાદિષુ કિચરમાઃ ૪-૨૭ વિજયાદિષુ દ્વિચરમાઃ ૪-૨૭ વિજયાદિ ચાર વિમાનમાં બે વાર જનારા ચરમશરીરી હોય છે. વિજય, વૈજયા, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવો મનુષ્યના બે ભવો કરીને નિયમો મોક્ષે જાય છે. વિજયાદિ વિમાનમાંથી આવી મનુષ્યગતિમાં આવે છે. મનુષ્યપણું પામી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી એવી મનુષ્યગતિમાં ૧૨૮ જ તત્ત્વમીમાંસા mmmmmmmmmmmmmmmmm - - - - - - Page #160 -------------------------------------------------------------------------- ________________ આવે છે અને સંયમની સાધના કરી મોક્ષ પામે છે. આ પ્રમાણે અહીં બે ભવ મનુષ્યની અપેક્ષાએ છે. અન્યથા દેવભવની સાથે ત્રણ ભવ થાય છે. મનુષ્યભવમાં જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી સૂત્રમાં મનુષ્યભવની અપેક્ષાએ વિજયાદિ દેવોને ટિચરમ કહેલ છે.* સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિયમા એકાવતારી હોય છે. પાંચે પ્રકારના અનુત્તર વિમાનના દેવો લઘુકર્મી હોય છે. જે મુનિઓની મોક્ષની સાધના થોડી જ બાકી રહી ગઈ હોય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો, જો પૂર્વભવમાં અંતર્મુહૂર્ત જ આયુષ્ય વધારે હોત, અથવા છઠ્ઠના તપ જેટલી નિર્જરા વધારે થઈ હોત, તો સીધા મોક્ષમાં ચાલ્યા જાત. પણ ભવિતવ્યતા આદિના બળે થોડી સાધના બાકી રહી જવાથી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ સંજ્ઞાવાળાં પ્રાણીઓ औपपातिक - मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ઔપપાતિક-મનુષ્યેભ્યઃ શેષાસ્તિયંગ્યોનયઃ ઔપપાતિક-મનુષ્યેભ્યઃ શેષાઃ તિર્યંગ્યોનયઃ * ૪-૨૮ ૪-૨૮ ૪:૨૮ ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ્યોનિ-તિર્યંચ છે. તિર્થંગ આડું નારકો અને દેવો ઔપપાતિક છે. નારકો, દેવો અને મનુષ્યો સિવાયના સઘળા જીવોની તિર્યંચ્યોનિ (-તિર્યંચ) સંજ્ઞા છે. શાસ્ત્રમાં જુદી જુદી દૃષ્ટિએ જીવોના ભિન્ન ભિન્ન ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઈંદ્રિયોની અપેક્ષાએ જીવોના પાંચ ભેદ પડે છે. એકેન્દ્રિય, = મતાંતરે વિજયાદિ ચારમાં એકવાર ઉત્પન્ન થયેલ જીવ ઉત્કૃષ્ટથી મનુષ્ય-દેવના ચોવીશ ભવો કરી મોક્ષમાં જાય છે. આથી સેનપ્રશ્નમાં ‘વિજયાદિમાં બે વાર ગયેલ ચરમશ૨ી૨ી હોય છે'' એવો આ સૂત્રનો અર્થ કર્યો છે. અધ્યાય : ૪ • સૂત્ર : ૨૮ ૪ ૧૨૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ MARANASANGAN બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવોને નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એમ ચાર ભેદ છે. નારક દેવ અને મનુષ્ય સિવાયના સઘળા પંદ્રિય જીવો અને એકેંદ્રિયથી ચઉરિંદ્રિય સુધીના જીવો તિર્યંચ કહેવાય છે. સ્થિતિનો અધિકાર સ્થિતિઃ ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ અહીંથી સ્થિતિ આયુષ્યનો કાળ] શરૂ થાય છે. આ અધિકાર સૂત્ર છે. અહીંથી સ્થિતિના=આયુષ્યકાળના વર્ણનનો અધિકાર શરૂ થાય છે એ સૂચવવા આ સૂત્રની રચના કરી છે. ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધના ઈદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ : भवनेषु दक्षिणर्धाधिपतीनां पल्योपममध्यर्धम्। ૪-૩૦ ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીના પલ્યોપમમધ્યર્ધમ્ ૪-૩૦ ભવનેષુ દક્ષિણ-અર્ધ-અધિપતીનાં પલ્યોપમ અધિ, અર્ધમ્ ૪-૩૦ ભવનોમાં દક્ષિણાધર્મ અધિપતિની (ઈદ્રની) દોઢ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ભવનપતિ દેવોના દશ ભેદો છે. તે દરેકના બે વિભાગ પડે છે : (૧) દક્ષિણ દિશા તરફનાં ભવનોમાં રહેનાર. (૨) ઉત્તર દિશા તરફનાં ભવનોમાં રહેનાર. આ બંનેના ઈદ્રો અલગ અલગ છે. આથી દક્ષિણ તરફ રહેનારા અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવોના દશ ઈદ્રો અને ઉત્તર તરફ રહેનાર અસુરકુમાર આદિ દશ પ્રકારના દશ ઇદ્રો એમ ભવનપતિનિકાયમાં કુલ ૨૦ ઈદ્રો છે. દક્ષિણ દિશા તરફના ઈદ્રો દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તર દિશા તરફના ઈદ્રો ઉત્તરાર્ધાધિપતિ છે. ૧૩૦ જ તત્ત્વમીમાંસા MMA MASAMAN - ---- ------ Page #162 -------------------------------------------------------------------------- ________________ તેમાં સર્વ દક્ષિણાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. ભવનપતિ નિકાયમાં ઉત્તરાર્ધના ઇંદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪-૩૧ ૪-૩૧ ૪-૩૧ શેષ ભવનપતિના ઈંદ્રોની સ્થિતિ પોણા બે પલ્યોપમ છે. ભવનપતિ નિકાયના બાકીના ઇંદ્રોની=ઉત્તરાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧॥ છે. ભવનપતિ નિકાયના ઈંદ્રોની સ્થિતિમાં અપવાદ शेषाणां पादोने શેષાણાં પાદોને શેષાણાં પાદ-ઉને असुरेन्द्रयोः सागरोपममधिकं च અસુરેન્દ્રયોઃ સાગરોપમમધિક ચ અસુર-ઇન્દ્રયોઃ સાગરોપમમ્-અધિક ચ અસુરેન્દ્રોની સ્થિતિ અનુક્રમે એક સાગરોપમ અને કંઈક અધિક સાગરોપમ છે. દક્ષિણાર્ધાધિપતિ ચમરની એક સાગરોપમ અને ઉત્તરાર્ધાધિપતિ બલિની કંઈક અધિક એક સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૪-૩૩ सौधर्मादिषु यथाक्रमम् સૌધર્માદિષુ યથાક્રમમ્ ૪૩૩ સૌધર્માદિષુ યથાક્રમમ્ ૪-૩૩ નીચેના સૂત્રમાં જે સ્થિતિ કહેવાશે તે ક્રમશઃ સૌધર્મ આદિ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. सागरोपमे ૪-૩૪ સાગરોપમે ૪-૩૪ સાગરોપમે ૪-૩૪ અધ્યાય : ૪ . ૪૩૨ ૪-૩૨ ૪-૩૨ સૂત્ર : ૩૧-૩૪ ૪.૧૩૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મ કલ્પના દેવોની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. अधिके च ૪-૩૫ અધિકે ચ ૪-૩૫ અધિકે ચ ૪-૩૫ ઈશાન કલ્પના દેવોની કંઈક અધિક બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. सप्त सनत्कुमारे સપ્ત સનત્કુમારે સપ્ત સનત્કુમારે ૪-૩૬ ૪-૩૬ ૪-૩૬ સનત્કુમાર કલ્પના દેવોની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. विशेष -त्रि-सप्त- दशैंकादश-त्रयोदश-पञ्चदशभिरधिकानि च ૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશૈકાદશ-ત્રયોદશ-પંચદભિરથિકાનિ ચ ૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશ-એકાદશ-ત્રયોદશ પંચદશભિઃ અધિકાનિ ચ સાત સંખ્યામાં વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫ સાગરોપમ વધારવાથી અનુક્રમે માહેંદ્ર આદિ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે : માહેન્દ્રની સાધિક સાત સાગરોપમ, બ્રહ્મની ૧૦ સાગરોપમ, લાંતકની ૧૪ સાગરોપમ, મહાશુક્રમાં ૧૭ સાગરોપમ, સહસ્રારમાં ૧૮ સાગરોપમ, આનત-પ્રાણતમાં ૨૦ સાગરોપમ, આરણ-અચ્યુૠાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૩૨ ૪ તત્ત્વમીમાંસા ૪-૩૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वा ૪-૩૮ આરણાચ્યુતાદ્ધ્વમેકૈકેન નવસુ ત્રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધે ચ આરણ-અચ્યુતાદ્-ઉર્ધ્વમ્-એકૈકેન નવસુ ત્રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધે ચ દેવલોક ૧ ત્રૈવેયક ૨ ૩ ૫ $ ૪-૩૮ આરણ-અચ્યુતઃ કલ્પની સ્થિતિમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરવાથી અનુક્રમે નવ પ્રૈવેયક, વિજયાદિ ચાર અને સર્વાર્થસિદ્ધ વિમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે ,, 33 ,, 31 ,, દેવલોક જૈવેયક આયુષ્ય ૨૩ સા. ૭ ૨૪ સા. ८ ૨૫ સા. ૯ ૨૬ સા. ૨૭ સા. ૨૮ સા. જઘન્ય સ્થિતિના અધિકારનો પ્રારંભ "" 37 “વિજયાદિ ચાર સર્વાર્થસિદ્ધ अपरा पल्योपममधिकं च અપરા પલ્યોપમમઘિક ચ અપરા પલ્યોપમમુ અધિક ચ ૪-૩૮ ૪-૩૯ ૪-૩૯ ૪-૩૯ સૌધર્મ અને ઈશાનમાં જઘન્ય સ્થિતિ અનુક્રમે એક પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. અધ્યાય : ૪ • સૂત્ર : ૩૮-૩૯ ૪ ૧૩૩ · આયુષ્ય ૨૯ સા. ૩૦ સા. ૩૧ સા. ૩૨ સા. ૩૩ સા. Page #165 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwww ------ - ડા ખાતાના વ सागरोपमे ४-४० સાગરોપમે ૪-૪૦ સાગરોપમે ૪-૪૦ સનસ્કુમારમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે. अधिके च ४-४१ અધિકે ચ ૪-૪૧ અધિકે ચ ૪-૪૧ માહેંદ્રમાં જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે. परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ४-४२ પરતઃ પરતઃ પૂર્વા પૂર્વાડનારા. ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વક પૂર્વા અનન્તરા ૪-૪૨ માહેન્દ્ર પછીના દેવલોકોમાં પોતપોતાની પૂર્વના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે જઘન્ય સ્થિતિ છે. અર્થાતુ પોતાનાથી પૂર્વના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ પોતાની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે – દેવલોક જઘન્ય સ્થિતિ દેવલોક જધન્યસ્થિતિ ૫ સાધિક ૭ સા. ૪ રૈવેયક ૨૫ સા. ૧૦ સા. ૫ , ૨૬ સા. ૧૪ સા. ૬ ૨૭ સી. ૧૭ સા. ૭ શૈવેયક ૨૮ સા. WANNUMARA નાનસ ૯-૧૦ ૧૮ સા. ૮ ) ૧૧-૧૨ ગ્રેવે૦ નૈવે૦ વિજયાદિચાર અ ૨ ૨૩ સા. ૨૪ સા. ૩ – - ભાવ ન જ ન ૧૩૪ તત્ત્વમીમાંસા Page #166 -------------------------------------------------------------------------- ________________ नारकाणां च द्वितीयादिषु ૪-૪૩ નારકાણાં ચ દ્વિતીયાદિષ ! ૨ કિતાયાદિષ ૪-૪૩ નારકાણાં ચ દ્વિતીયાદિષ ૪-૪૩ બીજીથી સાતમી નરક સુધીમાં પૂર્વનરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના નરકની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે – નરક જઘન્યસ્થિતિ નરક જઘન્યસ્થિતિ નરક જઘન્યસ્થિતિ ૨ સા. ૪ ૭ સા. | ૬ ૧૭ સા. ૩ ૩ સા. | ૫ ૧૦ સા. | ૭ ૨૨ સા. दशवर्षसहस्राणि प्रथमायाम् .. ४-४४ દશવર્ષસહસ્રાણિ પ્રથમાયામ ૪-૪૪ દશવર્ષસહસ્રાણિ પ્રથમાયામુ ૪-૪૪ પ્રથમ નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. ભવને ર ૪-૪પ ભવનેષુ ચ ૪-૪૫ ભવનેષુ ચ ૪-૪૫ ભવનપતિ નિકાયના દેવોની પણ જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. व्यन्तराणां च ૪-૪૬ વ્યંતરાણાં ચ વ્યંતરાણાં ચ ૪-૪૬ વ્યંતર નિકાયના દેવોની પણ જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. - અધ્યાય : ૪ • સૂત્ર : ૪૩-૪૬ ૨ ૧૩૫ . WWW.jainelibrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ परा पल्योपमम् ४-४७ પરા પલ્યોપમન્ ૪-૪૭ પરા પલ્યોપમન્ ૪-૪૭ વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ज्योतिष्काणामधिकम् ४-४८ જ્યોતિષ્ઠાણાધિકમ્ ૪-૪૮ જ્યોતિષ્ઠાણામ્ અધિકમ્ ૪-૪૮ જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક એક પલ્યોપમ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાના હોવાથી અહીં સૂર્ય અને ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. સૂર્યની હજાર વર્ષ અધિક એક પલ્યોપમ અને ચંદ્રની લાખ વર્ષ અધિક એક પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ग्रहाणामेकम् ૪-૪૯ ગ્રહાણામેકમ્ ૪-૪૯ ગ્રહાણામ્ એકમ્ ૪-૪૯ ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. नक्षत्राणाभर्धम् ૪-૫૦ નક્ષત્રાણામધૂમ્ ૪-૫૦ નક્ષત્રાણાં અર્ધમ્ ૪-૫૦ નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અડધો પલ્યોપમ છે. ૧૩૬ ૧ તત્ત્વમીમાંસા www ગામ www Page #168 -------------------------------------------------------------------------- ________________ તારા ચતુઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પા [A] પલ્યોપમ છે. જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ નવા વણમાગ ૪-પર જઘન્યા વષ્ટભાગઃ ૪-પર જઘન્યા તુ અષ્ટભાગઃ ૪-૫૨ તારાઓની જઘન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે. રામ શેષાવાનું ૪-૫૩ ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ - ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ શેષ જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ છે [ ] પલ્યોપમ છે. તત્ત્વદોહન ચારે ગતિનું સ્વરૂપ દર્શાવી ગ્રંથકારે ત્રીજા અધ્યાયમાં નારક, મનુષ્ય અને તિર્યંચનું સ્વરૂપ દર્શાવ્યું. હવે ચોથા અધ્યાયમાં દેવલોકનું સ્વરૂપ જણાવે છે. આ ચારે ગતિમાં જીવોનું આવાગમન તેમના કર્મના લેખ પ્રમાણે થાય છે. એ કર્મ પણ અજ્ઞાનવશ થતાં જીવના પરિણામનું કારણ છે. ચારે ગતિમાં ભૌતિક જગતની દૃષ્ટિએ દેવલોકમાં સુખ છે. આયુષ્ય દીર્ધકાળના છે. શરીર શુચિવાળું છે. છતાં ભાઈ ત્યાં કાળની ફાળ રોકી શકાતી નથી... ' મમ: - - અધ્યાય : ૪ • સૂત્ર : ૫૧-૫૩ ૪ ૧૩૭. Page #169 -------------------------------------------------------------------------- ________________ વળી દેવલોકમાં ગયેલો જીવ પણ જો મિથ્યામતિ હોય તો અને મિથ્યામતિ જ રહે તો પરિણામે તેને એકેન્દ્રિયપણામાં ઉપજવાની સજા જ સહેવી પડે છે, એ પરથી સમજો કે એ દેવલોકના સુખનું પરિણામ જો આટલું નિકૃષ્ટ આવતું હોય તો તેને સુખ કહેવું કે નહિ ? હવે જો સભ્યદૃષ્ટિ દેવો છે, તો ત્યાં કંઈ પણ જાગૃત છે. છતાં તેમનું સંયમી જીવન નથી. તેમાં પણ નીચેના દેવલોકમાં જીવો કષાય પરિણામવાળા હોય છે. નીચેના દેવલોકમાં બાળતપાદિના શુભ ભાવવાળા જીવો ઉત્પન્ન થાય છે. ઉપરના દેવલોકમાં સમ્યગ્દૃષ્ટિ કે નિર્ગંથ મુનિઓના જીવો પ્રાયે ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય સુધીના જીવો, દેવો કે નારકી કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. દેવપણે ઉત્પન્ન થાય તેવા શુભભાવ તેમને ઉપજતા નથી. અર્થાત તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ દેવલોકમાં ઉપજે છે. કે જેમણે તેવા શુભભાવે કરીને દેવાયુ બાંધ્યું હોય. છતાં સમ્યગ્દર્શનના અભાવે તે સુખ સુખરૂપ નથી. માટે ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં જ મૂળ ધર્મ દર્શાવ્યો છે. સમ્યગુદર્શન – જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: નિગ્રંથમુનિની નિર્મળ ચારિત્રાવસ્થા આમ તો મોક્ષનું કારણ છે, પરંતુ ભવિતવ્યતાના કારણે કે યોગ્ય ક્ષેત્રાદિના અભાવે તેવા જીવો નવગૈવેયક કે સર્વાર્થ સિદ્ધના વિમાનમાં ઉત્પન્ન થાયછે, તે જાણે એક વિસામો છે. ઉત્કૃષ્ટ કોટિના શુભભાવો પુણ્યનું નિમિત્ત બને છે. ત્યારે નિર્જરા થવા સાથે પુણ્યનો બંધ થાય છે. પરંતુ શ્રેણિ પર અરૂઢ મુનિઓ જેવી ત્યાં અનંતગુણી નિર્જરા ન હોવાથી, પુણ્યયોગ વિશેષપણે થાય છે, તેવા જીવો પ્રાયે એકાવતારી હોય છે. , દીર્ઘકાળના એ આયુષ્યના કાળમાં સ્વરુપચિંતનની વિશેષતા છે. જેમ જેમ ઉપર ઉપરનાદેવલોક તેમ તેમ વાસના અને કષાયની મંદતા થાય છે. દેવલોકના સુખમાં પણ ભોગની તીવ્રતા નથી. બાહ્ય સંયમ નથી પણ અંતરંગ પરિણતિની લેશ્યા અત્યંત શુભ હોય છે. ૧૩૮ ૪ તત્ત્વમીમાંસા Page #170 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ n e નામ ૧. ધર્માસ્તિકાય ગતિસહાયક (જીવ અને પુગલને) ૨. અધર્માસ્તિકાય | સ્થિતિ સહાયક (, ,,). ૩. આકાશાસ્તિકાય જગા આપવામાં સહાયક, સર્વ પદાર્થોને ૪. પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું ૫. કાળ વસ્તુના પરિવર્તનમાં સહાયક. o ose o અજીવ તત્વ ઘર્માસ્તિકાથી અધર્માસ્તિકાય 10 . ઝાwા ******************************* ************ છે ) ૫ * ** આકાશાસ્તિકાય | પદગલાસ્તિકાય કાળ WARANTAMARANEVA અસ્તિ = પ્રદેશ, કાય = સમૂહ = પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અસ્તિકાય છે. પ્રદેશોના સમૂહરૂપે છે. કાળ એક પ્રદેશી છે તેથી અસ્તિકાય છે. કાલાવાવ વધારવા માગવાવાળા મકાનના નાહવા જવાબદાર વાપરવાઈ વાળાના જાડા હોવાના હમકાજ માં મારા બાપા માનવા વાડામા જાદના Page #171 -------------------------------------------------------------------------- ________________ અજીવ તત્વો પાંચ છે તેના ભેદ ૧૪ છે. સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ ૪ અપ્રદેશી ૧ ૧૪ ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. કાળ (અસ્તિકાય નથી) સ્કંધ દેશ પુદ્ગલનાં વિશેષલક્ષણ અબ્દ ઉદ્યોત પ્રશ કહ્યા અંધકાર પ્રભા પરમાણુ આવપ » જી જી Page #172 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદૃષ્ટિ દેવોને સ્વર્ગલોકના સુખ છૂટી જવાનું દુઃખ હોય છે. સમ્યદૃષ્ટિ દેવોને મનુષ્યનો જન્મ મેળવવાની ભાવના છે. કે જે દ્વારા પોતે સંયમ ધર્મની આરાધના કરી શકે. ગમેતે ગતિમાંથી છૂટવાનું સાધન એકમાત્ર સમ્યક્ત્વ છે. જેની પ્રાપ્તિ અંતરંગની શુદ્ધિ પર અવલંબે છે. માટે માનવદેહમાં મળેલી વિચારશક્તિનું દોહન કરી, તેને નિર્મળતાના શિખરે અધિષ્ઠિત કરી પરમતાને પ્રાપ્ત કરો. ત્યાં સુખજ સુખ છે. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્વતત્ત્વનો જઘન્ય આશ્રય સમ્યગ્દર્શન છે. તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સલ ચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળ જ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે. તથા તેજ મુક્તિનું કારણ છે; વળી જીવોનું હિત તે જ છે અને પ્રધાનપદ તે જ છે. જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત રત્નત્રયને સભ્યપ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે. આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો – અબજો જન્મ ધારણ કરવા છતાં પણ કોઈ જીવ મોક્ષલક્ષ્મીના મુખકમળને સાક્ષાત્ દેખી શક્તા નથી. અધ્યાય : ૪ તત્ત્વદોહન ૪ ૧૩૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ અજીવકાયા ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલાઃ ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર અજીવકાય છે. અસ્તિકાયના ભેદ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અજીવતત્ત્વ = આ ધર્મ અધર્મ પદાર્થ કે દ્રવ્યનાં સૂચક નામો છે. આ ચાર દ્રવ્યો અસ્તિકાય છે. અસ્તિ પ્રદેશ, કાય સમૂહ પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય છે. આ ચાર દ્રવ્યો પ્રદેશોનો સમૂહ છે તેથી અસ્તિકાય કહેવાય છે, તે અજીવ દ્રવ્યો છે. ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાય. (જીવ પણ પ્રદેશોનો સમૂહ છે.) તેથી જીવાસ્તિકાય છે. કુલ ૫ દ્રવ્યો અસ્તિકાય છે પણ અહીં અજીવનો વિષય હોવાથી ચા૨ અસ્તિકાયનું સ્વરૂપ સમજાવે છે. ૫-૧ ૫-૧ ૫-૧ સ્કંધ પ્રદેશ, પ્રદેશ ૩ સ્કંધ, દેશ, પ્રદેશ ૩ સ્કંધ, દેશ, પ્રદેશ ૩ સ્કંધ, દેશ, પ્રદેશ, ૪ પરમાણુ કુલ ૧૩ (કાળ દ્રવ્યનો એકપ્રદેશી ભેદ ઉમેરતાં કુલ ૧૪ થાય) સ્કંધ : કોઈપણ વસ્તુ-પદાર્થનો સંપૂર્ણ વિભાગ જેમકે કળીનો પૂરો લાડુ. ૧૪૦ ૪ તત્ત્વમીમાંસા Page #174 -------------------------------------------------------------------------- ________________ મન અને કામ , કાયદારાકારના - - - - - - - - - - - જમા દેશઃ વસ્તુનો જેના વિભાગ થઈ શકે તેવો સવિભાજ્ય ભાગ, જેમકે કળી લાડુનો અડધો કે અલ્પ ભાગ. જો તે ભાગ છૂટો પડ્યો હોય ને સ્વતંત્ર હોય તો સ્કંધ. પણ જોડાઈને રહ્યો હોય તો દેશ કહેવાય. મૂળ વસ્તુથી છૂટો પડે તે મૂળ વસ્તુની અપેક્ષા વગર સ્વતંત્ર હોય તો સ્કંધ. પુદ્ગલાસ્તિકાય વિના અન્ય દ્રવ્યોમાંથી વિભાગ છૂટો પડતો નથી. પુદ્ગલાસ્તિકાય સિવાય ચારે દ્રવ્યો સાથે પોતાના પ્રદેશોનો શાશ્વત સંબંધ છે. પ્રદેશ : વસ્તુ સાથે જોડાયેલો નિર્વિભાજ્ય (જેના બે ભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મભાગ) પરમાણુ મૂળ પદાર્થથી છૂટો પડેલો નિર્વિભાજ્ય અંશ. પ્રદેશ અને પરમાણુ અંતિમ સૂક્ષ્મ અંશ છે. બંનેમાં તફાવત એ છે કે પ્રદેશ મૂળ વસ્તુને જોડાઈને રહે છે, અને જે છૂટો પડેલો નિર્વિભાજ્ય અંશ તે પરમાણુ કહેવાય છે. પ્રદેશ જ છૂટો પડી પરમાણુ નામ ધારણ કરે છે. પ્રદેશ તથા પરમાણુનું કદ સમાન છે. આ પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી નજરે નિહાળી શકાતો નથી. તેથી શાસ્ત્ર દ્વારા શ્રદ્ધાગમ્ય માનવું. કળિ નીવાશ્વ - ૫-૨ દ્રવ્યાણિ જીવાશ્ચ ૫-૨ દ્રવ્યાણિ જીવાઃ ચા પ-૨ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્યો છે. આ દ્રવ્યોનાં વિશેષ લક્ષણો: ધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલને ગતિ સહાયક, એક છે. અધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલને સ્થિતિ સહાયક, એક છે. આકાશાસ્તિકાય – પદાર્થ માત્રને જગા આપવામાં સહાયક, એક છે. પુદ્ગલાસ્તિકાય – રૂપી છે, સ્વર્ણાદિ લક્ષણવાળું છે. અનંત છે. જીવાસ્તિકાય - ચેતના લક્ષણવાળું છે. અનંત છે. અજીવતત્ત્વના ભેદોમાં કાળની ગણના જુદી કરી નથી. વળી તે અધ્યાય : ૫ • સૂત્ર : ર જ ૧૪૧ ક ... . Page #175 -------------------------------------------------------------------------- ________________ જ , જા - RAMANMAR WANAUMAMAMINAMAMAMARAAN પ્રદેશના સમૂહરૂપ નથી, તે વિષયમાં મતભેદ છે. नित्यावस्थितान्यरूपाणि च ૫-૩ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ ચ પ-૩ નિત્ય-અવસ્થિતાનિ-અરૂપાણિ ચ પ-૩ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત (સ્થિર) છે, તથા પુદ્ગલ સિવાય ચાર અરૂપી છે. આ ઉપરાંત વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ આદિ ગુણો દરેકમાં સમાન છે. નિત્ય, સ્થિર, અરૂપીપણું પુદ્ગલ સિવાય ચારેમાં સમાન છે. નિત્યઃ પોતાના સામાન્ય-વિશેષ સ્વરૂપથી શ્રુત થતાં નથી. નિત્ય ગુણ જગતની શાશ્વતતા સૂચવે છે. અવસ્થિત ગુણથી અન્ય સાથે મિશ્રણ થતું નથી. દ્રવ્ય પરિવર્તનશીલ છતાં પોતાના સ્વરૂપમાં સ્થિત છે, અસ્પષ્ટ છે. અવસ્થિત : પોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં બીજા સ્વરૂપે થતાં નથી. જેમકે જીવ અવરૂપે ન થાય. અરૂપીપણું : રૂપનો અભાવ, સ્પર્ધાદિ રહિત છે, તેથી પુદ્ગલની જેમ ઇન્દ્રિયો દ્વારા આ પદાર્થોનું જ્ઞાન થતું નથી. - રૂપી દ્રવ્યો रूपिणः पुद्गलाः પ-૪ રૂપિણ પુદ્ગલા પ-૪ રૂપિણ પુદ્ગલા પાંચે દ્રવ્યમાં પુદ્ગલ રૂપી છે, આંખથી જોઈ શકાય તેવું છે. તેમાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ આદિ લક્ષણો છે, જે ઇન્દ્રિયગ્રાહ્ય છે. ૧૪ર જ તત્ત્વમીમાંસા www ૫-૪ વજન નાના-નાના બાળકન્ડ રનના વાહનવાના કારક છે Page #176 -------------------------------------------------------------------------- ________________ - -------- ------ -------------- અરૂપી દ્રવ્યો ધર્માસ્તિકાય આદિ ઇન્દ્રિયગ્રાહ્ય થતા નથી. પુદ્ગલ રૂપી છે, છતાં પરમાણુ સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી છતાં તે અમુક અવસ્થામાં સ્કંધરૂપ થતાં ઇન્દ્રિયગ્રાહ્ય બને છે, તેથી સૂક્ષ્મ હોવા છતાં રૂપી છે. (રૂપીનો અર્થ વર્ણાદિ ગુણો વાળું હોય તે છે. તે લક્ષણ પરમાણુમાં છે માટે રૂપી છે.) आकाशादेकद्रव्याणि પ-૫ આડડકશાદેકદ્રવ્યાણિ ૫-૫ આ-આકાશાત્ એક દ્રવ્યાણિ પ-૫ આકાશ સુધીનાં દ્રવ્યો એક એક છે. જીવ અને પુદ્ગલો અનેક છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણે એક એક છે. જોકે જીવ અને પુદ્ગલ વ્યક્તિરૂપે અનંત છે. निष्क्रियाणि च પ-૬ નિષ્ક્રિયાણિ ચ , પ-૬ નિષ્ક્રિયાણિ ચ પ-૬ આકાશ સુધીના દ્રવ્યો નિષ્ક્રિય ક્રિયા રહિત છે. જીવો અને પુદ્ગલો એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરે છે, તેમ ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પોતાનામાં ગમનરૂપ ક્રિયા થતી નથી તે અર્થમાં તે નિષ્ક્રિય છે. પરંતુ દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યયરૂપ ક્રિયા થતી હોવાથી દ્રવ્ય માત્ર ક્રિયાશીલ છે તથા ગતિસહાયકતા આદિ ક્રિયાની અપેક્ષાએ પણ સક્રિય છે. દરેક દ્રવ્યોમાં પ્રદેશોનું પરિમાણ કહે છે. असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः પ-૭ અસંખ્યયા પ્રદેશ ધર્માધર્મયોઃ પ-૭ અસંખ્યયા પ્રદેશાઃ ધર્મ-અધર્મયોઃ ૫-૭ ---------- માતા - enous or soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo * અધ્યાય : ૫ • સૂત્ર : પ-૭ ૪ ૧૪૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ -- -- --- -------- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે. વસ્તુ સાથે જોડાયેલો નિર્વિભાજ્ય સૂક્ષ્મ અંશ તે પ્રદેશ છે, તે ઉક્ત બે દ્રવ્યોમાં અસંખ્યાત અસંખ્યાત છે. આ બંને દ્રવ્યો અખંડ સ્કંધરૂપ છે. તે અલગ થતાં નથી. તે તેની વિશેષતા છે. નવી ૨ ૫-૮ જીવસ્ય ચ ૫-૮ જીવસ્ય ચ ૫-૮ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે. જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ-વ્યક્તિ રૂપે એક અખંડ વસ્તુ છે. અને સર્વ જીવો અસંખ્યાત પ્રદેશ છે. પછી નાનું જંતુ હોય કે મોટું પ્રાણી હોય કારણ કે જીવ પુગલના સંયોગથી સંકોચ-વિસ્તારની શક્તિ ધરાવે છે. પરંતુ અસંખ્યાત પ્રદેશની મર્યાદામાં રહે છે. आकाशस्यानन्ताः ૫-૯ આકાશમ્યાનન્તા: પ-૯ આકાશસ્ય અનન્ના: પ-૯ આકાશ અનંત પ્રદેશ છે. આકાશના બે ભાગ છે. લોકાકાશ અને અલોકાકાશ. તે બંને પ્રદેશોની અપેક્ષાએ આકાશ અનંતપ્રદેશ છે. પરંતુ બંનેના પ્રદેશોની વિચારણાની અપેક્ષાએ લોકાકાશ અસંખ્યાત પ્રદેશી અને અલોકાકાશ અનંત પ્રદેશ છે. લોકાકાશ કરતાં અલોકાકાશ ઘણું વિસ્તીર્ણ છે. सङ्घयेयाऽसङ्घयेयाश्च पुद्गलानाम् પ-૧૦ સંખ્યયાડસંપર્વેયા પુદ્ગલાનામુ પ-૧૦ * સંખ્યય-અસંખ્યયાઃ ચ પગલાનામ્ પ-૧૦ ૧૪૪ તત્ત્વમીમાંસા wwww WAARMAWAMAAN જવાન ના નાના Page #178 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રદેશો છે. પુદ્ગલ સ્કંધ સંખ્યાત અસંખ્યાત અનંત અને અનંતા અનંત . પ્રદેશવાળું છે. પુદ્ગલના પ્રદેશો પોતાના સ્કંધથી જુદા પડે છે. પરંતુ બીજા ચાર અસ્તિકાય દ્રવ્યોના પ્રદેશો જુદા પડતા નથી, કારણ કે તે દ્રવ્યો અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશોમાં સંકોચ-વિસ્તાર નથી, પણ જીવ તથા પુદ્ગલના પ્રદેશો સંકોચ-વિસ્તારવાળા છે. નાનું શરીર મોટું થતું જાય તેમ પ્રદેશો વધતા નથી પણ અન્ય પ્રદેશોનો વિકાસ થતો જાય છે. જીવ અરૂપી છતાં શરીરના યોગે રૂપી મનાય છે. તેથી તેમાં સંકોચ-વિસ્તાર સંભવિત છે. પુદ્ગલમાં સંકોચ-વિસ્તાર થાય છે. દીપકને નાની પેટીમાં મૂકવામાં આવે તો તેટલા ભાગમાં પ્રકાશ સમાઈ જાય છે અને તે દીપકને મોટા ઓરડામાં મૂકવામાં આવે તો પ્રકાશ વિસ્તાર પામે છે. તેમાં પુદ્ગલ પ્રદેશનો વિસ્તાર છે. નાળો: નાણોઃ ન અણોઃ અણુ-પરમાણુને પ્રદેશો નથી. અણુ પોતે અંતિમ અવિભાજ્ય અંશ છે. તે ચક્ષુઅગોચર છે. તે કેવળજ્ઞાનનો વિષય બને છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્ય છે. તે નાનામાં નાનું પરિમાણ છે. પ્રદેશ રહી શકે તેટલા ભાગમાં પરમાણુ ૨હે છે. જોકે પરમાણુની પર્યાયરૂપે અંશોની કલ્પના કરવામાં આવી છે. કેમકે ૫૨માણુમાં વર્ણ ગંધ રસ આદિ અનેક પર્યાય (અવસ્થા) છે. તેથી પરમાણુમાં વ્યક્તિપણે ભાવપરમાણુ અનેક મનાય છે. અધ્યાય : ૫ • સૂત્ર : ૧૧ ૭ ૧૪૫ ૫-૧૧ ૫-૧૧ ૫-૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫-૧૨ ૫-૧૨ લોકાકાશે અવગાહ: ૫-૧૨ ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે. लोकाकाशेऽवगाहः લોકાકાશેડવગાહ: આકાશના બે ભેદ છે : ૧. લોકાકાશ : જેમાં ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો રહેલાં છે. ૨. અલોકાકાશ : જેમાં ધર્માસ્તિકાય આદિ કોઈ દ્રવ્ય નથી. તેથી અલોકાકાશમાં કોઈ જીવ કે પુદ્ગલ ગતિ કે સ્થિતિ કરી શકતું નથી. સિદ્ધ ભગવંતો કે ઇન્દ્રાદિ ગમે તેવા શક્તિયુક્ત હોય તો પણ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના અભાવે અલોકાકાશમાં જઈ શકતા નથી. વ્યવહારદૃષ્ટિએ આ સર્વ દ્રવ્યોને આકાશ એ આધાર છે, પરંતુ નિશ્ચયદૃષ્ટિએ દરેક દ્રવ્યો સ્વપ્રતિષ્ઠિત છે. આકાશથી મોટા પરિમાણવાળું કોઈ દ્રવ્ય નથી, તેથી વાસ્તવમાં બંને દૃષ્ટિએ આકાશને કોઈ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે. धर्माधर्मयोः कृत्स्ने ધર્માધર્મયોઃ કૃત્ને ધર્મ-અધર્મયોઃ કૃત્સ્ન ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે. ૫-૧૩ ૫-૧૩ ૫-૧૩ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકવ્યાપી છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં એ બે દ્રવ્યો ના હોય, તેથી તેમના પ્રદેશો લોકાકાશ પ્રમાણ સમાન છે. અર્થાત્ ત્રણે દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોવાળાં છે. ૫-૧૪ ૫-૧૪ ૫-૧૪ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् એકપ્રદેશાદિષ ભાજ્યઃ પુદ્ગલાનામ્ એકપ્રદેશ-આદિપુ ભાજ્યઃ પુદ્ગલાનામ્ ૧૪૬ ૪ તત્ત્વમીમાંસા Page #180 -------------------------------------------------------------------------- ________________ . . . ..... . . . .. . ... . ---------- ..----------- ક કાન 'લોકાકાશના એક પ્રદેશથી આરંભી લોકાકાશના અસંખ્ય પ્રદેશો પ્રમાણ પુદ્ગલ દ્રવ્ય (સ્કંધ) અનિયત રૂપે રહે છે. પુદ્ગલ દ્રવ્યો વ્યક્તિરૂપે અનેક છે તેથી દરેક દ્રવ્ય (સ્કંધો)નું સ્થિતિક્ષેત્ર પ્રમાણ ભિન્ન ભિન્ન છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશથી માંડીને અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધો અનુક્રમે એક-બે કે સંખ્યાત અને અસંખ્યાતવાળા પ્રદેશોમાં રહી શકે છે. અનંત પ્રદેશવાળા સ્કંધો એક-બે, ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે. असङ्घयभागादिषु जीवानाम् પ-૧૫ અસંખે ભાગાદિષુ જીવાનામ્ પ-૧૫ અસંખ્યયભાગ-આદિપુ જીવાનામ્ પ-૧૫ લોકાકાશના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોકાકાશ સુધી જીધદ્રવ્ય રહે છે. પુદ્ગલોનો અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ થવાનો સ્વભાવ છે. અને આકાશનો એવી રીતે અવગાહ-જગા આપવાનો સ્વભાવ છે, તેથી એક પ્રદેશ પર એકથી માંડીને સંખ્યાત અસંખ્યાત કે અનંતપ્રદેશી ઢંધો રહી શકે છે. શ-સંતા-વિતામ્યાં વીવતું ૫-૧૬ પ્રદેશ સંહાર-વિસર્ગાભ્યાં પ્રદીપવતુ ૫-૧૬ પ્રદેશ સંહાર-વિસર્ગાભ્યાં પ્રદીપવતુ ૫-૧૬ જીવ પ્રદેશો દીપકની જેમ સંકોચ – વિસ્તાર થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે. જેમ એક ઓરડામાં હજારો દીપકોનું તેજ ફેલાયેલું રહે છે, તે અધ્યાય : ૫ • સૂત્રઃ ૧૫-૧૬ ૧૪૭ - - Page #181 -------------------------------------------------------------------------- ________________ એક એક આકાશ પ્રદેશમાં તેજના હજારો પુદ્ગલો સ્થાન લઈ શકે છે. ફેલાયેલા રૂને નાની ડબ્બીમાં ભરી શકાય છે તેમ અસંખ્યાત પ્રદેશી આકાશમાં અવગાહન શક્તિ એવી છે, કે તે અનંત પદાર્થોને સમાવી શકે છે. જેમ સમકાળે અનેક જીવનું અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન હોય છે, તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એક જ જીવનું અવગાહન ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન હોય છે. જીવોનાં કર્મો એક સરખા નથી તેથી ઔદારિક આદિ જે શરીર પ્રાપ્ત થાય તે કર્મ અનુસારે નાનાંમોટાં હોય છે. તેથી અનેક જીવોનું અવગાહ (જગા રોકવાનું) ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન હોય છે. તે પ્રમાણે પ્રથમ આરામાં શરીરનું પ્રમાણ મોટું, અને તે દરેક આરા પ્રમાણે બદલાતું રહે છે. પુદ્ગલના નિમિત્તથી સંકોચ-વિસ્તારને પામેલો જીવનો સ્વભાવ તે શરીરપ્રમાણ હોય છે. હાથીના ભવને પામેલો જીવ હાથીપ્રમાણ શરીરવાળો હોય છે અને એ જ જીવ કીંડીનો ભવ પામે તો કીડીપ્રમાણ શરીર હોય છે. એ જ પ્રમાણે જ્યાં જ્યાં જે દેહ પામે તે પ્રમાણ બદલાતા રહે છે. જીવતત્ત્વનો સ્વભાવ એવો છે. गति - स्थित्युपग्रहौ धर्माधर्मयोरुपकारः ગતિ-સ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ ગતિ-સ્થિતિ-ઉપગ્રહો ધર્મ-અધર્મયોઃ ઉપકારઃ ૫-૧૭ ૫-૧૭ ૫-૧૭ ધર્માસ્તિકાયનો અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ગતિ સ્થિતિ ઉપગ્રહ ઉપકાર કાર્ય છે. નિમિત્ત; ઉપકાર કાર્ય ઉપગ્રહ જીવ અને પુદ્ગલનો ગતિ તથા સ્થિતિ કરવાનો સ્વભાવ (ઉપાદાન) છે. તેમાં સહાયતા કરવી અર્થાત્ નિમિત્ત થવું તે અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. નિમિત્ત ઉપાદાનથી ભિન્ન હોવાથી તે ૧૪૮ ૪ તત્ત્વમીમાંસા = = Page #182 -------------------------------------------------------------------------- ________________ wwwwwww તે કાર્ય સિદ્ધ થાય છે. બંનેના લક્ષણની શક્તિ સ્વતંત્ર છે. જેમકે માછલામાં ગતિ કરવાની અને સ્થિતિ થવાની સ્વયં શક્તિ છે. પણ ચાલવામાં પાણી અને સ્થિર થવામાં જમીનની જરૂર રહે છે. તેમ જીવપુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં તેમ થવામાં અનુક્રમે ઘર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાય લેવી પડે છે. અર્થાત નિમિત્તની જરૂર રહે છે. તેથી તો જીવ અને પુદ્ગલની ગતિસ્થિતિ અલોકાકાશમાં થતી નથી. કારણ કે ત્યાં આ બે દ્રવ્ય નથી. સ્વશક્તિ અંતરંગ કારણ છે, નિમિત્ત બાહ્ય કારણ છે. અન્યોન્ય કારણો મળે ત્યારે કાર્ય સિદ્ધ થાય. સોનાની લગડીમાં વીંટી આદિ આકારની પરિણમન શક્તિ છે. પણ તેમાં જીવનો વિકલ્પ, અને અન્ય સાધનોની હાજરી જરૂરી છે. તેમ જીવ તથા પુદ્ગલને ગતિ અને સ્થિતિ થવામાં ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય નિમિત્ત છે. માાિશાવાદ: પ-૧૮ આકાશસ્સાવગાહઃ ૫-૧૮ આકાશસ્ય અવગાહઃ - ૫-૧૮ આકાશનો અવગાહ (જગા) આપવો તે ઉપકાર કાર્ય છે. ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોને જગા આપવી તે આકાશનો સ્વભાવ-લક્ષણ છે. शरीर-वाङ्-मनः-प्राणापानाः पुद्गलानाम् પ-૧૯ શરીર-વાડુ-મનઃ-પ્રાણાયાના પુદ્ગલાનામ્. ૫-૧૯ શરીર-વા-મનઃ-પ્રાણાપાના પુદ્ગલાના ૫-૧૯ • શરીર, વાણી, મન પ્રાણાપાન (શ્વાસોચ્છવાસ) એ પુદ્ગલનાં ઉપકાર-કાર્ય છે. શરીરઃ પાંચ છે. અધ્યાય ૨-૩૭ સૂત્રમાં તેનું વર્ણન આવી ગયું Wowowwwwwwwwwwwwwwwwwwwwwwww w wwwwwwwwww wwwwwwwwwwwwwwwwwwww અધ્યાય : ૫ • સૂત્ર : ૧૮-૧૯ ૪ ૧૪૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ છે. ઔદારિક આદિ પાંચે શરીર પુગલના છે. વાફ = વાણી = ભાષા. ભાષા પૌદ્ગલિક છે. જીવને જ્યારે બોલવાનો વિકલ્પ ઊઠે છે ત્યારે આકાશમાં રહેલા ભાષાવર્ગણાને (ભાષારૂપે બનાવી શકાય તેવા પુદ્ગલોને) ગ્રહણ કરે છે, તેને પ્રયત્નવિશેષથી ભાષારૂપે પરિણાવે છે, તે પરિણમેલા પુદ્ગલો તે શબ્દ છે. તે ગ્રહણ કરેલા પુદ્ગલોને છોડી દેવા એટલે બોલવું. ભાષા રસનેન્દ્રિય દ્વારા બોલાય છે. અને ફક્ત શ્રવણેન્દ્રિય દ્વારા સંભળાય છે. શબ્દો રૂપી છે તેથી ઈન્દ્રિયગ્રાહ્ય છે. તે પુદગલો સૂક્ષ્મ હોવાથી જોઈ ન શકાય. મતિ-શ્રુત જ્ઞાનાવરણના વીયતરાય ક્ષયોપશમથી અંગોપાંગ નામકર્મના ઉદયથી આત્માની વિશિષ્ટ શક્તિનો ઉદય તે ભાવભાષા છે, અને તે દ્વારા પ્રેરિત થઈને વચન રૂપે પરિણત થતા ભાષાવર્ગણાના ધો દ્રવ્યભાષા છે. સંભળાયેલા શબ્દોના પુદ્ગલો ચારે બાજુ વેરાઈ જવાથી પુનઃ સંભળાતા નથી. ગ્રામોફોન કે કેસેટમાં શબ્દરૂપ પુદ્ગલને સંસ્કારિત કરવાથી તે પુનઃ સંભળાય છે. મન : મન પણ પૌગલિક પરિણમન હોવાથી પૌગલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મનોવર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે. તે પછી મનરૂપે પરિણાવે છે, પછી તે પુદ્ગલોને છોડી દે છે, મનરૂપે પરિણમતા પુદ્ગલો મન છે, અને તેને છોડી દેવા તે વિચાર છે. મનના બે ભેદ છે દ્રવ્યમાન અને ભાવમન. દ્રવ્યમન : વિચાર કરવામાં સહાયક મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમાન છે. ભાવમન: બે ભેદવાળું છે. લબ્ધિ અને ઉપયોગ. વિચાર કરવાની શક્તિ તે લબ્ધિરૂપ ભાવમન, વિચાર એ ઉપયોગરૂપ ભાવમન છે. તે પુડ્ઝલાવલંબિત હોવાથી ઉપચારથી તે પૌલિક છે. પ્રાણાપાન : (શ્વાસોચ્છવાસ) જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે પછી ૧૫૦ # તત્ત્વમીમાંસા Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્વાસોચ્છવાસરૂપે પરિણાવે છે, તે પછી તેને છોડી દે છે. શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા તે પુલોને છોડી દેવા તે પ્રાણાપાન છે, તે પૌદ્ગલિક છે. ભાષા, મન, વાણી, પ્રાણાપાન ચારે વ્યાઘાત (ન) પામે છે. અને અભિભવ (પ્રગટ) થાય છે તેથી પૌલિક છે. सुख-दुःख-जीवित-मरणोपग्रहाच ૫-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણોપગ્રહાશ્ચ ૫-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણ-ઉપગ્રહાઃ ચ પ-૨૦ સુખ, દુઃખ, જીવન, મરણ એ પણ પુદ્ગલોનો ઉપકાર-કાર્ય છે. ૧. સુખ : પ્રીતિરૂપ પરિણમન છે. તેમાં સાતવેદનીય કર્મનો ઉદય તે સુખનું અંતરંગ કારણ છે, અને બાહ્ય સામગ્રી મળવી તે બાહ્ય કારણ છે. બંને કારણો પૌદ્ગલિક હોવાથી સુખ પુદ્ગલનું કાર્ય છે. ૨. દુઃખ : અસાતાવેદનીય કર્મના ઉદયરૂપ અંતરંગ કારણ અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિરૂપ બાહ્ય કારણથી ઊપજતો પરિતાપ તે દુઃખ છે, તે પુદ્ગલનું કાર્ય છે. ૩. જીવિત ભવસ્થિતિમાં કારણ આયુષ્યકર્મના ઉદયથી પ્રાણનું ટકી રહેવું તે જીવન છે. તેમાં આયુષ્યકર્મ પ્રાણ વગેરે પૌલિક હોવાથી જીવને પુદ્ગલનો ઉપકાર છે. • મરણ : વર્તમાન જીવનનો અંત, તે આયુષ્યકર્મનો ક્ષય છે. તે રોગ, વિષભક્ષણ એવા પુલોની સહાયથી થાય છે, તેથી તે પુદ્ગલનો ઉપકાર (કાર્ય છે. સુખદુઃખાદિ પર્યાયો જીવમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તે પુદ્ગલો દ્વારા થતા હોવાથી પૌલિક છે. શરીર, મન આદિમાં પુદ્ગલ પરિણમન છે તેથી તે ઉપાદાન કારણ છે, સુખદુઃખાદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. જેમ ઘડો થવામાં માટી ઉપાદાન કારણ છે. તેમ તે ઔષધ રૂપે | અધ્યાયઃ ૫ • સૂત્રઃ ૨૦ ૪ ૧૫૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ રોગની શાંતિ માટે નિમિત્ત કારણ છે. કારણ કે માટી માટીરૂપે રહે છે. માટીનું રૂપાંતર થતું નથી. પરસ્પરોપગ્રહો નીવાના પ-૨૧ પરસ્પરોપગ્રહો જીવનામ્ પ-૨૧ પરસ્પર-ઉપગ્રહો જીવાનામ્ પ-૨૧ પરસ્પર સહાય કરવી તે જીવોનો ઉપકાર છે. ઉપકાર : નિમિત્ત. અન્યોન્ય સુખદુઃખાદિમાં નિમિત્ત થવું. જીવો સ્વામી-સેવક, મિત્ર-શત્રુ આદિ ભાવો દ્વારા પરસ્પર અન્યોન્ય કાર્યોમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. સ્વામી ધન આપવા દ્વારા, અને સેવક સેવા દ્વારા ઉપકાર કરે છે, મૈત્રી દ્વારા હિત કરીને અથવા શત્રુભાવે વૈર રાખીને અન્યોન્ય જીવો નિમિત્ત થાય છે. वर्तना-परिणाम-क्रिया-परत्वापरत्वे च कालस्य ૫-૨૨ વર્તના-પરિણામ-ક્રિયા-પરવા પરત્વે ચ કાલસ્ય પ-૨૨ વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે ચ કલસ્ય પ-૨૨ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનો ઉપકાર છે. આ ગ્રંથમાં કાળને દ્રવ્યરૂપે ગણના કરી નથી. છતાં અન્ય મતે કાળ દ્રવ્ય મનાય છે, તેથી તેનું નિમિત્ત ઉપકાર-કાર્ય જણાવે છે. વર્તન (વર્તવું) : પ્રતિસમય દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય રૂપ સ્વસત્તાયુક્ત નિમિત્તરૂપ વર્તના થયા કરે છે. દરેક દ્રવ્ય-સ્વયં વર્તી રહ્યા છે તેમાં કાળ નિમિત્ત બને છે. જોકે પ્રસ્થજીવો પ્રતિ સમયે થતી વર્તના સૂક્ષ્મ હોવાથી જાણી શકતા નથી. પરંતુ જેમ કેરી જેવું કાચું ફળ અમુક સમયે પાકીને પીળું બને છે, નાનું બાળક વિકાસ પામીને યુવાન થાય છે, ખુરશી જેવી વસ્તુઓ નવામાંથી જૂની થાય છે, આ ક્રિયા પ્રતિ સમયે થાય છે પરંતુ આપણે તેને અમુક સમય થયા પછી જાણીએ છીએ. તે ૧૫ર જ તત્ત્વમીમાંસા Page #186 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાનો પ્રથમ સમયથી પ્રારંભ થતો હોય છે, તે વર્તના કાળનું કાર્ય છે. પરિણામ = પરિવર્તન-ફેરફાર. દ્રવ્યમાં પોતાની સત્તાનો ત્યાગ થયા વગર થતો ફેરફાર. મૂળદ્રવ્યમાં પૂર્વપર્યાયનો વ્યય-નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. જેમકે મનમાં ઊઠતા પૂર્વ વિચારનું જવું અને નવા વિચારનું ઉત્પન્ન થવું. ક્રોધની પ્રવૃત્તિનો વ્યય થવો અને ક્ષમાભાવ ઉત્પન્ન થવો એવી રીતે વર્ણાદિમાં થતાં ઉત્પત્તિ અને વ્યય, ધર્માસ્તિકાય આદિમાં અગુરુલઘુ ગુણની હાનિવૃદ્ધિરૂપ પરિણામ છે. ક્રિયા = ગતિ. તેના ત્રણ ભેદ છે. પ્રયોગ, વિસ્ત્રસા અને મિશ્ર ગતિ. પ્રયોગ ગતિ : જીવના પ્રયત્નથી થતી ગતિ જેમકે હરવું ફરવું. વિસ્તૃસા : જીવના પ્રયત્ન વિના થતી ગતિ જેમકે શ્વાસોચ્છ્વાસનું થવું. મિશ્ર : જીવના પ્રયત્ન અને સ્વાભાવિક બંને પ્રકારે મિશ્ર થતી ક્રિયા, જેમકે માઇકમાં બોલવું. ઢોલનું વગાડવું. પરત્વ-અપરત્વ બંને પરસ્પર સાપેક્ષ છે. તેના ત્રણ ભેદ છે. ૧. પ્રશંસાકૃત, ૨. ક્ષેત્રકૃત, ૩. કાળકૃત પ્રશંસાકૃત : જેમકે બ્રહ્મચર્યાદિ ધર્મ શ્રેષ્ઠ (પ્રરત્વ) છે; અબ્રહ્મ કનિષ્ઠ છે (અપરત્વ). ક્ષેત્રકૃત : અમદાવાદથી મુંબઈ દૂર છે (પરત્વ). અમદાવાદથી સૂરત નજીક છે (અપરત્વ). કાળકૃત ઃ ૧૦ વર્ષના કુમાર કરતાં ૧૬ વર્ષનો કુમાર મોટો છે (૫૨), ૧૬ વર્ષના કુમાર કરતાં ૧૦ વર્ષનો કુમાર નાનો છે (અ૫૨). પરત્વ = મોટાપણું, પ્રશંસનીયપણું, દૂરપણું અપરત્વ = નાનાપણું, નિર્દેનીકપણું, નજીકપણું. અધ્યાય : ૫ · સૂત્ર : ૨૨ ૪ ૧૫૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ----- - નામ ----- - માતાના પુદ્ગલનું લક્ષણ સ્પર્શ-રસ-શ્વ વર્ણવત્તર પુકાના પ-૨૩ સ્પર્શ-રસ-ગંધ-વર્ણવન્તઃ પુદ્ગલાઃ પ-૨૩ સ્પર્શ-રસ-ગંધ-વર્ણવન્તઃ પુદ્ગલા પ-૨૩ પુદ્ગલો સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણવાળા હોય છે. પુદ્ગલમાં સ્પર્ધાદિ ચારે ગુણો સાથે જ રહે છે. તેમાં ગૌણતા અને મુખ્યતા હોય છે. જેમકે વસ્ત્રમાં કે પાત્રમાં આપણે રંગ કે આકાર • જોઈ શકીએ છીએ. તેમાં વર્ણ રૂપ મુખ્ય છે. પણ તે વસ્ત્ર પાત્રમાં સ્પર્ધાદિ પણ હોય છે. એ પ્રમાણે દરેક પદાર્થમાં સ્પર્ધાદિની ગૌણતા મુખ્યત્વે હોય છે. - આપણે જે કંઈ ઈદ્રિયો દ્વારા અનુભવીએ છીએ તે સર્વે પૌદ્ગલિક પદાર્થો છે. તે નિરંતર પરિણમન પામ્યા કરે છે. એ પરિણમન એટલું સૂક્ષ્મ હોય છે કે તે આપણને નરી નજરે દેખાતું નથી. જેમ પદાર્થમાં સઘનતા કે સ્કૂલતા તેમ પરિણમન સૂક્ષ્મ જણાય છે. અને કોમળ કે પ્રવાહી પદાર્થોનું પરિણમ શીઘ્રતાથી જણાય છે. પત્થર, લોઢું કે અન્ય ધાતુ જેવા પદાર્થોનું નિરંતર પરિણમન થાય છે, પરંતુ તે જલ્દી જાણવામાં આવતું નથી. ફૂલ કે ફળ કે રસ જેવા પદાર્થોનું પરિણમન આપણને શીઘ્રતાથી જણાય છે. અર્થાત્ પદાર્થમાત્રની ક્રિયા જ ક્ષણે ક્ષણે પરિણમનની છે. પદાર્થની ધ્રુવતા છે, તેથી પદાર્થ ટકે છે અને તેની અવસ્થાઓ બદલાય છે. એટલે જ્ઞાનીજનોએ પૌગલિક પદાર્થોને નાશવંત, ક્ષણિક અને પરિવર્તનશીલ કહ્યા છે, અને તેનું મહત્વ ત્યાગવાનું કહ્યું છે. સમસ્ત વિશ્વ આ પદાર્થોના વિષયમાં જ આક્રાંત છે. ચેતન તત્ત્વ કે જે શાશ્વત છે, સુખદાયક છે તેને આ પૌદ્ગલિક મોહના ખેલમાં વિસ્તરણ કરે છે. પુદ્ગલનું વર્ણન કરવાનો આશય પણ એ જ છે કે જીવો તેના સ્વરૂપને જાણે અને તેના તરફના મમત્વને ત્યાગ કરી સન્માર્ગે વળે. ૧૫૪ જ તત્ત્વમીમાંસા w Page #188 -------------------------------------------------------------------------- ________________ ' ૧. ry ૐ ૪. ૧. ૨. ૩. ૪. ૫. ૨. જીબ છે ૧. نہ نے ગુણ કૃષ્ણ નીલ લોહિત હારિદ્ર શ્વેત ૨. તિક્ત ટુંક કાય આમ્લ મધુર શીત ઉષ્ણ સ્નિગ્ધ ૮. કર્કશ ૬ કળ પશુ લઘુ સુરભિગંધ દુરભિગંધ અર્થ કાળો વાદળી રાતો પીળો ધોળો સ તીખો કડવો તુરો ખાટો મીઠો સ્પર્શ ઠંડો ગરમ ચીકણો લૂખો હલકો ભારે પાંચ સુંવાળો ખરબચડો સુગંધ દુર્ગંધ આઠ ગંધ બે કોના જેવો કાજળ મોરપીંછ મજીઠ હળદર સફેદશંખ સુંઠ-મરી લીમડા ત્રિફળા આંબલી સાકર હિમ-બરફ અગ્નિ તેલ-દિવેલ રાખ રે લોખંડ માખણ કરવત સામાન્યપણે પુદ્ગલના વીસ ભેદ થયા, પરંતુ પ્રત્યેકના તરતમ ભાવથી સંખ્યાત-અસંખ્યાત ભેદ થાય છે. જેમકે કાળો વર્ણ. તેના ઘેરો, અધ્યાય ઃ ૫ • સૂત્ર : ૨૩ ૪ ૧૫૫ કસ્તુરી લસણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઝાંખો, ઘણો ઝાંખો થતાં કેટલા ભેદ થઈ જાય છે ! તેમ સ્પર્શાદિ વિષે સમજવું. પુદ્ગલના શબ્દાદિ પરિણામોનું વર્ણન શબ્દ-વન્ય-સૌમ્ય-સ્ત્રીત્ય-સંસ્થાન-ખેત तमश्छायाऽऽतपोद्योतवन्तश्च શબ્દ-બંધ-સૌમ્ય-સ્થોલ્ય-સંસ્થાન-ભેદતમછાયાડડતપોઘોતવન્તશ્ર શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદ તમઃ-છાયા-આતપ-ઉદ્યોત-વન્તઃ ચ ૫-૨૪ પુદ્ગલો શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. તે પુદ્ગલનાં પરિણામો અવસ્થા છે. - ૫-૨૪ ૧. શબ્દ : શબ્દ પુદ્ગલનો પરિણામ છે એ વિષે નીચે મુજબ યુક્તિઓ છે. (૧) વાગતા ઢોલ ઉપર પૈસો પડે તો તે અથડાઈને દૂર ફેંકાય છે. (૨) જોરદાર શબ્દો કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઈ જાય. (૩) જેમ પથ્થર વગેરેને પર્વતાદિનો પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂપ વગેરેમાં પ્રતિઘાત થાય છે, અને તેથી તેનો પડઘો પડે છે. (૪) વાયુ વડે તૃણની જેમ દૂર દૂર ઘસડાય છે. (૫) પ્રદીપના પ્રકાશની જેમ ચારે તરફ ફેલાય છે. (૬) એક શબ્દ બીજા શબ્દનો અભિભવ કરી શકે છે. અર્થાત્ મોટા શબ્દથી નાના શબ્દનો અભિભવ થઈ જાય છે. આથી જ દૂરથી મોટો અવાજ કાને અથડાતો હોય તો નજીકના પણ શબ્દો સંભળાતા નથી. (૭) પહેલા દેવલોકમાં સૌધર્મસભામાં રહેલી સુઘોષા ઘંટા વાગતાં તેવા પ્રકારની વિશિષ્ટ રચનાથી સર્વ વિમાનોમાં રહેલી ઘંટાઓ વાગવા માંડે છે. જો શબ્દ પુદ્ગલ ન હોય તો આ પ્રમાણે બની શકે નહિ. આમ અનેક રીતે શબ્દ પુદ્ગલ ૧૫૬ ઃ તત્ત્વમીમાંસા ૫-૨૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ છે એ સિદ્ધ થાય છે. શબ્દની ઉત્પત્તિ વિસ્ત્રસાથી (સ્વાભાવિક રીતે) અને પ્રયોગથી એમ બે રીતે થાય છે. વાદળ, વીજળી વગેરેનો અવાજ કોઈ પણ જાતના જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે (વિસ્ત્રસાથી) ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક શબ્દના (-પ્રયોગથી ઉત્પન્ન થતા શબ્દના) છ ભેદો છે. તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા. (૧) તત : હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો. (૨) વિતત : તારની સહાયથી ઉત્પન્ન થતા વીણા વગેરેના શબ્દો. (૩) ઘન : કાંસી વગેરે વાજિંત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દો. (૪) શુષિર : પવન પૂરવાથી વાંસળી, પાવો વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો. (૫) સંઘર્ષ : લાકડા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ. (૬) ભાષા : જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો. ભાષા બે પ્રકારની છે. વ્યક્ત અને અવ્યક્ત. બેઇંદ્રિય આદિ જીવોની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્યસ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વર્ણો છે. વિભક્તિ યુક્ત વર્ણોનો સમુદાય પદ છે. પદોનો સમુદાય વાક્ય છે. તીડો ઢોલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ પુદ્ગલ રૂપ છે. ઢોલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલો ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પુદ્ગલોની તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પુદ્ગલોનો પ્રહાર સહન ન થવાથી તીડો ઊડી જાય છે. જેમ શબ્દના પુદ્ગલોની પ્રાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે, તેમ સંગીત આદિ દ્વારા અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષો વગેરેને સંગીતના પ્રયોગથી જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયોને દોહતી વખતે સંગીત સંભળાવવાથી અધ્યાય : ૫ • સૂત્ર : ૨૪ ૪ ૧૫૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગાયો વધારે દૂધ આપે છે. અમુક પ્રકારના શબ્દપ્રયોગથી રોગોનો પણ નાશ કરી શકાય છે. આ હકીકતને આજે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી આપી છે. ૨. બંધ : બંધ એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ-મિલન. પ્રયોગબંધ અને વિસ્ત્રસાબંધ એમ બંધના બે ભેદ છે : (૧) જીવના પ્રયત્નથી થતો બંધ પ્રયોગબંધ. જીવ સાથે શરીરનો, જીવ સાથે કર્મોનો તથા લાખ અને લાકડાનો ઇત્યાદિ બંધ પ્રયોગબંધ છે. (૨) જીવના પ્રયત્ન વિના થતો બંધ વિસ્ત્રસાબંધ. વીજળી, મેઘ વગેરેનો બંધ વિસ્ત્રસાબંધ છે. અમુક પ્રકારના પુદ્ગલોના મિલનથી વીજળી, મેઘ વગેરે ઉત્પન્ન થાય છે. અહીં પુદ્ગલોનું મિલન કોઈ જીવના પ્રયત્નથી થતું નથી, કિન્તુ સ્વાભાવિક થાય છે. જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રોમાં જુદી જુદી દૃષ્ટિએ અનેક પ્રકારે બતાવવામાં આવ્યો છે. તેમાં ફળની અપેક્ષાએ કર્મબંધના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. ૧. સૃષ્ટ, ૨. બદ્ધ, ૩. નિધત્ત અને ૪. નિકાચિત. (૧) સ્પષ્ટ બંધ : પરસ્પર અડેલી સોયો સમાન. જેમ પરસ્પર અડીને સોયોને છૂટી કરવી હોય તો અડવા માત્રથી છૂટી કરી શકાય, વિખેરી શકાય; તેમ કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી પ્રદેશોદયથી ભોગવાઈને આત્માથી છૂટા પડી જાય તેવો બંધ તે સ્પષ્ટ બંધ. જેમકે મનમાં કોઈ દુર્ભાવ થયો પણ તે વિચારને સામાન્ય પ્રયત્નથી દૂર થાય ત્યારે તે કર્મ વિશેષ ફળ આપ્યા વગર નિર્જરી જાય. (૨) બદ્ધ બંધ : દોરાથી બંધાયેલી સોયો સમાન. જેમ દોરાથી બંધાયેલી સોયોને છૂટી કરવી હોય તો દોરો છોડવાની જરા મહેનત ક૨વી પડે. તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો બંધ બદ્ધ બંધ. કોઈ સંયોગમાં થયેલા કલેશનિત પરિણામ થોડા વધુ પ્રયત્નથી દૂર થાય ત્યારે તે કર્મો થોડું ફળ આપીને છૂટાં ડે. (૩) નિધત્ત બંધ : દોરાથી બંધાયેલી અને વપરાશ વિના ઘણો ૧૫૮ ૭ તત્ત્વમીમાંસા Page #192 -------------------------------------------------------------------------- ________________ સમય પડી રહેવાથી કટાઈ ગયેલી સોયો સમાન. જેમ આવી સોયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવામાં ઘણી મહેતન કરવી પડે, તેમ કર્મો પોતાનું ઘણું ફળ આપીને જ છૂટાં પડે તેવો બંધ નિધત્ત બંધ, જેમકે કોઈ પ્રકારે આર્તધ્યાન જેવા પરિણામ કર્યા પછી તેને વળી તેવા પરિણામ દ્વારા દૃઢ ર્યા હોય તો તે પ્રાયશ્ચિત્ત જેવા પ્રકારથી છૂટા પડે. (૪) નિકાચિત બંધ : ઘણથી કૂટીને એકમેક બનાવેલી સોયો સમાન. જેમ : આવી સોયો ઉપયોગમાં લઈ ન શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમ કર્યો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ, પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકા૨નો બંધ તે નિકાચિત બંધ. ઘણા ક્લેશિત પરિણામ દ્વારા વારંવાર તે જ કર્મનો બંધ થતો રહે તો તે ઉદય થયે ભોગવ્યે જ છૂટકો થાય. ૩. સૂક્ષ્મતા : અંત્ય અને આપેક્ષિક એમ સૂક્ષ્મતાના બે ભેદો છે. પરમાણુની સૂક્ષ્મતા અંત્ય સૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઈ પુદ્ગલ નથી. આથી પરમાણુમાં રહેલી સૂક્ષ્મતા અત્યંત છેલ્લામાં છેલ્લી છે. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા અપેક્ષિત સૂક્ષ્મતા છે. જેમકે આમળાની અપેક્ષાએ બોર સૂક્ષ્મ છે. ચતુરણુક સ્કંધની અપેક્ષાએ ઋણુક સ્કંધ સૂક્ષ્મ છે. ૪. સ્થૂલતા ઃ સૂક્ષ્મતાની જેમ સ્થૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સંપૂર્ણ લોકવ્યાપી સ્કંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટું પુદ્ગલદ્રવ્ય લોકસમાન હોય છે. આલોકમાં કોઈ દ્રવ્યની ગતિ ન હોવાથી લોકના પ્રમાણથી કોઈ પુદ્ગલ દ્રવ્ય મોટું નથી. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે. જેમ કે આમળાથી કેરી સ્થૂલ છે. ચતુરણુક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે. ૫. સંસ્થાન : સંસ્થાન એટલે આકૃતિ. ઇત્યં લક્ષણ અને અનિત્યં લક્ષણ એમ આકૃતિના બે ભદ છે. લાંબું, ગોળ, ચતુરસ્ત્ર, વગેરે રીતે જેનું વર્ણન થઈ શકે તે, ૧. ઇથંલક્ષણ, જેમ ૐ – વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ. ૫ સૂત્ર : ૨૪ ૪ ૧૫૯ અધ્યાય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨. અનિત્થલક્ષ્ય લાંબું, ગોળ વગેરે શબ્દોથી જેનું વર્ણન ન થઈ અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે. જેમ કે શકે મેઘ આદિનું સંસ્થાન. – ૬. ભેદ : એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે : ઔત્કરિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર અને અનુતટ. (૧) ઔત્કરિક : લાકડા આદિને કાપવા વગેરેથી થતો ભેદ. (૨) ચૌર્ણિક : ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ. ખંડ કરવાથી થતો ભેદ. (૩) ખંડ : લાકડા વગેરેના ટુકડા (૪) પ્રતર : અભ્રક વગેરેના થતા પટલ-પડ તે પ્રતરભેદ. (૫) અનુતટ : વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો ભેદ. ૭. અંધકાર : અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે, નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દૃષ્ટિનો પ્રતિબંધ થાય છે. જેમ એક વસ્તુથી અન્ય વસ્તુ ઢંકાઈ જાય તો અન્ય વસ્તુ દેખાતી નથી, તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઈ જાય છે, એથી વસ્તુઓ આંખ સામે હોવા છતાં દેખાતી નથી. અંધકાર યુગલ સ્વરૂપ હોય તો જ તેનાથી દૃષ્ટિનો પ્રતિબંધ થઈ શકે. અંધકારના પુદ્ગલો ઉપર જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે, ત્યારે અંધકારના અણુઓ વસ્તુઓને આચ્છાદિત કરી શક્તા નથી. જ્યારે પ્રકાશનાં કિરણો ખસી જાય છે ત્યારે અંધકારના પુદ્ગલોનું આવરણ આવી જવાથી આપણે વસ્તુને જોઈ શકતા નથી. = ૮. છાયા : છાયા બે પ્રકારની છે. (૧) તર્ણ પરિણત છાયા અને (૨) આકૃતિ રૂપ છાયા. દર્પણ આદિ સ્વચ્છ દ્રવ્યોમાં શરીર આદિના પુદ્ગલો શરીર આદિના વર્ણ આદિ રૂપે પરિણામ પામે છે. સ્વચ્છ દ્રવ્યોમાં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણામ પામેલા પુદ્ગલોને તર્ણ પરિણત છાયા કે પ્રતિબિંબ કહેવામાં આવે છે. ૧૬૦ ૪ તત્ત્વમીમાંસા Page #194 -------------------------------------------------------------------------- ________________ * અસ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પગલોનો માત્ર આકૃતિ પ્રમાણે થતો પરિણામ કે જે તડકામાં દેખાય છે, તે આકૃતિરૂપ છાયા છે. તડ્વર્ણ પરિણામ અને આકૃતિ એ બંને છાયા રૂપ હોવા છતાં વ્યવહારમાં આપણે તડ્વર્ણ પરિણામ રૂપ છાયાને પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. આકૃતિરૂપ છાયાને છાયા તરીકે ઓળખીએ છીએ. પ્રતિબિંબમાં આકૃતિ અને વર્ણ એ બંને સ્પષ્ટ હોય છે, જ્યારે છાયામાં અસ્પષ્ટ હોય છે. ૯. આતપ : સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય જ્યોતિષ્ક જાતિના દેવોનું વિમાન છે. તેમાં દેવો રહે છે. આ વિમાન અતિ મૂલ્યવાન રત્નોનું બનેલું છે. આથી તેમાંથી પ્રકાશ ફેલાય છે. આ પ્રકાશ આતપ તરીકે ઓળખાય છે. આતપ અગ્નિની જમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ છે. આતપ ઉષ્ણ અને શ્વેતરંગે પરિણમેલા પુદ્ગલોનો જથ્થો છે. - સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર ઉષ્ણ હોય છે. પણ સૂર્યવિમાનનો સ્પર્શ શીત હોય છે. અગ્નિ આદિના અને સૂર્યના પ્રકાશમાં આ જ તફાવત છે. અગ્નિ આદિનો સ્પર્શ ઉષ્ણ હોય છે અને પ્રકાશ પણ ઉષ્ણ હોય છે. જ્યારે સૂર્યમાં તેમ નથી. સૂર્યનો પ્રકાશ જ ઉષ્ણ હોય છે. સ્પર્શ તો શીત હોય છે. સૂર્યના પ્રકાશની ઉષ્ણતા પણ જેમ જેમ દૂર તેમ તેમ વધારે હોય છે. આથી દેવોને તેમાં રહેવામાં કશો જ બાધ આવતો નથી. ૧૦. ઉદ્યોતઃ ચંદ્ર, ચંદ્રકાન્ત મણિ, કેટલાંક રત્નો, તથા ઔષધિઓ વગેરેના પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. ઉદ્યોત અને આતપ એ બંને પ્રકાશ સ્વરૂપ છે. શીત વસ્તુના ઉષ્ણ પ્રકાશને આતપ અને અનુષ્ણ પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. ૨૩મા સૂત્રમાં કહેલા સ્પર્શ આદિ પર્યાયો અણુ અને અંધ બંનેમાં હોય છે. જ્યારે ૨૪મા સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાયો માત્ર સ્કંધમાં * વર્ણ ન દેખાય, માત્ર આકૃતિ દેખાય તેવો. બનાવવવવવાહવાહી અધ્યાય : ૫ • સૂત્ર : ૨૪ જ ૧૬૧ કાકા કામના કકડાવાળા વાહન ન કરવાના . Page #195 -------------------------------------------------------------------------- ________________ મહાન શાયરો ના જ હોય છે. સ્કંધોમાં પણ દરેક સ્કંધમાં શબ્દાદિ પર્યાયો હોય એવો નિયમ નહિ. જ્યારે સ્પર્ધાદિ પર્યાયો તો દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય હોય. આ વિશેષતાનું સૂચન કરવા અહીં બે સૂત્રોની રચના કરી છે. સ્થૂળતા ક્વળ સ્કંધોમાં જ હોય છે. આથી સ્થૂળતાનું નિરૂપણ આ સૂત્રમાં જ કરવું જોઈએ. સૂક્ષ્મતા સ્થૂળતાના પ્રતિપક્ષ તરીકે છે, અને લોકવ્યાપી અચિત્ત મહાત્કંધ વગેરેમાં હોતી નથી એ જણાવવા પૂલતાની સાથે સૂક્ષ્મતાનું પણ નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. પુદ્ગલના મુખ્ય બે ભેદો ૩ખવઃ ન્યાશ્ચ ૫-૨૫ અણવઃ સ્કન્ધાશ્ચ પ-૨૫ અણવઃ સ્કન્ધાઃ ચ પ-૨૫ પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એમ મુખ્ય બે ભેદો છે. પરમાણુ એટલે પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ-અંતિમ અણુ-અંશ=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ પુદ્ગલનો અવિભાજ્ય (જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવો) અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના આદિ, મધ્ય અને અંત પણ એ પોતે જ છે. અબદ્ધ-છૂટો જ હોય છે. એના પ્રદેશો હોતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે. સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે વગેરે પરમાણુઓનો જથો. આ સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા અને બાદર પરિણામવાળા એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો આંખોથી દેખાતા નથી, બાદર પરિણામવાળા સ્કંધો જ આંખો દેખાય છે. આથી દૃશ્યમાન ઘટાદિ સર્વ સ્કંધો બાદરપરિણામી છે. સ્કંધોમાં સ્પર્ધાદિની વિચારણા : બાદર પરિણામવાળા સ્કંધોમાં આઠેય પ્રકારનો સ્પર્શ અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધોમાં ચાર પ્રકારનો સ્પર્શ હોય છે. મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત હોય છે. અન્ય બે WWUNASUMMANSOMMAMSANMAMA MAMAMMMMMMMMMSASANOMMON oooooooooooo જહાજના જાજવાબદાર કરસના અન્ય ૧દર જ તત્ત્વમીમાંસા Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના સ્પર્શે અનિયત હોય છે. [સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શીત એ ચાર વિક્લ્પોમાંથી ગમે તે બે સ્પર્શો હોય છે.] રસ, ગંધ અને વર્ણ બંને પ્રકારના સ્કંધોમાં સર્વ પ્રકારના હોય છે. પરમાણુ અને સ્કંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિનાં કારણો ભિન્ન હોવાથી ભિન્ન છે. સ્કંધની ઉત્પત્તિનાં કારણો संघातभेदेभ्यः उत्पद्यन्ते સંઘાતભેદમ્ય ઉત્પદ્યન્તે સંઘાત-ભેદેભ્યઃ ઉત્પદ્યન્તે ૫-૨૬ ૫-૨૬ ૫-૨૬ સંઘાત, ભેદ અને સંઘાત-ભેદ એ ત્રણ કારણોમાંથી કોઈ પણ એક કારણથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. (૧) સંઘાત એટલે જોડાવું = ભેગું થવું. બે અણુના સંઘાતથી-પરસ્પર જોડાવાથી ધણુક [= બે અણુનો] સ્કંધ ઉત્પન્ન થાય છે. બે અણુમાં એક અણુ જોડાવાથી ઋણુક [= ત્રણ અણુનો] સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુમાં એક અણુ જોડાવાથી ચતુરણુક [= ચાર અણુનો] સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત અણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતાણુક, અસંખ્યાતાણુક અને અનંતાણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. (૨) ભેદ એટલે છૂટું પડવું. અનંતાણુક સ્કંધમાંથી એક અણુ છૂટો પડે તો એક અણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. બે પરમાણુ છૂટા પડે તો બે પરમાણુ ન્યૂન અનંતાણુક અંધ બને છે. એમ પરમાણુઓ છૂટા પડતાં પડતાં અનંતાણુક સ્કંધ અસંખ્યાતાણુક બની જાય તો એ અસંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. અસંખ્યાતાણુક સ્કંધમાંથી ઉ૫૨ મુજબ પરમાણુઓ છૂટા પડતાં પડતાં સંખ્યાતાણુક બની જાય તો એ સંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. સંખ્યાતાણુક સ્કંધમાંથી પણ એક, બે વગેરે ૫૨માણુ છૂટા પડતાં પડતાં યાવત્ માત્ર અધ્યાય ઃ ૫ સૂત્ર ઃ ૨૬ ૪ ૧૬૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ બે જ પરમાણુ રહે તો તે કચણુક અંધ બની જાય. જેમ સંઘાતમાં એકીસાથે એક એક અણુ જ જોડાય એવો નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક અણુ જ છૂટો થાય એવો નિયમ નથી. અનંતાણુક વગેરે સ્કંધોમાંથી કોઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવત્ કોઈ વાર એકસાથે માત્ર બે અણુઓને છોડીને બધા જ અણુઓ છૂટા પડી જાય અને તે સ્કંધ યણુક બની જાય. (૩) સંઘાત-ભેદ એટલે એક જ સમયે છૂટું થવું અને ભેગું થવું. જે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુઓ છૂટા પડે અને તે જ સમયે બીજા એક, બે વગેરે પરમાણુઓ જોડાય તે સ્કંધની ઉત્પત્તિ સંઘાત-ભેદથી થાય. પરમાણની ઉત્પત્તિ भेदादणुः પ-૨૭ પ-૨૭ નાના નાના ભેદાદણ ભેદા-અણુ પ-૨૭ પરમાણુ સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. પરમાણુ પુદ્ગલનો અંતિમ અંશ છે. સંઘાત થતાં તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધ રૂપે બને છે. એટલે અણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી, એથી સંઘાત ભેદથી પણ ઉત્પત્તિ થતી નથી. જ્યારે સ્કંધમાંથી પરમાણુ છૂટો પડે ત્યારે જ પરમાણુની ઉત્પત્તિ થાય છે. ત્રણ કારણોમાંથી કયા કારણથી ઉત્પન્ન થયેલા સ્કંધો भेद-संघाताभ्यां चाक्षुषाः ૫-૨૮ ભેદ-સંઘાતાભ્યાં ચાક્ષુષાર ૫-૨૮ ભેદ-સંઘાતાભ્યાં ચક્ષુષાઃ ૫-૨૮ ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (ચક્ષુથી ગ્રાહ્ય) બને છે, એટલે કે ચક્ષુથી જોઈ શકાય છે. ૧૬૪ જ તત્ત્વમીમાંસા Page #198 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે કહ્યું છે કે ભેદથી, સંઘાતથી અને ભેદ-સંઘાતથી એમ ત્રણ રીતે સ્કંધોની ઉત્પત્તિ થાય છે. આ ત્રણમાંથી જે સ્કંધો કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધો આંખોથી જોઈ શકાતા નથી. જે કંધો ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થાય છે તે જ સ્કંધો આંખોથી જોઈ શકાય છે. તાત્પર્ય એ આવ્યું કે અત્યંત સ્થૂલ પરિણામવાળા સ્કંધો જ આંખોથી જોઈ શકાય છે. એ સ્કંધો કેવળ ભેદ કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થતા નથી, કિન્તુ ભેદ-સંઘાતથી જ ઉત્પન થાય છે. ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા બધા સ્કંધો જોઈ શકાય છે એવો નિયમ નથી. પણ જે સ્કંધો જોઈ શકાય છે તે સ્કંધો ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે એવો નિયમ છે. અહીં ચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇંદ્રિયોથી ગ્રાહ્ય બને છે એમ સમજવું. અર્થાત્ ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા સ્કંધો ઇંદ્રિયગ્રાહ્ય બને છે. સનું લક્ષણ ૫-૨૯ ઉત્પાત-વ્યય-ધ્રૌવ્યયુક્ત્ત-સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ ૫-૨૯ ૫-૨૯ જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય ત સત્ કહેવાય. આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે આ જગતમાં વિદ્યમાન નથી. સત્॰ વસ્તુમાત્રમાં સદા ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હોય છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલ નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. દરેક વસ્તુ પ્રતિસમય પર્યાય રૂપ ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે; તથા દ્રવ્ય રૂપે સ્થિર પણ રહે છે. દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨) પર્યાયાંશ. તેમાં દ્રવ્યરૂપ અંશ સ્થિર (ધ્રુવ) હોય અધ્યાય : ૫ · સૂત્ર : ૨૯ ૭ ૧૬૫ ― Page #199 -------------------------------------------------------------------------- ________________ છે અને પર્યાયરૂપ અંશ અસ્થિર (ઉત્પાદ-વ્યયશીલ) હોય છે. આથી સત્ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે. નિત્યનું લક્ષણ तद्भावाव्ययं नित्यम् તદ્ ભાવાવ્યયં નિત્યમ્ તદ્-ભાવ-અવ્યયં નિત્યમ્ જે વસ્તુ તેના પોતાના ભાવથી અવ્યય રહે, એટલે કે પોતાના ભાવથી રહિત ન બને, તે નિત્ય. નિત્યતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના ભાવને – મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્ય કહેવામાં આવે છે. પરિણામ (-પરિવર્તન) પામવા ‘છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય. ૫-૩૦ ૫-૩૦ ૫-૩૦ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવામાં આવે તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે કોઈપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે થોડુંધણું પરિવર્તન અવશ્ય થયા કરે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતો જ જોઈ શકે. આપણે માત્ર સ્થૂલ સ્થૂલ પરિવર્તનને જ જોઈ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષ્મરૂપે કે સ્કૂલરૂપે પરિવર્તન થવા છતાં તે પોતાના સ્વરૂપને [દ્રવ્યત્વને] કદી છોડતી નથી. આથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા.ત. કાપડનો તાકો કાપીને કોટ વગેરે વસ્ત્રો બનાવ્યાં. અહીં તાકાનો નાશ થયો અને કોટ આદિ વસ્ત્રની ઉત્પત્તિ થઈ છતાં મૂળ દ્રવ્યમાં [કાપડપણામાં] કોઈ જાતનો ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળરૂપે કે અન્ય કોઈ ૧૬૬ ૭ તત્ત્વમીમાંસા Page #200 -------------------------------------------------------------------------- ________________ વસ્તુરૂપે બન્યું નથી. અહીં કાપડ તાકારૂપે નાશ પામીને કોટ આદિ વસ્ત્ર રૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે કાયમ-નિત્ય રહે છે. હવે આપણે એક ઘડા તરફ દૃષ્ટિ કરીએ. સ્થૂળ દૃષ્ટિથી વિચાર કરતાં ઘણા કાળ સુધી આપણને ઘડો જેવો છે તેવો ને તેવો જ દેખાય છે, તેમાં કોઈ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો એ ઘડામાં પ્રતિસમય પરિવર્તન થઈ રહ્યું છે. દા.ત. એ ઘડો બન્યો તેને અત્યારે વિવલિત કોઈ એક સમયે બે વર્ષ થયાં છે. એટલે તે ઘડો અત્યારે વિવલિત સમયે બે વર્ષ જૂનો કહેવાય. બીજા જ સમયે એ ઘડો બે વર્ષ અને એક સમય જેટલો જૂનો બને છે. આથી પૂર્વના કરતાં વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન આવી ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય જેટલો જૂનો બને છે. આમ બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષ્મ ફેરફારો પ્રત્યેક સમયે થયા કરે છે. પણ તે ફેરફારો – પરિવર્તનો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતાં નથી. જ્યારે કોઈ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણને ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા છતાં તે ઘટરૂપે કાયમ રહે છે, આથી ઘટ પરિણામી નિત્ય છે. આમ દરેક વસ્તુમાં સમજવું. તાતસિડ પ-૩૧ અર્પિતાનર્પિતસિદ્ધ ૫-૩૧ અર્પિત અનર્પિત-સિદ્ધ ૫-૩૧ એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ અર્પિત (અપેક્ષાએ) અને અનર્પિત અપેક્ષાના અભાવથી) થાય છે. પદાર્થ-વસ્તુ માત્રમાં અનેક ધર્મો એકસાથે હોય છે. જે સમયે જેની મુખ્યતા હોય તેને લક્ષ્યમાં રાખીને આપણે વસ્તુને જાણીએ છીએ. અધ્યાય : ૫ • સૂત્રઃ ૩૧ ૪ ૧૬૭ - - - - Page #201 -------------------------------------------------------------------------- ________________ વળી પરસ્પર વિરુદ્ધ છતાં પ્રમાણસિદ્ધ ધર્મો (ગુણ કે ભાવ)નો સમન્વય વસ્તુમાં થઈ શકે છે. જેમકે આત્મા સ્વસ્વરૂપે સત-સ્વમાં વિદ્યમાન છે, પણ વસ્ત્ર-પાત્ર આદિ પરપદાર્થમાં અસતુ-અવિદ્યમાન છે. આત્મામાં ચૈતન્ય સ્વસ્વરૂપે છે, પણ વર્ણાદિ પરસ્વરૂપે છે. એટલે સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ છે. ચૈતન્ય લક્ષણથી આત્મા સમાન છે, પરંતુ કર્મજનિત અવસ્થામાં આત્માની અવસ્થાઓ ભિન્ન છે. વ્યક્તિ તરીકે પણ ભિન્ન છે. જેમકે એક જ વ્યક્તિ પિતારૂપે છે અને તે જ વ્યક્તિ પુત્રપણે છે. બંને સંબંધમાં પરસ્પર વિરુદ્ધતા છે છતાં એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ ઘટી શકે છે. સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વનો નિર્ણય અપેક્ષાએ હોય છે. એક લાકડી મોટી છે, તે નાની લાકડીની અપેક્ષાએ. તેમ જે વસ્તુ અપેક્ષાએ નિત્ય છે, તે વસ્તુ અપેક્ષાએ અનિત્ય પણ છે. સાપેક્ષ દર્શનમાં સમાધાન છે. સંઘર્ષ કે સંશય નથી. પરંતુ વિરુદ્ધ લક્ષણો છતાં દરેક લક્ષણનું સ્વતંત્ર અસ્તિત્વ ટકે છે. નિઘ-ક્ષત્રાવસ્થા પ-૩૨ સ્નિગ્ધ-રૂક્ષત્પાબંધ પ-૩૨ સ્નિગ્ધ-રૂક્ષતા બંધઃ પ-૩૨ | સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શથી પુદ્ગલોનો બંધ થાય છે. બંધ એટલે પુદ્ગલોનું (સ્કંધ-પરમાણુ) પરસ્પર જોડાઈને એકમેક થવું. આવું જોડાણ પુગલમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શગુણથી થાય છે. અર્થાત્ સ્નિગ્ધ કે રૂક્ષ સ્પર્શવાળા પુલોનું અન્યોન્ય જોડાણ થાય છે. બંધના વિષયમાં પ્રથમ અપવાદ ન ગ ચગુણના પ-૩૩ ન જઘન્ય ગુણાનામ્ પ-૩૩ ન જઘન્ય-ગુણાનામ્ પ-૩૩ ૧૬૮ તત્ત્વમીમાંસા ... For Priyate & Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. પુદ્ગલોમાં જે જે સ્નિગ્ધ કે રૂક્ષ ગુણ હોય તે તે સઘળા પુદ્ગલો તે તે ગુણની સમાન હોય તેવો નિયમ નથી. તેમાં અલ્પાધિકતા હોય છે. જેમ દૂધ બકરી કે ભેંસનું હોય, તેમાં સ્નિગ્ધ ગુણ સમાન નથી. તેમ રાખ, ધાન્યનાં ફોતરાં બંનેમાં રૂક્ષતા છે પણ સમાન નથી. એટલે પુદ્ગલોમાં આ ગુણો સમાન પણ હોય અને અલ્પાધિક પણ હોય છે. ગુણનો અવિભાજ્ય અંશ જે પુદ્ગલમાં હોય તે એકગુણ પુદ્ગલ કહેવાય. તે પ્રમાણે એક ગુણથી માંડીને અનંતગુણ પુદ્ગલ હોય છે. ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ થાય છે. આથી પુદ્ગલોમાં ગુણની અલ્પાધિકતાને કારણે ઘણા ભેદ છે. તેનો મુખ્યત્વે ત્રણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧. જધન્ય ગુણ. ૨. મધ્યમ ગુણ ૩. ઉત્કૃષ્ટ ગુણ. જે પુદ્ગલમાં સૌથી ઓછો ગુણ હોય તે જધન્ય ગુણ છે. જે પુદ્ગલમાં સૌથી વધુ હોય તે ઉત્કૃષ્ટ ગુણ છે. તે સિવાય સર્વ પુદ્ગલો મધ્યમ ગુણ કહેવાય છે. બંધન વિષયમાં બીજો અપવાદ ૫-૩૪ गुणसाम्ये सदृशानाम् ગુણસામ્ય સદૃશાનામ્ ૫-૩૪ ગુણસામ્યું સદૃશાનામ્ ૫-૩૪ ગુણની સમાનતા હોય તો તેવો સદૃશ-સમાન પુદ્ગલોનો બંધ થતો નથી. ગુણની સમાનતા એટલે ગુણની તરતમતાનો અભાવ. શાળામાં ભણતા વિદ્યાર્થીમાં અનુક્રમે ૫૦, ૬૦ કે ૭૦ ગુણાંક ધરાવતા હોય તેઓ તે તે ક્રમથી અસમાન છે. ૫૦ ગુણાંકવાળા બધા જ વિદ્યાર્થી ગુણાંકમાં સમાન છે. અધ્યાય ૫ • સૂત્ર : ૩૪ ૪ ૧૬૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ તેમ જેટલા પુદ્ગલોમાં એકગુણ સ્નિગ્ધ કે સક્ષમ સ્પર્શ હોય તે પુદ્ગલોમાં ગુણસમાનતા છે. સરખા ગુણવાળા બધા પુદ્ગલો ગુણની દૃષ્ટિએ સામ્ય ધરાવે છે. પણ એકગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુલમાં પરસ્પર ગુણસામનો અભાવ છે. બંનેમાં નિષ્પ સ્પર્શ હોવા છતાં તે સરખા કહેવાય પણ સંખ્યાથી સમાન ન કહેવાય. એકગુણ સ્નિગ્ધ પુલ પરસ્પર સદૃશ - સરખા ન કહેવાય, પણ સમાન કહેવાય. ગુણથી સરખા હોય પણ ભાગથી (સંખ્યાથી) અસમાન હોય છે. એટલે ગુણની સમાનતા હોય તો સરખા પુદ્ગલોનો બંધ થતો નથી. બંધના વિષયમાં ત્રીજો પવાદ ધાિનાં તુ પ-૩૫ દ્વયધિકાદિ ગુણાનાં તુ પ-૩૫ દ્વિ-અધિકન્યૂણાનાં તુ પ-૩૫ સદૃશ (સરખા) પુદ્ગલોમાં વૈષમ્ય હોવા ઉપરાંત દ્વિગુણ વગેરે સ્પર્શથી અધિક હોય તો પરસ્પર બંધ થાય. પુદ્ગલો સ્નિગ્ધ એટલે સરખા હોય પણ એકગુણ (ભાગ) સમાનતા ન હોય તો બંધ ન થાય. જેમકે ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો પંચગુણ નિગ્ધ પગલો સમાન નથી, વધઘટ છે માટે બંધ ન થાય. ચતુર્ગુણ રૂક્ષ પુલનો પંચગુણ સ્નિગ્ધ પુદ્ગલો સાથે બંધ ન થાય. એકગુણ વૈષમ્યને (અસમાનતા) બદલે દ્વિગુણ, ત્રિગુણ કે અધિક ગુણ વૈષમ્ય હોય તો બંધ થાય. જેમ કે ચતુર્ગુણ નિગ્ધ પુદ્ગલનો પગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. કારણ કે તેમાં દ્વિગુણ વૈષમ્ય છે. તેમ અધિક અનંતગુણ સુધી ગુણવૈષમ્યથી બંધ થાય. તે પ્રમાણે રૂક્ષસ્પર્શ માટે પણ સમજવું. સમનો અર્થ સંખ્યાની સમાનતા, સદુશ = સરખા તે સ્નિગ્ધ-સ્નિગ્ધ સ્પર્શાદિથી સમજવા. ૧૭૦ જ તત્ત્વમીમાંસા - - - - - - - 0 jain Education International Page #204 -------------------------------------------------------------------------- ________________ બંધ થાય કેમ થાય ? એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ બંનેમાં જઘન્ય ગુણ નથી, સદૃશ સાથે પણ નથી. એકગુણ રૂક્ષનો દ્વિગુણ નિષ્પ બંનેમાં જઘન્ય ગુણ નથી, સદૃશ સાથે પણ નથી. એકગુણ સ્નિગ્ધનો ત્રિગુણ બંનેમાં જઘન્ય ગુણ નથી. સદૃશ સ્નિગ્ધ સાથે હોવા છતાં એકગુણ વૈષમ્ય નથી. એકગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ બંનેમાં જઘન્ય ગુણ નથી, સદૃશ સાથે હોવા છતાં એકગુણ વૈષમ્ય નથી. દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સામ્ય છે પણ સદુશ નથી. સાથે દ્વિગુણ રૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સામ્ય છે પણ સદૃશ નથી. { સાથે बन्धे समाधिको पारिणामिको , ૫-૩૬ બધે સમાધિક પરિણામિકી ૫-૩૬ બધે સમાધિક પરિણામિક પ-૩૬ પુદગલોનો બંધ થયા બાદ સમ અને અધિક ગુણ અનુક્રમે સમ અને હીન ગુણને પોતાના રૂપે પરિણાવે છે. રૂક્ષ અને સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલો [પરમાણુ કે સ્કંધનો પરસ્પર બંધ થાય છે તે આપણે ૩૩મા સૂત્રમાં જોઈ ગયા. તેમાં જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો કે સ્નિગ્ધ અને સ્નિગ્ધ પુગલોનો અથવા રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થાય ત્યારે બંધ થયા બાદ સ્કંધમાં કયો ગુણ રહે તે આ સૂત્ર સમજાવે છે. જ્યારે સમાનગુણ રૂક્ષનો અને નિષ્પનો બંધ થાય ત્યારે કોઈ વખત રૂક્ષ ગુણ સ્નિગ્ધગુણને રૂક્ષરૂપે પરિણાવે છે – રૂક્ષરૂપે કરે છે, અધ્યાયઃ ૫ • સૂત્રઃ ૩૬ ૪ ૧૭૧ wwાના Page #205 -------------------------------------------------------------------------- ________________ તો કોઈ વખત સ્નિગ્ધ ગુણ રૂક્ષને સ્નિગ્ધરૂપે પરિણમાવે છે. દા. ત. દ્વિગુણરૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતાં કોઈ વખત દ્વિગુણ રૂક્ષ દ્વિગુણ સ્નિગ્ધને દ્વિગુણ રૂક્ષરૂપે પરિણમાવે છે, એટલે કે દ્વિગુણ રૂક્ષરૂપે કરી નાખે છે. અને કોઈ વખત દ્વિગુણ સ્નિગ્ધ દ્વિગુણ રૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધરૂપે પરિણમાવે છે. જેમાં ગુણો (જીવમાં સદા રહેનારા જ્ઞાનાદિ અને પુદ્ગલમાં સ્પર્ધાદિ લક્ષણો) અને પર્યાયો ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા ધર્મો) હોય તે દ્રવ્ય. જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. ગુણ વસ્તુમાં સદા રહેનારાં ધર્મો – પરિણામો જેમકે જીવમાં ધર્મ, ચેતન્ય પુદ્ગલનો ધર્મ સ્પદિ વગેરે. પર્યાય ઉત્પન્ન થનારા અને નાશ થનારા ધર્મો (પરિણામો) જીવમાં જ્ઞાનોપયોગ, પુદ્ગલમાં સ્પર્શદ પર્યાયો (અવસ્થા). * દ્રવ્યમાં ધર્મો બે પ્રકારના છે ૧. સદા, પૂરા ભાગમાં રહેનારા તે ગુણ, અને જે ઉત્પન્ન થાય અને નાશ પામે તે પરિણામને પર્યાય કહે છે. = = गुणपर्यायवद् द्रव्यम् ૫-૩૭ ગુણ-પર્યાયવ ્ દ્રવ્યમ્ ૫-૩૭ ગુણ-પર્યાય-વદ્ દ્રવ્યમ્ ૫-૩૭ - જે પરિણામો દ્રવ્યોમાં સદા રહે છે તે સહભાવી છે. તે ગુણ છે આત્મદ્રવ્યનો, પરિણામ ચૈતન્ય છે. સૂર્ય અને પ્રકાશની જેમ સદા રહે છે. તેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલની સાથે નિરંતર હોય છે. દ્રવ્યમાં કેટલા ધર્મો (પરિણામ) ક્યારેક હોય ક્યારેક ન હોય કેટલાક ક્રમભાવી ઉત્પાદ અને વિનાશશીલ હોય છે તે પર્યાય કહેવાય છે. ૧૭૨ ૨ તત્ત્વમીમાંસા Page #206 -------------------------------------------------------------------------- ________________ જેમકે આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગ સમયે સમયે પરિવર્તન પામે છે. બંને સાથે હોતા નથી. ક્રમભાવી છે, એટલે ઉત્પાદ વિનાશશીલ છે તેથી તે આત્માના પર્યાયો છે. એ પ્રમાણે પુદ્ગલના શ્વેત, કૃષ્ણ વર્ણ કે રસ, સ્પર્શ, ગંધ માટે સમજવું. વર્ણ એ ગુણ છે પરંતુ શ્વેતપણું વ્યય થઈ કૃષ્ણપણું થાય છે, તેથી તે પર્યાયો છે. કારણ કે તે ઉત્પાદ અને વિનાશશીલ છે. તેમ રસ વગેરે માટે સમજવું. દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો છે. દ્રવ્ય અને ગુણ નવા ઉત્પન્ન થતાં નથી તેથી અનાદિ-અનંત છે. (નિત્ય છે.) પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી અનિત્ય છે. (સાદિ સાંત છે..) જોકે પર્યાયો પ્રવાહથી નિરંતર છે, તે અપેક્ષાએ તે અનાદિ અનંત છે. તેથી દ્રવ્ય ક્યારે પણ ગુણપર્યાય રહિત હોતું નથી. ગુણ વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે. પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની શક્તિ તે ગુણ કહેવાય છે. ગુણ જન્ય પરિણમન તે પર્યાય કહેવાય છે. ગુણ કારણ છે. પર્યાય કાર્ય છે. કારણ કે કાર્ય પર્યાયમાં થાય છે. દ્રવ્ય અનંત ગુણોનો અખંડ સમુદાય છે. પરંતુ સાધારણ બુદ્ધિવાળા જીવોને સમજમાં આવે તેવા વિકલ્પો જણાવ્યા છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે ગુણો વિચાર-વાણીમાં આવી શકે છે અને પુદ્ગલના રૂપ આદિ વિકલ્પો આવી શકે છે. બાકીના બધા વળી ગમ્ય છે. દ્રવ્યોના બધા ગુણો સમાન હોતા નથી. તેના ભેદ હોય છે. જે ગુણો બધા દ્રવ્યોમાં હોય તે સાધારણ કહેવાય છે અને જે ગુણ દ્રવ્યોમાં વિશેષપણે હોય તે અસાધારણ છે. અસ્તિત્વ, પ્રદેશત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, તે સાધારણ ગુણો છે. જે દરેક દ્રવ્યોમાં હોય છે. આત્મામાં ચૈતન્ય, પુદ્ગલમાં સ્પર્શાદિ ગુણ અસાધારણ છે, કારણ કે તે તે ગુણ અન્ય દ્રવ્યમાં હોતો નથી. તે પ્રમાણે ધર્માસ્તિકાય અધ્યાય : ૫ • સૂત્ર : ૩૭ ૪ ૧૭૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ M sandeep AMAMAMMAMMMMMMMMMMMM અધર્માસ્તિકાય આદિમાં ગતિ-સ્થિતિ અસાધારણ ગુણ વિષે જાણવું. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ (રૂપી) હોવાથી તેના ગુણ ગુરુલઘુ (ભારે-હલકો) તથા પર્યાય પણ ગુરુ લઘુ જાણવી. બાકીના અમૂર્ત (અરૂપી) દ્રવ્યોના ગુણપર્યાય અગુરુલઘુ કહેવાય છે. કાળનું નિરૂપણ कालश्चेत्येके ૫-૩૮ કાલÀત્યેકે પ-૩૮ કાલઃ ચ ઈતિ-એકે પ-૩૮ કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે. અગાઉના શ્લોકમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ગણવામાં આવ્યું નથી. છતાં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે સ્વીકારે છે, તેથી તેનું અહીં નિરૂપણ કર્યું છે. • દ્રવ્ય ગુણ પર્યાય યુક્ત હોય છે. તે લક્ષણ કાળમાં ન હોવાથી તેને સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. છતાં જગતની સ્થિતિમાં થતું પરિવર્તન, નવાજૂનાનો વ્યવહાર, નાનામોટાનો વ્યવહાર. ત્રણ કાળ કે આરાનો ક્રમ વગેરે કાળ વગર ઘટી શકતું નથી. તે પરિણમન કે જે વર્તન કહેવામાં આવે છે તે કાળનું કાર્ય છે. એથી એમ માનવું રહ્યું કે કાળ જેવી વસ્તુ જગતમાં છે. સિડનત્તાનમઃ ૫-૩૯ સોડનત્તસમયઃ ૫-૩૯ સ: અનાસમયઃ પ-૩૯ કાળ અનંત સમય પ્રમાણ છે. સમય એ કાળની પર્યાય છે, તે વર્તમાનમાં ભલે એક હોય પણ ભૂતકાળ કે ભાવિકાળની અનંત પર્યાયો હોય છે આથી કાળને અનંત સમયવાળો કહ્યો છે. જ ૧૭૪ ૨ તત્ત્વમીમાંસા થક પર wwwwwwwwww wwwwwwww w Page #208 -------------------------------------------------------------------------- ________________ આંખની એક પલકમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. અમદાવાદથી અમેરિકા ટેલિફોન જોડતાં જાણે એક જ ક્ષણે બંને વ્યક્તિ વાત કરતી જણાય છે. ધારો કે અમેરિકા દસ હજાર માઇલ દૂર હોય તો પ્રથમ શબ્દને ત્યાં પહોંચતાં ક્ષણનો કેટલામો ભાગ થાય તેમાં અસંખ્ય સમય જાય છે. કાળના બે ભેદ છે. ૧. નૈૠયિક, ૨. વ્યવહારિક, નૈક્ષયિક : કાળની વર્તના, તે લોક અને અલોક બંનેમાં છે. વ્યવહારિક કાળ, સમયથી માંડીને પૂરા કાળ ચક્ર સુધીનો કાળ વ્યવહારિક કાળ લોકમાં અને તે પણ અઢી દ્વીપમાં જ છે. કારણ કે આ કાળની ગણત્રી જ્યોતિશ્ચક્રના પરિભ્રમણથી થાય છે. અને તે જ્યોતિશ્ર્વનું પરિભ્રમણ અઢી દ્વીપમાં જ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કાળદ્રવ્યના પરિવર્તનરૂપ વર્તનાદિ પર્યાય છે, જીવોમાં થતાં વર્તના પર્યાયોમાં કાળ ઉપકારક-નિમિત્ત છે. તેથી ઉપચારથી દ્રવ્ય કહ્યું છે. કાળ જીવ અને અજીવ બંનેની વર્તનામાં ઉપકારક છે છતાં અજીવ દ્રવ્યની બહુલતા અને મૂર્તતાને આશ્રયીને કાળને અજીવ કહેવામાં આવે છે. . અસંખ્ય સમયો આવલિકા ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ.* સાધિક ૧૭) ક્ષુલ્લક ભવ = ૧ શ્વાસોચ્છ્વાસ [પ્રાણ]. ૭ શ્વાસોચ્છ્વાસ (પ્રાણ) = ૧ સ્ટોક. ૭ સ્ટોક - ૧ લવ www ૩૮૦ લવ = ૧ ઘડી ૨ ઘડી = ૧ મુહૂર્ત જેનાથી અન્ય નાનો ભવ ન હોય તે નાનામાં નાનો ભવ. આ ભવ નિગોદના જીવોને અને મતાંતરે સઘળા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને હોય છે. અધ્યાય : ૫ • સૂત્ર : ૩૯ ૪ ૧૭૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહોરાત્ર) ૧૫ દિવસ (અહોરાત્ર) = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૬ માસ = ૧ અયન (ઉત્તરાયણ કે દક્ષિણાયન) ૨ અયન (=૧૨ માસ) = ૧ વર્ષ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ પૂર્વાંગ×પૂર્વાંગ = ૧ પૂર્વ [અથવા ૭૦૫૬0000000000 વર્ષ = ૧ પૂર્વ] અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ. ૧૦ કોડાકોડિ પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોડાકોડી સાગરોપમ ૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી ૧ ઉત્સર્પિણી અને૧ અવસર્પિણી (૨૦ કો. કો. સા.) = ૧ કાળચક્ર -- અનંત કાળચક્ર = એક પુદ્ગલ પરાવર્ત ગુણનું લક્ષણ द्रव्याश्रया निर्गुणा गुणाः દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ દ્રવ્યાશ્રવ્યાઃ નિર્ગુણાઃ ગુણાઃ જે દ્રવ્યમાં સદા રહે અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ. ૫-૪૦ ૫-૪૦ ૫-૪૦ ગુણ : દ્રવ્યમાં સદા સર્વ પ્રદેશે વ્યાપીને રહે. તે આત્મામાં જ્ઞાનાદિ રૂપે અને પુદ્ગલમાં સ્પર્શાદ રૂપે ગુણ સહભાવી છે. પર્યાયો : તે પણ દ્રવ્યમાં રહે છે, પણ તે સદા ટકતી ન હોવાથી ગુણ રહિત છે. ગુણની વ્યક્તિ તે પર્યાય છે. પર્યાય ક્રમભાવી છે. આથી દ્રવ્યદૃષ્ટિએ વ્યક્તિરૂપ ગુણને નિર્ગુણ (ગુણોરહિત) કહે છે. ૧૭૬ ૪ તત્ત્વમીમાંસા Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિણામનું લક્ષણ तद्भावः परिणामः ૫-૪૧ તદ્ભાવ પરિણામઃ ૫-૪૧ તદ્-ભાવઃ પરિણામઃ ૫-૪૧ (દ્રવ્યો અને ગુણોનો) તેનો ભાવ એ પરિણામ છે. પોતાના સ્વરૂપમાં રહીને ઉત્પન્ન થવું અને નાશ થવો તે ગુણનો પરિણામ ભાવ-વિકાર છે. દ્રવ્ય કે ગુણ અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરે છે છતાં સ્વભાવનો ત્યાગ થતો નથી. પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પરિવર્તન પામ્યા કરે છે. એક જ જીવ કર્મવશ મનુષ્યપણે, પશુપણે કે દેવપણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામે, પણ તેનું જીવત્વ કાયમ રહે છે. - જીવનું જ્ઞાન સાકારપણે કે નિરાકારપણે હોય તો તેમાં જ્ઞાનઉપયોગ કાયમ રહે છે. પુદ્ગલમાં કાળાશ છોડી પીળાશ આદિ અનેક પરિણામો ધારણ થાય તો પણ તે વર્ણત્વ કે રૂપત્વને છોડતું નથી. આ પ્રમાણે દરેક દ્રવ્ય અને ગુણ વિષે સમજી લેવું. પરિણામના બે ભેદ अनादिरादिमांच અનાદિરાદિમાંશ્ર ૫-૪૨ ૫-૪૨ ૫-૪૨ અનાદિઃ આદિમાન્ ચ પરિણામ-(ભાવ) અનાદિ અને આદિમાન (નવો બનતો) બે પ્રકારે છે. અનાદિ : જેની આદિ-શરૂઆત થતી નથી તે અનાદિ આદિ : જેની આદિ-શરૂઆત થાય તેમ કહેવામાં આવે તે, અધ્યાય ઃ ૫ • સૂત્ર : ૪૧-૪૨ ૪ ૧૭૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ અરૂપી દ્રવ્યોના પરિણામ અનાદિ છે. તે દ્રવ્યો જ્યારથી છે ત્યારથી છે જ, તે નવા ઉત્પન્ન થયા નથી, માટે તે અનાદિ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશત્વ, લોકાકાશ વ્યાપિત્વ, ગતિ સહાયકતા અગુરુલઘુત્વ વગેરે, તે પ્રમાણે અન્ય અરૂપી દ્રવ્યોના પરિણામ અનાદિ છે. આદિમાન પરિણામ रूपिष्वादिमान् રુપિથ્વાદિમાન્ રુપિષુ-આદિમાન્ ૫-૪૩ ૫૪૩ ૫-૪૩ રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, તેમાં શ્વેતરૂપ આદિ પરિણામ આદિમાન છે, તેનું પ્રતિ સમયે પરિણમન થાય છે. મૂળ ધર્મ વર્ણ આદિમાન નથી. તે તો અનાદિથી છે. જોકે પ્રવાહની અપેક્ષાએ તો રૂપી દ્રવ્યોમાં પરિણમન અનાદિ છે, વ્યક્ત થવાથી અપેક્ષાએ આદિમાન પરિણામનું કથન કર્યું છે. છતાં સૂત્રકારે અરૂપી દ્રવ્યોમાં અનાદિ અને રૂપી દ્રવ્યોમાં અદિમાન પ્રવાહ હોય છે તેમ કહ્યું તે બાળ જીવોને સમજવા માટે સૂક્ષ્મ અને સ્થૂલ પરિણામની અપેક્ષાએ જાણવું. योगोपयोगी जीवेषु યોગોપયોગૌ જીવેષુ યોગ-ઉપયોગો જીવેષુ જીવમાં યોગ ઉપયોગ બે પરિણામો અનાદિ છે. ૫-૪૪ ૫-૪૪ ૫-૪૪ પુદ્ગલના સંયોગથી આત્મામાં ઉત્પન્ન થતો વીર્યનો (શક્તિ) પરિણામ વિશેષ તે યોગ છે, અને જ્ઞાનદર્શન ઉપયોગ છે. આ બંને પરિણામો ઉત્પન્ન થવાથી અને નષ્ટ થતાં હોવાથી આદિમાન છે. છતાં પ્રવાહની દૃષ્ટિએ આત્મા સદા ઉપયોગવંત હોવાથી અનાદિ અને ઉપયોગ બદલાતો રહેવાથી આદિમાન સમજવું. ૧૭૮ ૪ તત્ત્વમીમાંસા Page #212 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વદોહન અધ્યાય પાંચમાં વિષય બદલાય છે. સૃષ્ટિમાં મુખ્ય તત્ત્વ એ છે. જીવ અને અજીવ. જીવ તત્ત્વની સંસારયાત્રા ચાર અધ્યાય સુધી જાણી. હવે અજીવ તત્ત્વ શું છે તેનો જીવ સાથે શું સંબંધ છે. અજીવ તત્ત્વની વિચારણા શા માટે કરવી તે આ અધ્યાયમાં ગ્રંથકાર જણાવે છે. પાંચ અજીવ દ્રવ્યોના સ્વરૂપથી એક મોટી ભ્રમણા ટળે છે કે આ જગતનો કોઈ કર્તા કે હર્તા છે. આ પાંચે દ્રવ્યોનું પરિણમન તે સૃષ્ટિની રચના, પરિવર્તન, સર્જન આદિનું કારણ છે. આવુ કથન અન્યત્ર કોઈ શાસ્ત્રમાં જાણવા મળતું નથી એ સર્વજ્ઞના જ્ઞાનનું સામર્થ્ય છે. જીવતત્ત્વની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે. પણ અજીવ તત્ત્વની શ્રદ્ધા શું હોઈ શકે ! ભાઈ તારી તદ્દન નજીકનું અજીવ તત્ત્વ પુદ્ગલરૂપ તારું શરીર છે.જગતના મોટા ભાગના જીવો આ શરીરને જ આત્મા માને છે. શરીરના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. પોતે પોતાના શુદ્ધાત્માનો સ્વામી છે. તેમ માનવાને બદલે શરીરનો સ્વામી માને છે. એ શરીરના નાશે પોતાનો નાશ માને છે. આવી ભ્રમણાથી મુક્ત થવા અજીવ તત્ત્વને જાણવું અગત્યનું છે. સવિશેષ પુદ્ગલને. જીવ અને પુદ્ગલનો સંયોગિક સંબંધ છે પણ જ્ઞાન-દર્શન ગુણો જેવો તદ્રુપ સંબંધ નથી. તે બંને દ્રવ્યોના મૂળ લક્ષણથી સમજાય છે. વળી અન્ય દ્રવ્યો સાથે નિમિત્ત સંબંધ છે. “પરસ્પર ઉપગ્રહો જીવનામુ આ પાંચે દ્રવ્યો અન્યોન્ય નિમિત્તને અનુસરે છે. જેમકે જીવ અને પુદ્ગલને ધર્માસ્તિકાય ગતિ સહાયક થાય અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક થાય. આકાશાસ્તિકાય જગા આપે. કાળ પરિવર્તનમાં ઉપકારક થાય. આમ વિચારે તો જીવ અન્ય દ્રવ્યનું કે અન્ય પદાર્થનું કંઈ કરી શકતો નથી. પરસ્પર નિમિત્ત બને છે. આ પાંચે દ્રવ્યોમાં અન્યથી ભિન્ન એવા અસાધારણ લક્ષણ છે. જેમકે જીવનનું ચૈતન્ય અને પુદ્ગલને સ્પર્શદિ-રૂપીપણું વગેરે. કેટલાક લક્ષણો સમાન છે. જેમકે વસ્તુત્વ વસ્તુનું સ્વ-પરિણમન. પ્રમેયત્વ = અધ્યાય : ૫ • તત્ત્વદોહન # ૧૭૯ * જ Page #213 -------------------------------------------------------------------------- ________________ જામનગરના રાજા wામનારાયણ મહારાજના કરનાર www જણાવવાપણું. વગેરે. દરેક દ્રવ્ય પોતાના ભાવ-લક્ષણ પ્રમાણે સમયે સમયે પરિણમન કરે છે. છતાં પોતારૂપે કાયમ ટકી રહે છે. જીવ ગતિ પ્રમાણે શરીર બદલે પણ જીવરૂપે કાયમ રહે છે. જગતમાં દ્રવ્યોનું આવું પરિવર્તન જાણી જીવે જીવપ્રદેશની ધ્રુવતાનું માહામ્ય સ્વીકારી ત્યાં લક્ષ્ય કરવાનું છે. એક આંગળી ઉંચી કરવામાં આ છ દ્રવ્યોનું પરિણમન સ્વયં થાય છે. જીવ : આંગળી ઊંચી કરવાનો વિકલ્પ જીવમાં થાય છે. ધર્મ ઃ આંગળી ઊંચી થવામાં નિમિત્ત ધર્માસ્તિકાય છે. અધર્મ : આંગળી સ્થિર થવામાં નિમિત્ત અધર્માસ્તિકાય છે. આકાશ : આંગળી જ્યાં રહી છે ત્યાં આકાશ છે. કાળ : આંગળી ઊંચી કરવામાં સમય ગયો તે કાળ છે. પુગલ : આંગળીના પ્રદેશો સ્વયં પુદ્ગલરૂપ છે. જીવની અપેક્ષાએ છ દ્રવ્યોનું પરસ્પર ઉપગ્રહ-નિમિત્ત છે. જીવ : જીવ સ્વયં સ્વગુણવાળું દ્રવ્ય છે. પુગલ : સંસારી જીવ શરીરના સંયોગવાળો છે. તે શરીર પુદ્ગલ દ્રવ્ય છે. આકાશ ઃ શરીરધારી મનુષ્યાદિ આકાશ પ્રદેશને રોકીને રહ્યા છે. ઘર્મ : મનુષ્યાદિ એક જગાએથી સ્થળાંતર-ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય સહાયક છે. અધર્મ મનુષ્યાદિ સ્થિર રહે છે ત્યારે અધર્માસ્તિકાય સહાયક છે. કાળ ? અને એ ગતિમાં જે સમય જાય છે તે કાળ દ્રવ્ય છે. આમ સૃષ્ટિ વ્યાપ્ત આ દરેક પદાર્થ માત્રના પરિણમનમાં છ દ્રવ્યો પોતાના ભાવથી પરિણમે છે તે જગતની વ્યવસ્થા છે. કર્મો સાથે છ દ્રવ્યોનો પરસ્પર નિમિત્ત સંબંધ : કર્મો સ્વયં પુદ્ગલજનિત છે. તેથી તે પુદ્ગલ છે. જીવની વૈભાવિક અવસ્થાના કારણે તે જીવ સાથે રહે છે, તેથી તેને ધારણ કરનાર જીવ છે. ૧૮૦ જ તત્ત્વમીમાંસા - રાજ રાજ ક રન જ ન - આ જ - - - - - - Page #214 -------------------------------------------------------------------------- ________________ જીવ સાથે કર્મ બંધરૂપે અમુક કાળ સ્થિર રહે છે તે અધર્માસ્તિકાયનું નિમિત્ત છે. વળી ઉદયજનિત કર્મો ક્ષણે ક્ષણે ખરે છે તે ધર્માસ્તિકાયનું નિમિત્ત છે. તે કર્મોનું આત્મપ્રદેશ સાથે અમુક કાળ રહેવું તે કાળ દ્રવ્યનું નિમિત્ત છે. જીવ અને કર્મપરમાણુઓ જે ક્ષેત્રમાં રહે છે તે આકાશ દ્રવ્યનું નિમિત્ત છે. છતાં આ છ દ્રવ્યો સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ બાધક થતું નથી. જીવ અને પુદ્ગલમાં વિકાર થવાથી બંનેનો સંયોગ સંબંધ થાય છે. બાકીના ચાર દ્રવ્યો અવિકારી છે. છતાં છ દ્રવ્યોમાં એક જીવ જ સચિદાનંદરૂપ છે. જ્ઞાનગુણનો ધારક છે. તેમાં સુખ ગુણ રહેલો છે. તેથી સાચા સુખની પ્રાપ્તિ માટે જીવે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થવાનું છે અને આત્માને જ ઉપાદેય માનવાનો છે. સુંદર ઘોડાને ચલાવતા સારથિ જેમ આનંદ પામે છે, તેમ શાણા સાધકને શિખામણ આપતા ગુરુ આનંદ પામે છે અને ધોડાને ચલાવતા સારથિ જેમ થાકી જાય છે તેમ શિષ્યને શિખામણ આપતાં ગુરુ પણ થાકી જાય છે. કલ્યાણકારી શિક્ષાને પામ્યા છતાં જીવને ભાન ન થાય તો તે મારે માટે પાપરૂપ છે તેમ શિષ્ય માને છે. વિનીત શિષ્ય આચાર્યના મનમાં રહેલું, વાણીથી બોલાયેલું જાણીને ૐ સાંભળીને તેનો સ્વીકાર કરી તે પ્રમાણે આચરણ કરે છે. અધ્યાય : ૫ તત્ત્વદોહન ૪૨ ૧૮૧ · Page #215 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . અધ્યાય છટ્ટો માન્ય ગ્રંથકારે પાંચ અધ્યાય સુધી જીવ અને અજીવ બે તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે આશ્રવનું નિરૂપણ કરે છે. આશ્રવમાં યોગની મુખ્યતા હોવાથી પ્રથમ યોગનું નિરૂપણ કરે છે. યોગનું સ્વરૂપ થ-વા-મનઃર્મ યોઃ -૧ કાય-વાર્મનકર્મ યોગઃ -૧ કાય-વાગુ-મન-કર્મ યોગઃ - ૧ કાયા, વચન અને મનની ક્રિયા યોગ છે. આ સૂત્રમાં યોગ વિશિષ્ટ પદ્ધતિથી જણાવ્યો છે. યોગ એટલે જીવના વિઆંતરાયકર્મના ક્ષમાપશયાદિથી (વટવાથી) તથા પુદગલોના આલંબનથી આત્મપ્રદેશોમાં થતા કંપન વ્યાપારથી પ્રવર્તમાન થતી આત્મશક્તિ. આ આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. દરેક સંસારી જીવમાં રહેલી શક્તિનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. કાયયોગ : ઔદારિકાદિ શરીરવર્ગણાના પુગલોના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે કાયયોગ છે. વચનયોગ : મતિજ્ઞાનાવરણ, અક્ષરશ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આંતરિક વાલબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે વચનવર્ગણાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે વચનયોગ. મનોયોગ ઃ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આંતરિક મનોલબ્ધિ ઉત્પન્ન થતાં મનોવર્ગણાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે મનોયોગ. કાય, વચન અને મનના આલંબનથી આત્મશક્તિમાં થતો કંપનનો વ્યાપાર તે અનુક્રમે કાયાદિ યોગ છે. ૧૮૨ જ તત્ત્વમીમાંસા Page #216 -------------------------------------------------------------------------- ________________ આસવનું નિરૂપણ ૬-૨ -૨ ૬-૨ स आम्रवः સ આસવઃ સઃ આમ્રવઃ તે (યોગ) આસ્રવ છે. આસ્ત્રવ એટલે આવવું. કર્મોને આવવાનું નિમિત્ત. મોટા જળાશયમાં જેમ નીક અને નાળા દ્વારા પાણી આવે છે. વળી જેમ ઘરનાં બારીબારણાં ખુલ્લાં હોય તો પક્ષીઓ વગેરે પ્રવેશ કરે છે. તેમ યોગ દ્વારા કર્મરૂપી રજ આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે. યોગ દ્વારા કર્મ આવે છે, કર્મના આવવાથી બંધ થાય છે. એ કર્મબંધનો સમય થતાં ઉદય થાય છે. એ ઉદયથી જીવ સંસારનાં ફળ ભોગવે છે. જો સંસારથી મુક્ત થવું હોય તો કર્મને આવતાં અટકાવવા જોઈએ. છિદ્રો દ્વારા નૌકામાં જળનો પ્રવેશ થતાં નૌકા સમુદ્રમાં ડૂબી જાય છે. તેમ યોગરૂપ આસ્રવનાં છિદ્રો દ્વારા જીવરૂપી નૌકામાં કર્મનો પ્રવેશ થાય છે, તેથી જીવ સંસારરૂપ સાગરમાં ડૂબી જાય છે. ૬-૩ ૬-૩ शुभः पुण्यस्य શુભઃ પુણ્યસ્ય શુભઃ પુણ્યસ્ય શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે. -5 કાય, વચન અને મન પ્રત્યેક યોગના શુભ બે ભેદ અને અશુભ છે. આત્માના શુભ ભાવ – અધ્યવસાય-પરિણામથી થતો યોગ શુભયોગ છે, અને અશુભ અધ્યવસાયાદિથી થતો યોગ અશુભયોગ છે. શુભનો આસ્રવ તે પુણ્ય. અહિંસાદિ વ્રતો, દેવગુરુભક્તિ, દાનાદિ ધર્મો શુભ કાયયોગ છે. અધ્યાય : ૬ · સૂત્ર : ૨-૩ ૪ ૧૮૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રિય અને હિતકર વાણી, દેવગુરુની સ્તુતિ, ગુણપ્રમોદ વગે૨ે શુભ વચનયોગ છે. અનિત્યાદિ શુભભાવનાઓ, અન્યનું હિત-ચિંતન શુભ મનોયોગ છે. આ શુભયોગથી કેવળ પુણ્યનો આસ્રવ થાય છે. શુભ યોગ વખતે આ જ્ઞાનાવરણીયાદિ અશુભકર્મોનો આસ્રવ થાય છે. છતાં જીવ અલ્પ કષાયી રસવાળો હોવાથી તેનું ફળ નહિવત્ છે. તેથી પુણ્યનો નિષેધ કરવો યોગ્ય નથી. શુભયોગ વખતે થાતીકર્મોનો બંધ અને પુણ્યનું કાર્ય થાય છે. તેમાં ઘાતી કર્મોમાં રસ અતિ મંદ, પુણ્યમાં તીવ્ર રસ હોય છે. વાસ્તવમાં શુભયોગથી પુણ્ય જ થાય, અને સંવર નિર્જરારૂપ શુભ આત્મ પરિણામથી નિર્જરા થાય છે. ઘાતીકર્મ એવા ને એવા રહે અને પુણ્યપ્રકૃતિની તીવ્રતા થાય તેવી પુણ્યપ્રકૃતિનો નિષેધ કરવાનું કહ્યું છે. अशुभः पापस्य અશુભઃ પાપસ્ય અશુભઃ પાપસ્ય અશુભયોગ પાપનો આસવ છે. હિંસા, ચોરી આદિ અસંયમ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ છે; અસત્ય વચન, કઠોર કે અહિતકર વચન, નિંદા આદિ અશુભ વચનયોગ છે; રાગ-દ્વેષનાં પરિણામ, હિંસાદિના વિચારો અશુભ મનોયોગ છે. -૪ ૬-૪ ૬-૪ અશુભયોગની તીવ્રતાના સમયે પાપપ્રકૃતિઓનો અનુબંધ અધિક, પુણ્યપ્રકૃતિઓનો અનુબંધ અલ્પ હોય છે. આસવના બે ભેદ सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः સકષાયાકષાયયોઃ સામ્પરાયિકેર્યાપથયો: સકષાય-અકષાયયોઃ સામ્પરાયિક-ઇર્યાપથયોઃ ૧૮૪ ૪ તત્ત્વમીમાંસા -૫ -૫ -૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ સકષાય કષાય સહિત) આત્માનો યોગ સામ્પરાયિક કર્મનો આસ્રવ બને છે, અને અકષાય (કષાયરહિત) આત્માનો યોગ ઇર્યાપથ કર્મનો આસ્રવ બને છે. સાંપરાયિક = સાંસારિક, ઇર્યાપથ = ગમનાગમન માર્ગ કષાયનો સહયોગ થતા શુભાશુભ આસ્રવ સંસારપરિભ્રમણનો હેતુ બને છે. કર્મબંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ચાર પ્રકારે હોય છે. તેમાં સ્થિતિ અને રસ મુખ્ય છે, તેમાં કષાયની મુખ્યતા છે, મંદ કે પ્રશસ્ત કષાયોના સહયોગથી થતો કર્મબંધ શુભ થાય છે. પ્રશસ્ત રાગ વીતરાગ કે ગુણીજનો પ્રત્યેનો છે. પ્રશસ્ત દ્વેષ અવ્રતાદિ પ્રત્યેનો છે. તે પરંપરાએ મોક્ષનો હેતુ બને છે. અપ્રશસ્ત કષાયોના સહયોગથી થતો કર્મબંધ અશુભ હોય છે. અપ્રશસ્ત રાગ તે જગતના પૌદ્ગલિક પદાર્થોમાં સુખ પ્રત્યેનો છે અને અપ્રશસ્ત દ્વેષ દુ:ખનાં નિમિત્તો પ્રત્યેનો છે તે સંસારપરિભ્રમણનું જ કારણ છે. કષાયરહિત ફક્ત યોગો દ્વારા થતો આસવ-બંધ ઇર્યાપથ છે. આ આસ્રવ દ્વારા થતો બંધ કષાયના રસરહિત હોવાથી તેની સ્થિતિ એક સમયની હોય છે. ઇર્યાપથમાં કર્મો પ્રથમ સમયે બંધાય, બીજા સમયે રહે – ભોગવાય અને ત્રીજા સમયે છૂટા પડે. ભીંત પર દડો ફેંકવામાં આવે તો તે તરત જ પાછો નીચે પડે છે. તેમ ઇર્યાપથમાં કર્મો એક જ સમયમાં છૂટાં પડે છે. કષાય સહિત થતાં સાંપરાયિક બંધમાં કર્મો આત્મા સાથે ચીકાશવાળા કપડાં પર રજ ચોંટે તેમ ચોંટી જાય છે. તેનો સમય થાય ત્યાં સુધી રહે છે. અને અબાધાકાળ (સત્તામાં રહેવું) પૂરો થતાં પોતાનું ફળ આપી છૂટાં થાય છે. ત્રણે પ્રકારના યોગ સમાન હોવા છતાં જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં રસ અને સ્થિતિનો બંધ થતો નથી, આથી કષાય જ અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૫ ૪ ૧૮૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ સંસારના પરિભ્રમણની જડ છે તેમ જાણો. પ્રથમ ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી કષાયોદય હોવાથી સાંપરાયિક આસ્રવ છે અને ૧૧થી ૧૩ ગુણસ્થાનક સુધી ઈર્યાપથ આગ્નવ છે. ચૌદમા ગુણસ્થાનકે યોગનો અભાવ થાય છે. इन्द्रिय-कषायाव्रत-क्रियाः पञ्च-चतुः पञ्च પવિંશતિ-સંસ્થાઃ પૂર્વી મેવાડ - ઈન્દ્રિય-કષાયાવ્રત-ક્રિયાઃ પચ્ચ-ચતુ-પચ્ચ પંચવિંશતિ-સંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ ૬-૬ ઇન્દ્રિય-કષાય-અવ્રત-ક્રિયાઃ પંચ-ચતુઃ પંચ પંચવિંશતિ-સંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ દદ પાંચ ઇન્દ્રિયો, ૪ કષાય, પ અવ્રત, ર૫ ક્રિયા એમ કુલ ૩૯ અને ૩ યોગ ભેળવતાં સાંપરાયિક આસવના ૪૨ ભેદ છે. ઇન્દ્રિય : પાંચ ઈદ્રિયોનું સ્વરૂપ અધ્યાય ૨, સૂત્ર ૨૦માં જોવું. ઇન્દ્રિયોની પદાર્થ પ્રત્યેની રાગદ્વેષ (સુખદુઃખ)યુક્ત પ્રવૃત્તિ દ્વારા સાંપરાયિક આસ્રવ થાય છે. રાગાદિ રહિત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઇર્યાપથ આસ્રવ બને છે જે મુખ્યત્વે કેવળી ભગવંતને હોય છે. કષાય : કષાયનું સ્વરૂપ અધ્યાય ૮ના ૧૦મા સૂત્રમાં આવશે. અવતઃ પાંચ અવ્રતનું વર્ણન અધ્યાય ૭માં સૂત્ર ૮થી ૧૨ સૂત્રોમાં આપવામાં આવશે. ૨૫ ક્રિયાઓનું વર્ણન નીચે મુજબ છે. (૧) સમ્યકત્વક્રિયા - સમ્યકત્વયુક્ત જીવની દેવગુરુસંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયા સમ્યક્ત્વની પુષ્ટિ તથા શુદ્ધિ કરે છે. આ ક્રિયાથી સાતાવેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મનો આસ્રવ થાય છે. ૧૮દ જ તત્ત્વમીમાંસા ( ૪૪બ છે. - - -- - - -- - Page #220 -------------------------------------------------------------------------- ________________ (૨) મિથ્યાત્વ ક્રિયા : મિથ્યાષ્ટિ જીવની સ્વમાન્ય દેવગુરુસંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૩) પ્રયોગ ક્રિયા ઃ અશુભ કર્મબંધ થાય તેવી મન-વચન-કાયાની ક્રિયા. (૪) સમાદાન ક્રિયા ઃ જેનાથી કર્મબંધ થાય તેવી સંયમીની સાવધ ક્રિયા. (૫) ઇર્યાપથ ક્રિયા : ચાલવાની ક્રિયા. (૬) કાય ક્રિયા : આના અનુપરત અને દુષ્પ્રયુક્ત એમ બે ભેદ છે. મિથ્યાદૃષ્ટિની કાયિક ક્રિયા અનુપરત કાયક્રિયા છે. પ્રમત્તસંયમીની દુષ્પ્રયુક્ત (=સમિતિ આદિથી રહિત) કાયિક ક્રિયા દુષ્પ્રયુક્ત કાયક્રિયા છે. (૭) અધિકરણ ક્રિયા ઃ હિંસાનાં સાધનો બનાવવાં, સુધારવાં વગેરે. (૮) પ્રાદોષિકી ક્રિયા : ક્રોધાવેશથી થતી ક્રિયા. (૯) પારિતાપિકી ક્રિયા : અન્યને કે સ્વને પરિતાપ = સંતાપ થાય તેવી ક્રિયા. (૧૦) પ્રાણાતિપાત ક્રિયા : સ્વના કે પરના પ્રાણનો નાશ કરનારી ક્રિયા. (૧૧) દર્શન ક્રિયા : રાગથી સ્ત્રી આદિનું દર્શન-નિરીક્ષણ કરવું. (૧૨) સ્પર્શન ક્રિયા ઃ રાગથી સ્ત્રી આદિનો સ્પર્શ કરવો. (૧૩) પ્રત્યય ક્રિયા : નવાં (પૂર્વે નહિ થયેલાં) શસ્ત્રો શોધીને બનાવવાં. (૧૪) સમન્તાનુપાત ક્રિયા : જ્યાં મનુષ્ય, પશુ વગેરેનું ગમનાગમન થતું હોય ત્યાં મલ-મૂત્ર આદિ અશુચિ પદાર્થનો ત્યાગ કરવો. (૧૫) અનાભોગ ક્રિયા : જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. (૧૬) સ્વહસ્ત ક્રિયા : અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું. (૧૭) નિસર્ગ ક્રિયા : પાપકાર્યોમાં સમ્મતિ આપવી – સ્વીકાર કરવો. (૧૮) વિદારણ ક્રિયા : અન્યના ગુપ્ત પાપકાર્યની લોકમાં જાહેરાત કરવી. (૧૯) આનયની ક્રિયા : સ્વયં પાલન ન કરી શકવાથી શાસ્ત્રઆજ્ઞાથી અન્યથા પ્રરૂપણા કરવી. (૨) અનવકાંક્ષા ક્રિયા : પ્રમાદથી જિનોક્ત વિધિનો અનાદર કરવો. (૨૧) આરંભક્રિયા ઃ પૃથ્વીકાય આદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા. (૨૨) પારિગ્રહિકી ક્રિયા : લોભથી ખૂબ ધન મેળવવું, તેનું રક્ષણ કરવું વગેરે. (૨૩) માયા ક્રિયા : વિનયરત્ન આદિની જેમ માયાથી મોક્ષ માર્ગની આરાધના કરવી. (૨૪) અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૬ ૪ ૧૮૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ક્રિયા ઐહલૌકિક આદિદુન્યવી ફળની ઈચ્છાથી મિથ્યાદૃષ્ટિની સાધના કરવી. (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયાઃ પાપકાર્યોના પ્રત્યાખ્યાનથી (નિયમથી) રહિત જીવની ક્રિયા. સારાંશ : મિથ્યાત્વ આદિ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તો પણ અન્ય આસવોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવા છતાં ઈદ્રિયો વગેરે એકબીજામાં કેવી રીતે નિમિત્તરૂપ બને છે, અને તેના યોગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ઇત્યાદિનો સ્પષ્ટ બોધ થાય, એ દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આગ્નવોનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણનો એમાં સમાવેશ થઈ જાય છે. જેમ પૂર્વે યોગ શુભ-અશુભ એમ બે પ્રકારે કહ્યા છે, તેમાં શુભયોગ પુણ્યનો આસ્રવ છે અને અશુભયોગ પાપકર્મનો આસ્રવ છે, એમ જણાવ્યું છે; તેમ અહીં પણ ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્ત ઈન્દ્રિય આદિની પ્રવૃત્તિ પુણ્ય કર્મનો અને અપ્રશસ્ત ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પાપ કર્મનો આસ્રવ છે. પૌદ્ગલિક સુખ માટે ઈન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. આત્મકલ્યાણના ઉદ્દેશથી ઈદ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. સ્ત્રીનાં અંગોપાંગ, નાટક આદિ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. વીતરાગ દેવ, ગુરુ વગેરેના દર્શનમાં ચક્ષુ ઈદ્રિયની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. પોતાનું અપમાન કરનારો વગેરે પ્રત્યે અહંકાર આદિને વશ બનીને ક્રોધ કરવો તે અપ્રશસ્ત ક્રોધ. અવિનીત શિખ્યાદિકને સન્માર્ગે લાવવાના શુભ ઇરાદાથી તેના પ્રત્યે બાહ્યથી ક્રોધ કરવો એ પ્રશસ્ત ક્રોધ છે. આમ્રવનાં (બાહ્ય) કારણો સમાન હોવા છતાં આંતરિક પરિણામ ભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન. તીવ્ર-મંત્ર-જ્ઞાતાજ્ઞાતિમા- વધારા વિશેષ્યસ્તવિશેષઃ ૬-૭ તીવ્ર-મન્દ-જ્ઞાતાજ્ઞાતભાવ-વીયધિકરણવિશેષ્યભ્યસ્તવિશેષઃ ૬-૭ તીવ્ર-મન્દ-જ્ઞાત-અજ્ઞાતભાવ-વીર્ય અધિકરણ-વિશેષ્યભ્યઃ તવિશેષઃ -૭ કાકા - જs ૧૮૮ ૪ તત્ત્વમીમાંસા Page #222 -------------------------------------------------------------------------- ________________ બંધકરણ સમાન હોવા છતાં પણ પરિણામભેદથી કર્મબંધમાં થતાં ભેદવિશેષનું પ્રતિપાંદન. તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય (શક્તિ) અધિકરણના ભેદથી કર્મબંધમાં પણ ભેદ પડે છે. તીવ્રભાવ : અધિક પરિણામ. મંદભાવ : અલ્પ પરિણામ. ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવામાં રાગાદિની તીવ્રતા તે તીવ્રભાવ અને રાગાદિની મંદતા તે મંદભાવ. અન્ય જીવની હિંસા કરવામાં પરિણામની તીવ્રતા કે મંદતા હોય છે. આથી કર્મબંધમાં પણ ભેદ પડે છે. જિનભક્તિ કે ગુરુસેવામાં ક્રિયા સમાન હોવા છતાં ઉલ્લાસ પરિણામમાં ભેદ હોય છે. તે પ્રમાણે પુણ્યબંધમાં પણ ભેદ પડે છે. જ્ઞાત = જાણીને, આશયપૂર્વક; અજ્ઞાતભાવ = અજાણતાં, આશય રહિત થતી આસવની પ્રવૃત્તિ. એક દુરાચારી કોઈને શસ્ત્રથી ઘા કરવા જાય છે પણ પેલો માણસ મરતો નથી તો પણ તેને દોષ લાગે છે. કારણ કે તેનાં પરિણામ મારવાનાં હતાં, તેથી તેને ઉત્કટ કર્મબંધ થાય છે. કોઈ ડૉક્ટર દર્દીને બચાવવા શસ્ત્રક્રિયા કરે છે પણ કંઈ ભૂલ થતાં દર્દી મરણ પામે છે. તેમાં ડૉક્ટરે જાણીને કૃત્ય કર્યું નથી. તેને દોષ લાગતો નથી, તેથી તેને ઉત્કટ કર્મબંધ થતો નથી. વીર્ય : વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત શક્તિ. જેમ શક્તિની વૃદ્ધિ તેમ પરિણામમાં વિશેષ તીવ્રતા. અને જેમાં શક્તિની વ્યક્તિ મંદ તેમ પરિણામમાં મંદતા વધુ હોય. તીવ્ર શક્તિવાળો કે મંદ શક્તિવાળો એક જ પ્રકારની શુભાશુભ ક્રિયા કરે તો પણ પરિણામની તીવ્રતા મંદતા પ્રમાણે કર્મબંધ થાય છે. વળી અત્યંત નબળા સંઘયણવાળો (બાંધો) જીવ સાતમી નરકે જવા જેવા તીવ્ર પાપ કરી શકતો નથી. તેનામાં તેવી શક્તિ નથી. તે પ્રમાણે તે એવા પ્રબળ પુણ્ય પણ કરી અધ્યાય : ૬ · સૂત્ર : ૭ ૪ ૧૮૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwww શકતો નથી તેથી ઉપરના દેવલોકમાં પણ જઈ શકતો નથી. આમ પુણ્ય પાપની અલ્પાધિકતામાં શરીર પણ એક બાહ્ય સાધન છે. સંઘયણ માટે અધ્યાય ૮, સૂત્ર ૧૨મું જોવું. અધિકરણ : આઝવની ક્રિયાનાં સાધનો. સાંસારિક પ્રવૃત્તિની સઘળી સાધનસામગ્રી આસવનું નિમિત્ત હોવાથી તે અધિકરણ છે. તે સામગ્રીમાં આસક્તિની તીવ્રતા-મંદતા પ્રમાણે કર્મબંધ થાય છે. . હિંસા જેવા કાર્યમાં શસ્ત્રની ઉગ્રતા કે વિપુલતાથી પરિણામમાં તીવ્રતા થાય છે. અને શસ્ત્ર સાધારણ હોય કે અલ્પ હોય તો પરિણામમાં મંદતા થાય છે. એકની પાસે નાનું ચપ્પ હોય અને બીજા પાસે ધારદાર તલવાર હોય તો તે સમયની ક્રિયામાં પરિણામનું અંતર રહે છે. બાહ્ય આસવની સમાનતા હોવા છતાં તીવ્ર-મંદ, જ્ઞાત-અજ્ઞાતના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે. તો પણ કાષાયિક ભાવની તીવ્રતા-મંદતાની જ કર્મબંધમાં વિશેષતા છે. અધિકરણના ભેદો अधिकरणं जीवाजीवाः અધિકરણે જીવાજીવાઃ અધિકારણે જીવ-અજીવાઃ -૮ અધિકરણના જીવ – અજીવ બે ભેદો છે. કેવળ જીવ કે કેવળ અજીવ દ્વારા શુભાશુભ કર્મબંધ થતો નથી. શુભાશુભ બધા જ કાર્ય જીવ-અજીવ બંને દ્વારા સિદ્ધ થાય છે. આથી જીવ અને અજીવ બંને કર્મબંધનું અધિકરણ (સાધન) કહેવાય છે. જીવ આમ્રવનો કર્તા છે અને અજીવ તેમાં સહાયક છે. આવભાવ મુખ્ય અધિકરણ છે, અને અજીવ દ્રવ્યો ગૌણ અધિકરણ છે. જીવ અધિકરણમાં કષાયાદિ તીવ્ર-મંદભાવનો સમાવેશ થાય છે. તેથી તે જીવગત ભાવધિકરણ છે. ૧૯૦ જે તત્ત્વમીમાંસા ૬-૮ ગાવાનળમાજના નામ પર બનાવવા માગવા Page #224 -------------------------------------------------------------------------- ________________ જીવ અધિકરણના ૧૦૮ ભેદો आधे संरम्भ-समारम्भारम्भ-योग-कृत-कारितानुमत कषायविशेषैस्त्रिस्त्रिश्चतुश्चैकशः આદ્ય સંરંભ-સમારંભારંભ યોગ-કૃત-કારિતાનુમત કષાયવિશેઐસ્ત્રિટ્વિસ્ત્રિશ્ચતુશ્ચકશઃ આદ્ય સંરંભ-સમારંભ-આરંભ-યોગ-કૃત-કારિતઅનુમત-કષાય-વિશેષેઃ ત્રિઃ ત્રિઃ ત્રિઃ ચતુઃ ચ ઐકશઃ દ-૯ સંરંભ, સમારંભ, આરંભ ત્રણ યોગ; કૃત, કારિત, અનુમત ચાર કષાય આ સર્વના સંયોગથી જીવાધિકરણના ૧૦૮ ભેદ છે. સંરંભ, સમારંભ, આરંભ મન વચન કાયાના યોગ به به ام જીવવીર્યની ફુરણાથી કરે છે, કરાવે છે, અનુમોદે છે ૩ به = ૨૭ X ૪ તેમાં ક્રોધ, માન, માયા, લોભ ૪ નિમિત્ત બને છે કુલ ૧૦૮ સંરભ = સંસારી જીવનો હિંસાદિ ક્રિયાનો સંકલ્પ-આવેશ. . સમારંભ = સંકલ્પ પૂર્ણ કરવા સામગ્રી ભેગી કરવી. આરંભ = સંકલ્પ પ્રમાણે હિંસાદિની ક્રિયા કરવી. કૃત =કરવું. કારિત = કરાવવું. અનુમત = સંમતિ આપવી, પ્રશંસા કરવી. અધ્યાય : ૬ • સૂત્ર : ૯ + ૧૯૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ અજીવ અધિકરણના ભેદો निर्वतना- निक्षेप-संयोग-निसर्गा द्वि-चतुर्द्वि-त्रिभेदाः परम् નિર્વતના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા, દ્વિ-ચતુઃ-દ્વિ-ત્રિ-ભેદાઃ પરમ્ દ્વિ-ચતુઃ, દ્વિ-ત્રિ-ભેદાઃ પરમ્ નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ, નિસર્ગ, એ ચારે પ્રકારે બીજું અજીવાધિકરણ છે, તેના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદો છે. નિર્વતના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા, = નિર્વર્તના = રચના. નિક્ષેપ = મૂકવું. સંયોગ = જોડવું. નિસર્ગ = ત્યાગ. પરમ્ (બીજું અજીવાધિકરણ) ૧. નિર્વર્તના : (રચના) નિર્વર્તનાના બે ભેદ છે ઃ ૧. મૂલગુણ (આવ્યંતર) મુખ્ય; ૨. ઉત્તરગુણ (બાહ્ય) ગૌણ ૬-૧૦ ૬-૧૦ મૂલગુણ : ઔદારિક આદિ પાંચ શરીર, ભાષા, મન અને શ્વાસોચ્છ્વાસની રચના, મૂલગુણ એટલે મુખ્ય, હિંસા આદિ ક્રિયા કરવામાં કે થવામાં શરીર આદિ મુખ્ય સાધન છે. કારણ કે શુભાશુભ પ્રવૃત્તિમાં તે ઉપયોગી થાય છે. શરીર આદિ પૌદ્ગલિક હોવાથી અજીવાધિકરણમાં મનાય છે. ૬-૧૦ ઉત્તરગુણ નિર્વર્તનાઃ રચનામાં તલવાર આદિ બાહ્ય સાધન છે. કારણ કે તલવાર વડે હિંસાની ક્રિયા થાય છે. ૧૯૨ ૪ તત્ત્વમીમાંસા નિક્ષેપ = મૂકવું : (૧) ભૂમિને બરાબર જોયા વિના વસ્તુ મૂકવી (૨) ભૂમિને જેમતેમ જોઈને કે પ્રમાર્જન કર્યા વગર વસ્તુ મૂકવી. (૩) શારીરિક નબળાઈ કે પ્રમાદથી વસ્તુ ઉતાવળે ભૂમિને જોયા વગર મૂકી દેવી. (૪) ઉપયોગના અભાવે ભૂમિ જોયા વગર કે પ્રમાર્ષ્યા વગર મૂકી દેવી. Page #226 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારના નિક્ષેપમાં મૂળહેતુ સૂક્ષ્મ કે સ્થૂલ કોઈ પણ જીવની વિરાધના ન થાય. ૩. સંયોગ = ભેગું કરવું ઃ તેના બે પ્રકાર છે. ૧. આહારપાણી, ૨. ઉપકરણ. ૧. આહારપાણી : અન્ન-જળનું ભેગું કરવું, અથવા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા રોટલી સાથે ગોળ, દાળ, અથાણાં આદિ વસ્તુ ભેળવવી, દૂધમાં સાકર ભેળવવી વગેરે. ૨. ઉપકરણ સંયોગ ઃ વસ્ત્રો કે પાત્રોનું અથવા તેવી અન્ય વસ્તુને ભેગી કરવી. તે સંયોગાધિકરણ છે. ૪. નિસર્ગ = ત્યાગ. તેના ત્રણ ભેદ છે. ૧. મનનિસર્ગ, ૨. વચનનિસર્ગ, ૩. કાયનિસર્ગ (૧) મનોનિસર્ગ : શાસ્ત્ર વિરુદ્ધ વિચારવું. અર્થાત્ મનરૂપે પરિણમેલા પુદ્ગલોનો આ રીતે (વિચારીને) ત્યાગ, એ વિચાર છે. (૨) વચનનિસર્ગ : શાસ્ત્ર વિરુદ્ધ બોલવું, તેમાં ભાષારૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવા, તે બોલવું. (૩) કાયનિસર્ગ : શસ્ત્ર, અગ્નિપ્રવેશ કે જળપ્રવેશ દ્વારા કાયાનો ત્યાગ કરવો. ઉપરનું વર્ણન સામાન્યપણે થતાં આસ્રવનું છે. तत्प्रदोष-निह्नव मात्सर्यान्तरायासादनोपघाता ज्ञान- दर्शनावरणयोः તત્પદોષ-નિહવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાન-દર્શનાવરણયોઃ તત્-પ્રદષ-નિહવ-માત્સર્ય-અન્તરાય-આસાદન ઉપઘાતા-જ્ઞાન-દર્શનાવરણયોઃ અધ્યાય : ૬ કર્મના આઠ પ્રકારમાંથી પ્રત્યેક કર્મના કષાયસહિત સૂત્રઃ ૧૧ ૪ ૧૯૩ • ૬-૧૧ ૬-૧૧ ૬-૧૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ --- -- - -- --- આજ ભિન્ન ભિન્ન બંધ હેતુનું (આસવ) વર્ણન કરે છે. જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનનાં સાધનો સંબંધી યથાસંભવ પ્રદોષ, નિતવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત એ છે જ્ઞાનાવરણીયકર્મના; તે પ્રમાણે દર્શન, દર્શની, દર્શનનાં સાધનો વિષે યથાસંભવ પ્રદોષ આદિ છ દર્શનાવરણીય કર્મના આસ્રવ છે. ૧. પ્રદોષ : ષ, અરુચિ. જ્ઞાન-તત્ત્વજ્ઞાન આદિની વાચના વ્યાખ્યાન, કે અભ્યાસ પ્રત્યે દ્વેષ કે અરુચિ થવી. જ્ઞાનીની પ્રશંસા પ્રત્યે દ્વેષ થવો, અનાદર થવો. જ્ઞાનનાં સાધનો, પ્રતિમા, શાસ્ત્રો, ધર્મનાં ઉપકરણો જોઈ તેના પ્રત્યે અભાવ કે દ્વેષ થવો. ૨. જ્ઞાન નિદ્ભવ : નિદ્વવ (છુપાવવું-ગોપવવું). પોતાની પાસે જ્ઞાન હોવા છતાં પ્રમાદ આદિને કારણે પોતે જાણતો નથી તેમ કહી અન્યને ભણાવે નહિ. પોતે જેની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને સમય આવે અપ્રગટ રાખે. જ્ઞાનનાં સાધનો હોવા છતાં અન્યને સંકુચિતતાથી આપે નહિ. ૩. જ્ઞાનમાત્સર્ય : (ઈર્ષા) પોતાની પાસે જ્ઞાન હોવા છતાં અન્ય પોતાના કરતાં વિશેષતા પામશે તેમ માની જ્ઞાન આપે નહિ. વળી જ્ઞાની પ્રત્યે ઈર્ષા રાખે. ૪. જ્ઞાનાંતરાય : અન્યને જ્ઞાનપ્રાપ્તિના કાર્યમાં અંતરાય કરવો, કોઈ અભ્યાસ કરતું હોય ત્યારે તેને નિરર્થક કામ સોંપવું, અન્યનો અભ્યાસ ચાલતો હોય ત્યારે કોલાહલ કરી વિદ્ધ કરવું અને વ્યાખ્યાન આદિ સમયે રોકી રાખવા. જ્ઞાનનાં સાધનો હોવા છતાં આપવા નહિ. ૫. જ્ઞાનાસાદનઃ આસાદન (અનાદર). જ્ઞાનીનો, તેમના વચનનો અનાદર કરવો, તે આસ્રવ છે. જ્ઞાન, જ્ઞાની કે સાધનોનો અનાદર કરવો. વિનય બહુમાન ન કરવું. ઉપેક્ષા કરવી. અવિધિએ ભણવું કે ભણાવવું. ૬. જ્ઞાન-ઉપઘાત : (નાશ) જ્ઞાનીએ વ્યાજબી કહ્યું હોય છતાં w ૧૯૪ જ તત્ત્વમીમાંસા - Page #228 -------------------------------------------------------------------------- ________________ પોતાની અવળી કે અલ્પ મતિથી તેમાં દૂષણ જોવું અને પ્રગટ કરવું. જ્ઞાનીનાં વચન અસત્ય માનવાં. જ્ઞાનનાં સાધનોનો નાશ કરવો. આ ઉપરાંત રોજના વ્યવહારમાં થતી અશુદ્ધિ પણ જ્ઞાનાવરણીય કર્મબંધનો હેતુ થાય છે. જેમકે પુસ્તક-માળા આદિને ભૂમિ પર મૂકવાં, ગમે ત્યાં ફેંકી દેવાં, થૂંક વગેરે લાગવું, સાથે રાખી મળમૂત્રાદિની ક્રિયા કરવી, એંઠા મુખે બોલવું, પગ લાગવો, લખેલા અક્ષરોવાળા કાગળોનો ખાવામાં કે અન્ય રીતે ઉપયોગ કરવો, મુહપત્તી જેવાં ઉપકરણ પર ગ્રંથ મૂકવાં વગેરે. દર્શનાવરણીયકર્મના આસવો જ્ઞાનાવરણીયકર્મબંધના હેતુ પ્રમાણે જાણવા. કારણ કે જ્ઞાન જીવનો વિશેષ ગુણ છે. દર્શન જીવનો સામાન્ય ગુણ છે. ૩:વ-શોજ-તાપાર્શન-વધ-વેિવનાન્યાત્મ परोभयस्थान्यसवेद्यस्य દુઃખ-શોક-તાપાક્રન્દન-વધ-પરિદેવનાન્યાત્મ પરોભયસ્થાન્ય સદસ્ય દુઃખ-શોક-તાપાક્રન્દન-વધ-પરિદેવન અન્ય-આત્મ-પર-ઉભયસ્થાનિ, અસદ્યસ્ય ૬-૧૨ દુઃખ, શોક, સંતાપ, આક્રંદ, વધ, પરિવેદન, સ્વયં અનુભવે કે અન્યને ઉપજાવે, અથવા સ્વ-પર બંનેમાં ઉપજાવે તે ત્રણે પ્રકારે અસાતાવેદનીય કર્મના આસવ બને છે. દુઃખ : બાહ્ય સંયોગ કે આંતરિક ચિંતા જેવા કારણથી અસાતાવેદનીયકર્મના ઉદયથી થતી પીડા. આ દુઃખમાં દીનતા કે કષાય ભાવ હોય છે, તેથી આસવનું કારણ બને છે. આત્મશ્રેય માટે સમતાથી દુઃખ સહેવામાં કર્માસ્રવ થતો નથી. અધ્યાય : ૬ • ૬-૧૨ સૂત્ર : ૧૨ ૪ ૧૯૫ ૬-૧૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ શોક : ઇષ્ટ વસ્તુ કે વ્યક્તિના વિયોગથી થતો ખેદ કે ચિંતા. તાપ : અપમાન થવાથી હૃદયમાં બળ્યા કરવું. આક્રંદન : હૃદયમાં દુઃખ થવાથી રડવું, કૂટવું વગેરે. વધ : અન્યના પ્રાણનો વિયોગ કરવો, લાકડી આદિથી પ્રહાર કરી અંગોને હાનિ કરવી. પરિદેવન : ઉપકારી જીવોના વિયોગથી વિલાપ કરી અન્યના હૃદયમાં લાગણી-દયા ઉત્પન્ન કરવી. ઉક્ત દુ:ખ આદિ છ કારણો તથા અન્યને તાડન-પીડન કરવું. અનીતિ, વિશ્વાસઘાત, નિર્દયતા, પરનિંદા, મહાઆરંભ પરિગ્રહ આદિ પોતાનામાં, અન્યમાં કે ઉભયમાં ઉત્પન્ન કરવામાં આવે ત્યારે અસાતાવેદનીય આસ્રવનું કારણ બને છે. તપાદિ દ્વારા સ્વેચ્છાએ સાધકો દુઃખ સહન કરે છે તેમાં સવૃત્તિ છે. તથા તે દ્વારા કર્મોને નષ્ટ કરવાનો આશય છે. વળી સાધકને તપ જેવા અનુષ્ઠાનમાં દુઃખનો ભાવ થતો નથી. વળી દુઃખદ પરિસ્થિતિમાં સમભાવે દુઃખને સહન કરે છે તેથી વર્તમાન કર્મ તો દૂર થાય છે, પણ નવો કર્મબંધ થતો ન હોવાથી અનુક્રમે તે સાધક કર્મથી સર્વથા મુક્ત થઈ જાય છે. સાતાવેદનીય કર્મના આસવો भूतव्रत्यनुकम्पा, दानं, सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सवेद्यस्य ભૂતવ્રત્યનુકમ્પા, દાનં, સરાગસંયમાદિયોગઃ ક્ષાન્તિઃ શૌમિતિ સદ્યસ્ય ભૂત-વ્રતી-અનુકંપા, દાનં, સરાગસંયમાદિ યોગઃ ક્ષાન્તિઃ શૌચમિતિ સદ્યસ્ય -૧૩ ૬-૧૩ ૬-૧૩ ભૂત અનુકંપા, વ્રતી અનુકંપા, દાન, સરાગ સંયમ, ૧૯૬ ૪૭ તત્ત્વમીમાંસા Page #230 -------------------------------------------------------------------------- ________________ આદિ યોગ, ક્ષાન્તિ, શૌચ એ સાતાવેદનીયકર્મબંધના હેતુઓ છે. (આસ્રવો). ભૂત = જીવ; અનુકંપા = દયા (અન્યનું દુઃખ જોઈ થતી લાગણી) ૧. ભૂતાનુકંપા : જીવમાત્ર ઉપર દયાની લાગણી થવી. ૨. નૃત્યનુકંપા : (વ્રતી) ગૃહસ્થદશાવાળા અલ્પવ્રતધારી કે સાધુજનો સર્વાંશે વ્રતધારી બંને પ્રત્યે તેમની જરૂરિયાત માટે વિશેષ ભાવ થવો. ૩. દાન : સ્વ-પરના હિત માટે નમ્રપણે પોતાની ધનાદિ વસ્તુ અન્યને આપવી. ૪. સરાગ સંયમાદિયોગ : સંયમ હોવા છતાં અલ્પ પણ બાય (સંજ્વલન) હોય તેને સરાગ સંયમ કહેવાય છે. મુનિને પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ છે તે સંયમ છે, પણ અલ્પ કષાયનો ઉદય હોવાથી તે સરાગ સંયમ છે. ૫. સંયમાસંયમ : દેશિવરતિપણામાં છે. આંશિક સંયમ, તે સંયમાસંયમ ૬. અકામનિર્જરા : સમજરહિત-જ્ઞાનરહિત થતી નિર્જરા કે જેમાં ઉદય કર્મની નિર્જરા થાય પણ પુનઃ નવું કર્મ બંધાય. અકામ : ઇચ્છા રહિત પરાધીનપણે કર્મોનો નાશ થવો. જેમકે રોગને કારણે વિષયભોગ ન કરવો. વસ્તુના અભાવમાં વિષયસુખ ન મળે. અન્યને ઉપકાર કરે. દુઃખને શાંતિથી સહન કરે વગેરેમાં ધર્મદૃષ્ટિ કે આત્મલક્ષ્ય ન હોવાથી દુઃખ સહન કરે છતાં તે અકામ નિર્જરા છે. ૭. બાલતપ : અજ્ઞાનવશ વિવેકરહિત મિથ્યાદૃષ્ટિ જીવ જળપતન કે અગ્નિપ્રવેશ કરે. પંચાગ્નિ વગેરે તપ તપે, તે બાલતપ છે. ૮. ક્ષાંતિ : (ક્ષમા) કષાયોનું શમન. સવિશેષ ધર્મદૃષ્ટિએ થતું શમન. આ સર્વે સાતાવેદનીયના આસ્રવો છે. તે ઉપરાંત ધર્મભાવના, તપાદિનું આરાધન, તપસ્વી વગેરેની વૈયાવચ્ચ, જિનભક્તિ, ગુરુ આજ્ઞા, અધ્યાય : . સૂત્ર : ૧૩ ૪ ૧૯૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ વડીલો-ગુરુજનોની સેવા, મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ પણ કારણરૂપ છે. દર્શનમોહનીયના આસ્રવો વૃત્તિ ૬-૧૪ केवलि - श्रुत-सङ्घ- धर्म - देवाऽवर्णवादो दर्शनमोहस्य કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવાડવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવ-અવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪ કેવળિનો, શ્રુતનો, સંઘનો, ધર્મનો, અને દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે. કર્મબંધનો હેતુ છે. અવર્ણવાદ : દુર્બુદ્ધિથી ખોટુ બોલવું. કેવળી : સર્વથા રાગદ્વેષરહિત, પૂર્ણ જ્ઞાનયુક્ત. ૧. કેવળી અવર્ણવાદ : કેવળીના સર્વજ્ઞપણાનો અસ્વીકાર કરવો. કેવળી છતાં મોક્ષનો માર્ગ તમાદિથી કઠણ બતાવ્યો તેમ કહે કે નિગોદમાં અનંત જીવોનું હોવું અમાન્ય ગણે વગેરે. ૨. શ્રુત અવર્ણવાદ : શાસ્ત્રમાંથી ખોટા દોષો કાઢી કહેવા. શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં શા માટે રચાયા ? શાસ્ત્રોમાં નિરર્થક વર્ણન પુનઃ પુનઃ આવે છે વગેરે તુચ્છભાવ કરીને બોલવું. ૩. સંઘ અવર્ણવાદ : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે, તેમના ખોટા દોષો જોવા. કેમકે સાધુ-સાધ્વી સ્નાન કરતા નથી. તપાદિથી ખોટું દમન કરે છે. શ્રાવક-શ્રાવિકાઓ દાનાદિ પ્રવૃત્તિ અયોગ્યપણે કરે છે. સમજ વગર ક્રિયા કરે છે. ૪. ધર્મ અવર્ણવાદ : પંચમહાવ્રતાદિની નિંદા કરવી, અને કહેવું કે ધર્મનું કંઈ પ્રત્યક્ષ ફળ નથી. વળી ધર્મ કરતાં સુખી થવાય તેવું નથી. ધર્મરહિત જીવો સુખી હોય છે. (સાંસારિક સુખને સુખ માનીને બોલે છે.) ૫. દેવોનો અવર્ણવાદ : દેવોનું અસ્તિત્વ ન સ્વીકારવું. જો તેઓ શક્તિવાળા હોય તો જગતનું કે તેમના સ્વજનોનું દુઃખ કેમ દૂર કરતા ૧૯૮ ૪ તત્ત્વમીમાંસા Page #232 -------------------------------------------------------------------------- ________________ નથી, તેમ કહેવું. આ ઉપરાંત મિથ્યામાન્યતાનો, તીવ્ર પરિણામ, જિનમાર્ગથી ઉત્સૂત્ર પ્રરૂપણા, ધર્માત્માઓનાં દૂષણો જોવાં, પોતાની માન્યતાનું અભિમાન, અસદ્ગુરુ આદિમાં શ્રદ્ધા અને સવાદિમાં અશ્રદ્ધાન એ દર્શનમોહનીય કર્મબંધનો હેતુ છે. સંસારનું મૂળ આ દર્શનમોહનીય છે. આથી પરમાર્થમાર્ગના સાધકે મિથ્યાત્વને ત્યજવા આવા અવર્ણવાદનો ત્યાગ કરવો. જાણે-અજાણે પણ તેમ કહેવાથી આસવ થાય છે. સામાન્યપણે જગતમાં જીવો થોડું જાણતા થાય ત્યારે અલ્પમતિને કારણે, જાણેલું ખોટું હોય તેવા વિપરીત જ્ઞાનને કારણે અને મુખ્યત્વે અજ્ઞાનને કારણે અવર્ણવાદમાં પડે છે અને અહંકાર તેને આનું પરિણામ જણાવા દેતું નથી, એથી દર્શનમોહનીય કર્મ જીવને બંધાય છે. હોય તો ગાઢ થતું જાય છે. જેને સંસારના પરિભ્રમણને ક્ષીણ કરવો છે. તેણે અવર્ણવાદ-નિંદારસનો ત્યાગ કરવો. જિનાજ્ઞા પ્રમાણે ચાલવું. ચારિત્રમોહનીયકર્મના આસવો कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ૬-૧૫ ૬-૧૫ કષાયોદયાત તીવ્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય કષાયોદયાત્ તીવ્ર-આત્મ-પરિણામઃ ચારિત્રમોહસ્ય ૬-૧૫ કષાયના ઉદયથી આત્માના અત્યંત સંક્લિષ્ટ પરિણામો ચારિત્રમોહનીયકર્મના આસ્રવો છે. કષાયમોહનીયકર્મના ઉદયથી સ્વયં તીવ્ર ક્લિષ્ટ પરિણામ કરવા અને અન્યને કરાવવા, તુચ્છ પ્રવૃત્તિ કરવી, કષાયમોહનીયકર્મબંધના કારણો છે. (ક્રોધ, માન, માયા, લોભ કષાયો છે) સત્યધર્મનો ઉપહાસ કરવો, અન્યની હાંસી કરવી હાસ્ય મોહનીય કર્મબંધનો હેતુ છે. વિવિધ વિષયજનિત ક્રીડામાં પ્રવૃત્ત રહેવું. તે રતિ મોહનીય અને વ્રતનિયમમાં અણગમો અરતિમોહનીયના બંધનું કારણ છે. અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૧૫ ૪ ૧૯૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ રતિ-પ્રીતિ; અરતિ-અપ્રીતિ ધારોકે એક વ્યક્તિ પર અભાવ છે, તેના સુખની વાત સાંભળીને તમને અસુખ થશે તે અતિ છે અને તે વ્યક્તિના દુઃખની વાત સાંભળીને સુખ ઊપજશે તે રતિ મોહનીય છે. અન્યને પીડા ઉપજાવવી, હલકા જનોની સોબત કરવી તે પણ અતિ મોહનીયના કર્મબંધનું કારણ છે. પોતે શોકાતુર રહેવું અને અન્યને શોકમગ્ન કરવા તે શોક મોહનીય કર્મબંધનું કારણ છે. પોતે ભય પામવો, અન્યને ભય પમાડવો તે ભયમોહનીય કર્મબંધનો હેતુ છે. હિતકર વચન અને આચારની અવગણના કરવી તે જુગુપ્સા મોહનીય કર્મબંધનો હતુ છે. અન્યને છેતરવા, પરદોષદર્શનકરવું તે સ્ત્રીવેદના આસ્રવ છે. અનુક્રમે સ્ત્રીજાતિ, પુરુષજાતિ અને નપુંસકજાતિને યોગ્ય વાસના સેવવી તે તે વેદકર્મબંધના હેતુ છે. કોઈપણ કષાયજનિત પરિણામ કર્મનો તીવ્ર સંબંધ કરાવે છે અને પુનઃ તેવી પ્રકૃતિનું સર્જન-બંધ કરે છે, એમ સંસારપરિભ્રમણનું ચક્ર સતત ચાલ્યા કરે છે. આ પ્રકારોને જાણીને તેનાથી દૂર થવા ગુરુઆજ્ઞાએ જો પ્રવૃત્તિ થાય તો કષાયજનિત પરિણામ નષ્ટ થવાથી સંસાર અનુક્રમે નષ્ટ થાય છે. નરકગતિના આયુષ્યના આસ્રવો ૬-૧ बारम्भ - परिग्रहत्वं च नारकस्यायुषः બહારંભ-પરિગ્રહત્વ ચ નારકસ્યાયુષઃ બહુ-આરંભ-પરિગ્રહત્વ ચ નારકસ્ય આયુષઃ ૬-૧૬ ૬-૧૬ અતિશય આરંભ અને પરિગ્રહ નરકાયુના આસ્રવ છે. આરંભ : અન્ય જીવોને દુઃખ કે વધ થાય તેવી કષાયયુક્ત પ્રવૃત્તિ કરવી, આરંભ. ૨૦૦ ૪ તત્ત્વમીમાંસા Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ : આ વસ્તુ મારી છે તેવું મમત્વ, મૂછ. હું તેનો માલિક છું તેવો સંકલ્પરૂપ અહ, આવા પરિણામની તીવ્રતા, નરકગતિના આગ્નવ --- છે. ના માનતા wwwઅમારા કામના માતા Wowwwwwwwwwwwwwwwwwww આ ઉપરાંત માંસાહાર, પંચેન્દ્રિય જીવોની હિંસા, રૌદ્રધ્યાનના પરિણામ નરકગતિમાં લઈ જનારા આસ્રવો છે. તિર્યંચગતિના આયુષ્યના આસ્રવો માયા સૈનિચ -૧૭ માયા તૈર્યગ્યાનસ્ય ૬-૧૭ માય તૈર્યથોનસ્ય -૧૭ માયા તિર્યંચ આયુષ્યનો આસવ છે. છળ-પ્રપંચ, કુટિલભાવ માયા છે. માયા સહિત વ્યવહાર કરવો. વિપરીત ધર્મોપદેશ કરી માયા સેવવી, કે જેનાથી અન્ય જીવો ઠગાય. આર્તધ્યાન કરવું. તે તિર્યંચગતિના આગ્નવો છે. મનુષ્યગતિના આગ્નવો अल्पारम्भ-परिग्रहत्वं-स्वभावमार्दवाऽऽर्जवं च मानुषस्य -१८ અલ્પારંભ-પરિગ્રહવં-સ્વભાવમાર્દવાડડર્નવં ચ માનુષસ્ય ૬-૧૮ અલ્પ-આરંભ-પરિગ્રહવં સ્વભાવમાર્દવઆર્જવ ચ માનુષસ્ય ૬-૧૮ અલ્પઆરંભ, અપરિગ્રહ, સ્વાભાવિક મૃદુતા, સ્વાભાવિક સરળતા એ મનુષ્યગતિના આગ્નવો છે. આરંભ પરિગ્રહની અલ્પતા, નમ્રતા અને સરળતા જેવા સ્વાભાવિક ગુણો, વિષય, કષાયની મંદતા, દેવગુરુભક્તિ, ધર્મધ્યાનનું સેવન મનુષ્યગતિના આગ્નવો છે. અધ્યાય : ૬ • સૂત્ર : ૧૭-૧૮ : ૨૦૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ કરતા જા જા જનાના નાના નાના નાના ન કર - ડાયરા NANNYANNNNNNNNNNNNN wwwજમાન ખાન અને निःशीलव्रतत्वं च सर्वेषाम् ૬-૧૯ નિઃશીલવતત્વ ચ સર્વેષામ્ -૧૯ નિઃશીલવતત્વ ચ સર્વેષામુ -૧૯ વ્રત અને શીલથી રહિત જીવ ઉપરોક્ત ત્રણ પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. નરક અને તિર્યંચનું આયુષ્ય તો વ્રત અને શીલરહિત જીવો બાંધે, પણ તેમાં સર્વેષામ્ કહીને મનુષ્ય અને દેવગતિને પણ માનવામાં આવી છે. તેનું કારણ એમ હોઈ શકે કે પશુપક્ષી મરીને મનુષ્ય કે દેવગતિ પામે છે. તેઓ શીલ અને વ્રતરહિત હોય છે. વળી યોગાનુયોગ દુઃખ સહીને એવા પ્રકારની નિર્જરા થતી હોવાથી તેઓ મનુષ્ય કે દેવગતિમાં જઈ શકતા હોય છે. મનુષ્ય શીલ અને વ્રતરહિત હોય પરંતુ પરોપકારાદિ કાર્યથી આવી ગતિ અપેક્ષાએ. બાંધી શકે. અથવા યુગલિકો વ્રત રહિત હોવા છતાં દેવાયુ બાંધે છે. તે અપેક્ષાએ આ કથનને માની શકાય. શીલ : વ્રતનો પ્રકાર છે, પંચ વ્રતોને યોગ્ય રીતે પાળવા. કષાયનો ત્યાગ તે પણ શીલ છે. “શીલ”માં અધ્યાત્મજીવનને યોગ્ય સર્વ ગુણોનો સમાવેશ થાય છે. દેવગતિના આયુષ્યના આસવો सरागसंयम-संयमासंयमाऽकामनिर्जरा-बालतपांसि दैवस्य 5-२० સરાગસંયમ-સંયમાયમાડકામનિર્જરા-બાલતપસિદેવસ્ય ૬-૨૦ સરાગસંયમ-સંયમસંયમાડકામનિર્જરા-બાલતપસિદેવસ્ય -૨૦ સરાગ સંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપ આદિ એ દેવાયુના આગ્નવો છે. ૧. હિંસાદિ પાંચ મહાન દોષોથી મુક્ત થવારૂપ સંયમ લીધા છતાં જ્યારે કષાયના અલ્પ અંશો બાકી રહે છે તેને સરાગ સંયમ કહે છે. ૨. હિંસાદિ વ્રતોનું અલ્પાંશે પાલન તે સંયમસંયમ, દેશવિરતિ. ૨૦૨ જ તત્ત્વમીમાંસા અપ કરવા રાજકીય જનતા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩. પરાધીનપણે અગર અન્યના કહેવાથી અસદ્ પ્રવૃત્તિ કે વૃત્તિના ત્યાગથી થતી નિર્જરા અકામ નિર્જરા છે. ૪. વિવેક રહિત કરેલાં તપ તે બાલતપ છે, જેમાં લૌકિકભાવની કે સુખની અપેક્ષા હોય છે તે બાલતપ છે. દેવગતિના આસવમાં મુખ્યત્વે શુભ પરિણમન હોય છે. એટલે સમ્યદૃષ્ટિ આત્મા પણ દેવાયુ બાંધે છે. અશુભ નામકર્મના આસવો योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ ૬-૨૧ ૬-૨૧ ૬-૨૧ મન, વચન અને કાયા એ ત્રણ યોગોની વક્રતા-કુટિલતા સહિત પ્રવૃત્તિ તથા વિસંવાદન (વિપરીત પ્રવૃત્તિ) અશુભનામકર્મબંધના હેતુ છે. ૧. યોગવક્રતા : એટલે મનથી ચિંતવવું કંઈ, બોલવું કંઈ, અને કરવું વળી એનાથી જુદું. ૨. વિસંવાદન : પૂર્વ કરેલા કે કહેલા કાર્યથી વિપરીત પ્રવૃત્તિ કરાવવી, કોઈને આડે માર્ગે ચઢાવવો, સ્નેહીઓ વચ્ચે અંતર પડાવવું. યોગવક્રતામાં સ્વને આશ્રયીને પ્રવૃત્તિ કે પરિણામ થાય છે, વિસંવાદનમાં અન્યના વિષયમાં પોતે નિમિત્ત થાય છે. જેમકે પોતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા અને વચનયોગ વક્રતાને કારણે અન્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કે બોલવાનું થાય તે વિસંવાદન. ભયનેકારણે ખોટું બોલે તે વચનયોગ વક્રતા છે અને અન્યને લડાવવા ખોટું બોલે તો તે વિસંવાદન છે. આ ઉપરાંત મિથ્યાદર્શન, પરનિંદા, ચંચળતા, અનીતિ, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, આરંભ, પરિગ્રહ, અસત્ય કે કઠણ વચન અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૨૧ ૪ ૨૦૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ વગેરે અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ અશુભનામકર્મના આસ્રવો છે. શુભનામકર્મના આસ્રવો तद्विपरीतं शुभस्य તવિપરીત શુભસ્ય તદ્-વિપરીત શુભસ્ય અશુભનામકર્મના આસ્રવોથી વિપરીત ભાવો શુભનામકર્મના આસ્રવો છે. મન, વચન, કાયાની સરળતા તથા અવિસંવાદ તે ચાર શુભનામકર્મના મુખ્ય આસ્રવો છે. તે ઉપરાંત ધર્માત્મા પ્રત્યે આદર, ભવભ્રમણનો ભય, અપ્રમાદ જેવા શુભાશયો શુભનામકર્મના આસ્રવો છે. તીર્થંકર નામકર્મના આસવો दर्शनविशुद्धिर्विनयसंपन्नता - शीलव्रतेष्वनतिचारोऽ भीक्ष्णं, ज्ञानोपयोगसंवेगौ, शक्तितस्त्यागतपसी, सङ्घ साधुसमाधि - वैयावृत्त्यकरणमर्हदाचार्य - बहुश्रुतप्रवचन भक्तिरावश्यकापरिहाणिमर्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતા, - ૬-૨૨ ૬-૨૨ ૬-૨૨ શીલવતેષ્વનતિચારોડભીક્ષ્ણ જ્ઞાનો પયોગસંવેગૌ, શક્તિતસ્યાગતપસી, સંઘસાધુસમાધિ, વૈયાવૃત્ત્વકરણ મહેદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિરાવશ્યકા પ્રભાવના-પ્રવચનવત્સલત્વમિતિ તીર્ઘકૃત્ત્વસ્ય દર્શનવિશુદ્ધિઃ-વિનયસંપન્નતા-શીલવ્રતેષુ-અનતિચારઃ અભીક્ષ્ણ પરિહાણિ-માર્ગ ૨૦૪ ૪ તત્ત્વમીમાંસા ૬-૨૩ ૬-૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ ----------- - -- ----- --- ----- નામ ના જ્ઞાન-ઉપયોગ-સંવેગી, શક્તિતઃ-ત્યાગતપસી સંઘ-સાધુ-સમાધિ વૈયાવૃન્યકરણે અહંદાચાર્ય-બહુશ્રુત-પ્રવચનભક્તિઃ આવશ્યક અપરિહાણિક, માર્ગપ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિ તીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩ દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલ, વ્રતોમાં અત્યંત અપ્રમાદ જ્ઞાનમાં નિરંતર ઉપયોગ તથા સંવેગ, શક્તિ પ્રમાણે ત્યાગ, તપ, સંઘ ને સાધુનું સમાધાન વૈયાવૃજ્ય કરવા, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યક ક્રિયાનો અત્યાગ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચન વાત્સલ્ય, તીર્થકર નામકર્મના આસવો છે. ૧. દર્શનવિશુદ્ધિઃ વીતરાગે કહેલાં તત્ત્વો પર અચળ શ્રદ્ધા, શંકારહિત અતિચાર રહિત સમ્યગુદર્શનનું પાલન. ૨. વિનયસંપન્નતા : સમ્યગૃજ્ઞાન આદિ મોક્ષમાર્ગ, અને તેના સાધનો પ્રત્યે બહુમાન-વિવેક રાખવો. * ૩. શીલ : વ્રતોનું પ્રમાદ રહિત નિરતિચારપણે પાલન કરવું. ૪. જ્ઞાનોપયોગઃ ભીÍ=નિરંતર, તત્ત્વના જ્ઞાનમાં નિરંતર જાગ્રત. ૫. અભીષ્ણ સંવેગ : સંસારના સુખથી વિમુખ અને મોક્ષના સુખની અભિલાષારૂપ પરિણામ. ૬. યથાશક્તિ ત્યાગ : પોતાની શક્તિ પ્રમાણે સુપાત્રે દાનાદિ કરવા. ૭. યથાશક્તિ તપ : શક્તિ પ્રમાણે સહનશીલતા રાખવી તથા તપ કરવું. ૮. સંઘ-સાધુ-સમાધિકરણ : ચતુર્વિધ સંઘ, તેમાં સવિશેષ સાધુ સાધ્વીજનો સ્વસ્થપણે સંયમનું પાલન કરી શકે તેમ કરવું. ૯. સંઘ-સાધુ-વૈયાવૃજ્ય : ચતુર્વિધ સંઘમાં કોઈને પણ આપત્તિ અધ્યાય : ૬ • સૂત્રઃ ૨૩ ૪ ૨૦૫ અને રસ Page #239 -------------------------------------------------------------------------- ________________ સમયે સેવા કરવી. ૧૦. અરિહંત ભક્તિ ઃ શગાદિ અઢાર દોષોથી રહિત અરિહંતના ગુણોની સ્તુતિ, વંદન, પૂજા, ભક્તિ કરવી. ૧૧. આચાર્ય ભક્તિઃ પંચમહાવ્રતધારી, સમિતિ ગુપ્તિના પાલનકર્તા, ઇન્દ્રિયોનો જય કરનારા ૩૬ ગુણો યુક્ત આચાર્યના બહુમાન સહિત ભક્તિ-વંદન કરવા. ૧૨. બહુશ્રુત ભક્તિઃ ઘણા શાસ્ત્ર-આગમના જ્ઞાતા એવા બહુશ્રુતનો વિનય કરવો, પ્રશંસા કરવી, નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો. ૧૩. પ્રવચન ભક્તિ ઃ આગમાદિનો નિરંતર અભ્યાસ કરવો, પરાવર્તન કરવું, અન્યને અભ્યાસ કરાવવો. : ૧૪. આવશ્યક અપરિહાણિ : (અત્યાગ) સામાયિક આદિ આવશ્યક ક્રિયાઓનો ત્યાગ ન કરવો. વિધિપૂર્વક ઉપયોગસહિત સર્વ આવશ્યક ક્રિયાઓ કરવી. ૧૫. મોક્ષમાર્ગ પ્રભાવનાઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, તેનું પાલન કરવું અને તેનો પ્રચાર ઉપદેશ દ્વારા કરવો. ૧૬. પ્રવચનવાત્સલ્ય ઃ અહીં પ્રવચનનો અર્થ શ્રુતધર તથા મુનિ ભગવંતો જાણવા, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, શિક્ષા દેનારા ગુરુ ભગવંતો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. તેમની તમામ જરૂરિયાત સંભાળવી, સાધર્મિક પ્રત્યે માતા જેવો નિર્મળભાવ રાખવો. આ આસ્રવોના સેવનથી જગતના સર્વ જીવો પ્રત્યે અત્યંત વિશિષ્ટ પ્રકારની કરુણા ઊપજે છે ત્યારે તીર્થંકર નામકર્મનો બંધ દૃઢ થાય છે. તીર્થંકરના જીવો તીર્થંકરના ભવથી આગળના ત્રીજા ભવે અરિહંત આદિ વીસ સ્થાનકની આરાધના કરે છે અને સર્વ જીવોનું કલ્યાણ થાય તેવો પ્રયત્ન કરે છે. તે ભાવનાની ચરમસીમા તીર્થંકર નામકર્મને નિકાચિત કરે છે. ૨૦૬ ૪ તત્ત્વમીમાંસા Page #240 -------------------------------------------------------------------------- ________________ નીચ ગોત્રના આસવો परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ५-२४ પરાત્મનિન્દાપ્રશંસે સદસદ્ગુણાચ્છાદનોદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય પરાત્મનિન્દા પ્રશંસે સદ સદ્ગુણાચ્છાદનોદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણ આચ્છાદન, અસદ્ગુણ ઉદ્ભાવન એ નીચગોત્રના આસવો છે. આચ્છાદન = ઢાંકવું, ઉદ્ભાવન = પ્રદર્શન. પરનિંદા કરવી, આત્મપ્રશંસા કરવી. અન્યના સદ્ગુણને ઢાંકવા પોતાના અસદ્ગુણને ગુણ તરીકે પ્રગટ કરવા. આ ઉપરાંત જાતિ-કુળનો મદ, અન્યનો તિરસ્કાર, ધાર્મિકજનોનો ઉપહાસ, મિથ્યા યશ મેળવવો. વડીલજનોનો અનાદર નીચગોત્રના આસવો છે. ઉચ્ચ ગોત્રના આસનો तद्विपर्ययो नीचैवृत्त्यनुत्सेकौ चोत्तरस्य તદ્વિપર્યયો નીચૈવૃત્ત્વનુન્સેકૌ ચોત્તરસ્ય તદ્-વિપર્યયઃ નીચેઃવૃત્તિ-અનુત્સુકો ચોત્તરસ્ય નીચગોત્રનાં કારણોથી વિપરીત તે સ્વનિંદા, પરપ્રશંસા, સદ્ગુણાચ્છાદન, અસદ્ગુણોદ્ભવન તથા નમ્રવૃતિ અને અનુત્યેક એ છ કારણો ઉચ્ચ ગોત્રના આસવ છે. અનુત્યેક : ગર્વરહિત, ગર્વ ન કરે. આત્મનિંદા : પોતાના દોષ જોવા. પરપ્રશંસા : અન્યના ગુણની પ્રશંસા કરવી. અધ્યાય : ૬ સૂત્ર ઃ ૨૪-૨૫ ૪ ૨૦૭ ૬-૨૪ ૬-૨૪ ૬-૨૫ ૬-૨૫ ૬-૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્વગુણાચ્છાદન : પોતાના ગુણને અપ્રગટ રાખે. અસગુણોદ્ભાવન : પરમ અછતા દોષો ઉઘાડા કરવા. નમ્ર વૃત્તિ : પોતાથી પૂજ્ય પ્રત્યે નમ્રતા રાખે. અનુત્યેક ઃ જ્ઞાન, સંપત્તિ આદિમાં અન્ય કરતાં વિશેષતા હોવા છતાં મદ-અહંકાર ન કરે. આ ઉપરાંત સદાચાર, શીલ વગેરે ઉચ્ચ ગોત્રના આગ્નવો છે. અંતરાય કર્મના આસવો विघ्नकरणमन्तरायस्य ઇ-૨૬ વિદ્ધકરણમજોરાયસ્ય -૨૬ વિનકરણમુ-અન્તરાયસ્ય -૨ દાનાદિમાં અંતરાય કરવો તે ક્રમશઃ દાનાંતરાય કર્મના આમ્રવો છે. વિઘ્નકરણ : અન્યને દાન આપતા કે મેળવતા, અન્યના સુખનાં સાધનોમાં વિધ્ધ કરવું, અંતરાય કર્મ પાંચ પ્રકારે છે. ૧. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, અને વીર્યંતરાય. દાનાંતરાય : દાન સ્વ-પરને ઉપકાર અર્થે સ્વની વસ્તુ અન્યને આપવી તે દાન છે. તેમાં વિદ્ધ કરવામાં આવે તો તે દાનાંતરાયના આસ્રવ છે. વસ્તુ હોવા છતાં દાનનો ભાવ ન થાય તે કર્મનો વિપાક wwwsex અઅઅઅઅ અ અક wwww - લાભાંતરાય-લાભ : વસ્તુની પ્રાપ્તિ, જ્ઞાન-ધન આદિની વસ્તુની પ્રાપ્તિમાં અન્યને વિધ્ધ કરવું, પોતે દાનાદિ ન કરવાં. તે લાભાંતરાયનો આસ્રવ છે. ભોગાંતરાય : એક જ વાર જે વસ્તુ ભોગવાય તેવા આહારાદિમાં વિદ્ધ થવું. અન્યના ભોગમાં અંતરાય કરવો. અથવા પોતે ભોગવી ન શકે. the O VOCACROMODO ૨૦૮ ૪ તત્ત્વમીમાંસા Page #242 -------------------------------------------------------------------------- ________________ જ નજર . . આ ઇન્દ્રિયો દ્વારા આશ્રવ Rી ( ઉ = ૨સનોર્થ છે G" ' મ ચક્ષવિંદ કાલય પહેલો સુષમ સુષમા અને જઠો.કો. સાગરોપેમ. યુગલિક જીવન, બીજ સુષમ આરા ૭ દી. . સાગરોપમ યુગલિક જીવન ત્રી સુભદશ ૨ કોકોસાગરોપમ. " યુગલિક જીવન પ્રથમ તીર્થકરનો જન્મ, થોશ દષમ સુમરા - - ..સાગરીયમ. જ00 વર્ષ ઓછા. ૨૪ તીર્થકરનો જન્મ - પાંચમો દષભ આશ. ૨૧૦૦૦ વર્ષ લમઆરા.૧૦૦૦વર્ષ હીતાઘનો અભાવ) -ક આ પાનામાના જન્મસન્માનનારા Page #243 -------------------------------------------------------------------------- ________________ હોડીમાં છિદ્ર વાટે પાણી આવે = આશ્રવ તત્ત્વ == = * - - - - - હોડીના છિદ્ર પૂરવાથી પાણી રોકાય = સંવર તત્ત્વ - - - - - - - હોડીમાં ભરાયેલું પાણી બહાર કાઢે = નિર્જરા તત્ત્વ . - * - - . -- -- *** * -- - હોડી લક્ષ્ય સ્થાને પહોંચી = મોક્ષ તત્ત્વ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપભોગવંતરાયઃ એક વસ્તુ અનેકવાર ભોગવી શકાય. વસ્ત્ર, પાત્ર, સ્ત્રીપુરુષનો યોગ વગેરે. તેમાં વિઘન થવું. અન્યને તેમ થવામાં વિજ્ઞ કરવું. વીયતરાય : શક્તિ હોવા છતાં પુરુષાર્થ ન થઈ શકે. અન્યની શક્તિનો હ્રાસ કરવો. તપાદિ કરવામાં હતોત્સાહ કરવો. જે જે કર્મોના જે જે આગ્નવો છે તે આગ્નવોની હયાતીમાં અન્ય કર્મો બંધાય છે. સંસારી જીવ દરેક સમયે સાત કર્મોનો અને આયુષ્યબંધ સમયે આઠ કર્મો બાંધે છે. છતાં અહીં જે આસવોના વિભાગો દર્શાવ્યા છે તે રસબંધને ઉદેશીને છે. પ્રકૃતિ આદિ ચાર પ્રકારમાં રસબંધની વિશેષતા છે. એક્સાથે અનેક પ્રકૃતિનો બંધ પ્રદેશ બંધની અપેક્ષાએ છે. પ્રકૃતિવાર ગણાવેલા આવો માત્ર તે તે કર્મપ્રકૃતિમાં રસબંધનું કારણ જેમકે દાનમાં વિઘ્ન કરવામાં, અસાતાને યોગ્ય અધ્યવસાય આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે દાનાંતરાય કે અસતાવેદનીયના કર્મબંધની સાથે અન્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો બંધ થાય પણ જેની મુખ્યતા હોય તેનો રસબંધ ઘણો પડે, તે કર્મ તીવ્રતાવાળું હોય, અન્ય કર્મોમાં રસ ન્યૂન પડે, એમ અન્યોન્ય આગ્નવો વિષે જાણવું. સંયમ દેશવિરતિ આદિથી જો દેવગતિ મળતી હોય તો તે આગ્નવો છે તે ધર્મ કેમ કહેવાય ? જિનેશ્વર ભગવાને માર્ગની પ્રરૂપણા નિશ્ચય અને વ્યવહાર બે નયોથી કરી છે. નિશ્ચયનયથી દેશવિરતિ આદિ ધર્મ સંવર અને નિર્જરાનું કારણ છે, છતાં વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિ દેવગતિનું કારણ જણાવ્યું છે. તેમાં દેવગતિનું કારણ સંયમરૂપ શુદ્ધ ધર્મ નથી, પરંતુ તે દશામાં રહેલી શુભ યોગ દેવગતિનું કારણ છે. અર્થાત્ પ્રશસ્ત રાગ-દ્વેષની પરિણતિ સંયમમાં જેટલે અંશે હોય તેટલે અંશે આમ્રવનું કારણ બને છે. અપ્રશસ્ત રાગદ્વેષ અશુભ આમ્રવનું કારણ બને છે. wwwwww MMMMMMMMM - અધ્યાય : ૬ • સૂત્ર : ૨૬ જ ૨૦૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કરતા અને અપુનબંધકથી આરંભી ૧૦મા ગુણસ્થાનક સુધી દરેક આત્મા મોક્ષ માટે ધર્મ કરે છે. તે ટૂંકમાં જેટલે અંશે રાગદ્વેષની પરિણતિ ઓછી તેટલો આસ્રવ અલ્પ અને સંવર નિર્જરા વધુ થાય છે. અપુનબંધકથી સમ્યગૃષ્ટિ, સમ્યગદૃષ્ટિથી દેશવિરતિ, તેમ ઉત્તરોત્તર ગુણસ્થાનકની ચઢતી દશામાં રાગદ્વેષ ન્યૂન થતા જાય છે. તેમ તેમ આસ્રવો ઘટે છે. સંવર નિર્જરારૂપ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે. ઘાર્મિક અનુષ્ઠાનોના નિમિત્તો સંવરનિર્જરાનું કારણ હોવાથી તે મોક્ષના પ્રયોજનભૂત છે. પરંતુ ઘર્મઅનુષ્ઠાનો સમયે જીવની દશા પ્રમાણે સાથે રહેલી શુભાશુભ એવી રાગદ્વેષની પરિણતિ શુભાશુભ આન્સવનું કારણ બને છે. ફક્ત શુદ્ધ આત્મ પરિણામ નિર્જરાનું કારણ છે. તત્ત્વદોહન ) અધ્યાય ૧થી 5 સુધીમાં જીવ અને અજીવ બે તત્ત્વોનું કથન કર્યા પછી હવે અધ્યાય માં આમ્રવનું સ્વરૂપ જણાવે છે. વાસ્તવમાં આગ્નવ એ જીવની વૈભાવિક અવસ્થા છે. પછી તે પાપ રૂપે હો કે પુણ્યરૂપે હો. અને આ આસ્રવ એ તત્ત્વદૃષ્ટિએ મિથ્યા ચારિત્ર છે. જીવને બંધનું કારણ છે. આઠે કર્મબંધના કારણો તથા ચારે ગતિનું આવાગમન થવાના કારણોનું આ અધ્યાયમાં આસ્રવ તરીકે નિરૂપણ કર્યું છે. જીવાદિ તત્ત્વો આમ તો જીવની ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. દરેકનું પરિણમન સ્વતંત્ર હોવા છતાં, તે તે તત્ત્વોનો જીવ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો આ સાત તત્ત્વોમાંથી જીવનો અન્ય સાથે સંયોગ સંબંધ ન હોય તો એ તત્ત્વોનું અસ્તિત્વ પણ ન હોય. આવો જીવ અને પુલનો સંયોગ એ જીવની સંસારયાત્રા છે. || આ સાત તત્ત્વોમાં પુણ્યાગ્નવ અને પાપામ્રવને અલગ ગણતા તત્ત્વો નવ થાય છે. આ નવ તત્ત્વમાં પ્રથમ તો શેય, ઉપાદેય અને હેયનો વિનિમય થઈ જાય તો શ્રદ્ધાનું યથાર્થ પરિણમન થાય. 210 જ તત્ત્વમીમાંસા - આ ના કબજાજ - Page #246 -------------------------------------------------------------------------- ________________ -- ------- ------- જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તેમાં વાસ્તવમાં મોક્ષ જ ઉપાદેય છે. પરંતુ જીવ મોક્ષ સ્વરૂપ હોવાથી અને મોક્ષનું નિમિત્ત સંવર નિર્જરા હોવાથી જીવને સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે. હેય અર્થાત ત્યાગ કરવા યોગ્ય વાસ્તવમાં તો ઇન્દ્રિયાદિ દ્વારા ઉત્પન્ન થતી સુખની કલ્પના છોડવા જેવી છે. પરભાવ જીવને બંધનું કારણ છે. બંધનું કારણ આસ્રવ છે. માટે જીવે આસ્રવ અને બંધ છોડવા જેવા છે. આ પ્રમાણે ઉપાદેય એટલે વિધિ અને હેય એટલ નિષેધરૂપ ધર્મનું વિધાન છે. વિધિ એ નિશ્ચય દૃષ્ટિયુક્ત છે. નિષેધ એ વ્યવહાર દૃષ્ટિયુક્ત છે. વાસ્તવમાં ધર્મ નિશ્ચયદૃષ્ટિમાં છે. જેમકે ક્રોધ ન કરવો એ ધર્મ છે. આ વિધાન નિષેધાત્મક હોવાથી વ્યવહાર કથન છે, તેનાથી ધર્મની પ્રાપ્તિ ન થાય, વળી કોઈવાર બહારથી શાંત રહે પણ અંતરમાં ક્રોધનું પરિણમન ચાલુ રહે. જ્યારે વિધિરૂપે નિશ્ચયષ્ટિયુક્ત વિધાન એ છે કે જીવ ક્રોધ સ્વરૂપે નથી, સમતા સ્વરૂપ છે. માટે સમતા રૂપ પરિણતિ એ વિધેયાત્મક ધર્મ ના રાજા રામ રામ રામ આપ ણા - wwwwwwwwwwwwwwwwwwww - જીવ અને પુદ્ગલના પરસ્પર યોગથી આગ્નવઆદિ થાય છે, છતાં બંનેની ક્રિયા પોતપોતાના ગુણધર્મ પ્રમાણે થાય છે. છતાં બંને એક ક્ષેત્રમાં હોવાથી અને જીવમાં વેદન ગુણ હોવાથી તે પરિણમનનો અનુભવ આત્મા કરે છે. જેમકે ક્રોધરૂપ પરિણમન એ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે. પરંતુ એ ઉદયમાં ઉપયોગ-આત્માનું ભળી જવાપણું એ તે સમયની આત્માની વૈભાવિક પર્યાય છે. તેથી આત્મા ક્રોધરૂપ મનાય છે. છતાં જો કે તે સમયે આત્મદ્રવ્ય તો કેવું છે તેવું શુદ્ધપણે છે, છતાં તેના પ્રદેશો પર પર્યાયમાં આવતા વિકારનું આવરણ આવે છે. છતાં આત્મા તેનાથી ભિન્ન હોવાથી તે પ્રકૃતિને ટાળી શકાય છે. આમ આત્મા અને આસ્રવનું ભિશપણું જાણવું અને સ્વીકારવું તે અધ્યાય : દ• તત્ત્વદોહન : 211 - - - - - - - Page #247 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા છે. આવો ભેદ ન જાણવાથી જીવ ક્રોધ સમયે પોતાને ક્રોધી માની વગેરે માને છે, પરંતુ તે એ સમયની વિકારી અવસ્થા છે તે જાણી આસવથી ભિન્ન થાય તો આસવનો નિરોધ થાય. આસ્રવ દુઃખનું કારણ છે એમ ન જાણે તો તેનો અભાવ પણ નહિ થાય. સંસાર અપેક્ષાએ પુણ્ય અને પાપનો ભેદ છે. પરમાર્થ અપેક્ષાએ પુણ્ય અને પાપ બંને આસ્રવ છે. બંધનો હેતુ છે. અશુભથી દૂર થવા શુભામ્રવનું પ્રયોજન કહ્યું છે પણ તે ધર્મરૂપ નથી. કારણ કે શુભાશુભ ભાવનો છેદ થતાં ફક્ત શુદ્ધ સ્વભાવથી જ નિર્જરારૂપ ધર્મ થાય છે. શુભ કર્મના યોગમાં જીવને કથંચિત ધર્મભાવના વૃદ્ધિ પામે તેવા સાધનોનું નિમિત્ત મળે છે. પરંતુ તે ધર્મરૂપ નથી. વાસ્તવમાં સમ્યકત્વની પ્રાપ્તિ પછી આસ્રવ રોકાય છે. સમકિતવંતને શુભભાવ થાય છે. ભક્તિ આદિના શુભરોગ થાય છે. પરંતુ તેમનું શ્રદ્ધાન તો શુદ્ધ પરિણતિ પ્રત્યે છે. આથી સમકિતવંતને અંશે અંશે પણ આસ્રવ બંધનો અભાવ વર્તે છે. અને મિથ્થામતિને તો શુભાશુભ ભાવનું પરિણમન હોવાથી રાગાદિનો અભાવ થતો નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી તેની નિર્મળતા માટે ચારિત્રની શુદ્ધિ આવશ્યક છે. તે શુદ્ધિ આસ્રવ નિરોધથી થાય છે. અર્થાત્ ધર્મની શરૂઆત સંવર ધર્મથી થાય છે. તેનું નિરૂપણ હવે સાતમા અધ્યાયમાં આવશે. wwwww ભોગોમાં જેટલી આસક્તિ તેટલું આત્માથી દૂર થવાય. આત્માથી દૂર થવાય એટલે દુષ્કર્મોનો પંજ ભેગો થાય, અને તેના પરિણામે અધોગતિ થાયમાટે મનુષ્યભવ સાર્થક કરવો એ પરમ કર્તવ્ય છે. 212 જ તત્ત્વમીમાંસા Page #248 -------------------------------------------------------------------------- ________________ અદલાય જાતો 7-1 7-1 ------------------------------ हिंसाऽनृत-स्याउमा-परिग्रहेन्यो विरसितम् હિંસાવૃત-જોયાડા-પરિગ્રહેભ્યઃ વિરતિર્વતમ હિંસા-અમૃત-સ્તેય-અબાલ-પરિગ્રહોભ્ય વિરતિ વ્રતમ્ 7-1 હિંસા, અમૃત, સ્તેય, અબ્રા, અને પરિગ્રહ એ પાંચ પાપોનું સ્વરૂપ જાણીને શ્રદ્ધાપૂર્વક મન-વચન-કાયાથી એ પાપોનું સેવન ન કરવું તે વ્રત છે. હિંસા = વધ, અમૃત = અસત્ય, તેય = ચોરી, અબ્રહ્મ = મૈથુન (કામવાસના), પરિગ્રહ = ધનાદિની મૂછ. સાંસારિક પ્રકૃતિ પ્રાયે દોષજનક હોય છે, તેમાં જીવને અઢાર પાપોનો દોષ લાગે છે. અહીં મુખ્ય પાંચ પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પાંચેય પાપોથી અટકવા માટે પાંચ વ્રતમાં મુખ્ય હિંસા વિરમણ (અટકવું) છે, માટે અહિંસા વ્રત મુખ્ય છે, અને તેની રક્ષા માટે બીજા ચાર વ્રતનું નિરૂપણ કર્યું છે. અહિંસા વ્રતને પાળનાર અસત્ય આદિ પાપોથી દૂર રહે છે. માટે અહિંસા વ્રતને અહીં પ્રધાનતા આપી છે. હિંસા વિરમણ વ્રત કહેવાય છે અર્થાત્ હિંસાથી નિવૃત્ત થવું. પાપની નિવૃત્તિ પણ પ્રવૃત્તિપ્રધાન છે. વ્રતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને હોય તો વ્રત પૂર્ણતા પામે છે. સત્કાર્યમાં અર્થાત્ અહિંસાદિમાં પ્રવૃત્ત થવાથી અસતકાર્ય કે હિંસાદિથી નિવૃત્ત થવાય છે. દોષના નિવૃત્તિ વ્રતમાં ગુણની પ્રવૃત્તિ સમાય છે. અસક્રિયાનો ત્યાગ થતાં સક્રિયા આપોઆપ થઈ જાય છે. એટલે વ્રત કેવળ નિષ્ક્રિયતા નથી. સંસારના પરિભ્રમણનું કારણ રાગદ્વેષ છે. તેનાથી નિવૃત્ત થવું તેની મુખ્યતા હોવા છતાં તે માનસિક પરિણામ છે. વળી પ્રારંભમાં જીવો એવી સૂક્ષ્મ વાતને ગ્રહણ ન કરી શકે. તેથી પ્રથમ જેના નિમિત્તે રાગદ્વેષ થાય છે તેવાં બાહ્ય કારણો દર્શાવ્યાં છે. એટલે બાહ્ય હિંસા જેવી અસતુ અધ્યાય : 7 * સૂત્રઃ 1 4 213 wwwwwwww we me Page #249 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWwwwwww WANAUMWANAHARRENADARAMMAMMAMMAMAMAMANSALLALLA પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં રાગદ્વેષ થવાનું નિમિત્ત દૂર થાય છે. તેથી જીવ રાગદ્વેષથી પણ ક્રમે કરીને મુક્ત થાય છે. વ્રતના ભેદ देशसर्वतोऽणुमहती દેશસર્વતોડણમહતી 7-2 દેશસર્વતઃ અણુમહતી 7-2 હિંસાદિ પાપીથી દેશથી નિવૃત્તિ થવું તે અણુવ્રત છે. અને સર્વથા મુક્ત થવું તે મહાવ્રત છે. દેશ = અલ્પ, આંશિક, સ્કૂલ વ્રતનો આકાંક્ષી દોષોથી નિવૃત્ત થવા પુરુષાર્થ કરે પણ દરેકનો ત્યાગ સરખો ન હોય. તેથી હિંસાદિ દોષોથી અત્યંત નિવૃત્તિ તે મહાવ્રત છે. (સાધુજનો માટે) અને આંશિક નિવૃત્તિ તે અણુવ્રત છે (શ્રાવક માટે) પાંચ મહાવ્રતો : 1. પ્રાણાતિપાત (હિંસા) વિરમણ વ્રત : સર્વ પ્રકારની હિંસાથી મન-વચન-કાયાથી નિવૃત્ત થવું. 2. મૃષાવાદ વિરમણ વ્રત (અસત્ય વચન) : સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ. 3. અદત્તાદાન વિરમણ વ્રત (ચોરી) : સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ. 4. મૈથુન વિરમણ વ્રત H સર્વ પ્રકારના વિષયોનો ત્યાગ. 5. પરિગ્રહ વિરમણ વ્રત H સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પાંચ અણુવ્રતો : 1. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત H ત્રણ સ્થાવર બે પ્રકારના જીવો છે. ગૃહસ્થ જીવનમાં સ્થાવર જીવોની સંપૂર્ણપણે અહિંસા પાળવી શક્ય નથી, તેથી નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પપૂર્વકની હિંસાનો ત્યાગ, અને અન્ય કાર્યોમાં ત્રસ જીવો પણ હણાઈ જાય તો તેમાં આરંભજન્ય 214 જ તત્ત્વમીમાંસા અનાનસ Page #250 -------------------------------------------------------------------------- ________________ હિંસાનો ત્યાગ નિરપરાધી શબ્દનું પ્રયોજન એ છે કે ગૃહસ્થ જીવનમાં કેટલાંક કાર્યો એવાં છે કે અપરાધીને સજા કરવી પડે છે. તેથી ગૃહસ્થને સવિશેષ જાગૃતિ રાખવાની છે કે નિરપરાધી જીવો જાણીને કે સહસા હણાઈ જાય નહિ. અહિંસાવ્રતના પાલનથી પાપથી બચી જવાય છે, અને દુઃખ દૂર થાય છે. 2. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત : કન્યાના વિવાહ આદિ સંબંધમાં અસત્ય બોલવું, ભૂમિ, ગૃહ કે અન્ય થાપણ માટે અસત્ય બોલવું, ખોટી સાક્ષી પૂરવી તે દોષ છે માટે આવા અસત્યના પ્રકારોનો ત્યાગ કરવો. ફળ : સત્ય વચનથી લોકોમાં વિશ્વાસ પેદા થાય છે. લોકપ્રિયતા વધે છે. અનેક દોષોથી બચી જવાય છે. 3. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતઃ કોઈ પણ પ્રકારની ચોરીથી દૂર રહેવું. (અદત્ત = આપ્યા વગરનું). ફળ : અપકીર્તિથી બચાય છે. નિર્ભયતા આવે છે. 4. સ્થૂલ મૈથુન વિરમણ વ્રતઃ સ્વદરાસંતોષરૂપ શીલ અને સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવું. ફળઃ પરસ્ત્રીગમન જેવા મહાપાપથી બચાય છે. સંયમિત જીવનનો લાભ થાય છે. 5. સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત : દરેક પ્રકારના ધન્ય, ધાન્ય આદિ સામગ્રીમાં પરિમાણ કરવું. જેથી પરંપરાએ પાપથી બચાય છે. ફળઃ તૃષ્ણા ઘટે છે, સંતોષ વધે છે, જીવન ચિંતામુક્ત રહે છે. પાંચ મહાવ્રતોની વિશેષતા પાંચ મહાવ્રતોનો એક સાથે સ્વીકાર કરવાનો હોય છે. અણુવ્રતો એક કે અધિક લઈ શકાય છે. પાંચ મહાવ્રતોમાં અપવાદ નથી, અણુવ્રતમાં મન વચન કાયાથી પાપ કરવું - કરાવવું નહિ પણ અનુમોદનનો ત્યાગ થતો નથી. પંચમહાવ્રતોની અપેક્ષાએ અણુવ્રતના અધ્યાય : 7 * સૂત્ર : 2 4 215 h 00000000 Page #251 -------------------------------------------------------------------------- ________________ - નામ --- - ના પાલનમાં આંશિકતા છે. પંચમહાવ્રતોનું નિરતિચાર પાલન જરૂરી છે. મહાવ્રતોના નિરતિચાર પાલન માટે ભાવનાઓ तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च / 7-3 તસ્થર્યાર્થ ભાવનાઃ પંચ પંચ 7-3 તસ્થર્યાર્થ ભાવનાઃ પંચ પંચ 7-3 મહાવ્રતોની સ્થિરતા માટે નિરતિચાર પાલન કરવા માટે) દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. (1) પ્રથમ મહાવ્રતની ભાવનાઓ (1) ઈર્યાસમિતિ : લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે જીવ રક્ષા માટે યુગ પ્રમાણ દૃષ્ટિ રાખીને ચાલવું. (2) મનોગુતિ H આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ઘર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો. (3) એષણા સમિતિ : ગવેષણા, પ્રહરૈષણા, ગ્રામૈષણા એ ત્રણ પ્રકારની એષણામાં ઉપયોગપૂર્વક વર્તવું. (4) આદાન નિક્ષેપણા સમિતિ : આદાન એટલે લેવું અને નિક્ષેપણા એટલે મૂકવું. વસ્તુ લેવી હોય ત્યારે તેનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને મૂકવી. (પ) આલોકિતપાન ભોજન : આહારમાં ઉત્પન્ન થયેલા કે આગંતુક જીવોની રક્ષા માટે દરેક ઘરે પાત્રમાં લીધેલો આહાર ઉપયોગપૂર્વક જોવો, ઉપાશ્રયમાં આવ્યા પછી ફરી પ્રકાશવાળા સ્થાનમાં તે આહાર જોવો, પછી પ્રકાશવાળા સ્થાને બેસી ભોજન કરવું. (2) બીજા મહાવ્રતની ભાવનાઓ (1) અનુવીચિ ભાષણ : અનુવાચિ એટલે વિચાર. વિચારપૂર્વક બોલવું તે અનુવીચિ ભાષણ. (2) જોધપ્રત્યાખ્યાન : ક્રોધનો ત્યાગ કરવો. (3) લોભપ્રત્યાખ્યાન : લોભનો ત્યાગ કરવો. (4) ભય 216 તત્ત્વમીમાંસા . કાકા છાપાના Page #252 -------------------------------------------------------------------------- ________________ ww w પ્રત્યાખ્યાનઃ ભયનો ત્યાગ કરવો. (5) હાસ્ય પ્રત્યાખ્યાન : હાસ્યનો ત્યાગ કરવો. (3) ત્રીજા મહાવતની ભાવનાઓ (1) અનુવીચિ અવગ્રહ યાચના : અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવા માટેની જગ્યા. યાચના એટલે માગણી. સાધુઓએ જે સ્થાને વાસ કરવો હોય તે સ્થાનનો જે માલિક હોય તેની કેટલી જગ્યા જોઈશે ઈત્યાદિ) વિચારપૂર્વક રજા લઈને જ તે સ્થાનમાં વાસ કરવો જોઈએ. અન્યથા અદત્તાદાનનો દોષ લાગે. ઈન્દ્ર, ચક્રવર્તી, માંડલિક રાજા, ગૃહસ્વામી અને સાધર્મિક (પોતાની પહેલાં ત્યાં રહેલા સાધુઓ) એમ પાંચ પ્રકારના સ્વામી છે. (2) વારંવાર અવગ્રહ યાચના: સામાન્યથી અવગ્રહની યાચના કરવા છતાં રોગ આદિની અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જ્યારે જ્યારે જે જે જગ્યાનો જે જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે તે જગ્યાનો તે તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી જોઈએ. (3) અવગ્રહ અવધારણ : અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલી જ જગ્યાનો ઉપયોગ કરવો. (4) સમાન ધાર્મિક અવગ્રહ યાચના : સાધુઓના સમાન ધાર્મિક સાધુઓ છે. જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઊતરેલા હોય તે સ્થળે ઊતરવું હોય તો પૂર્વે ઊતરેલા સાધુઓની અનુજ્ઞા લેવી જોઈએ. (5) અનુજ્ઞાપિતપાન ભોજનઃ ગુરુની આજ્ઞા લઈને ભોજન-પાણી લેવા જવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી ભોજન-પાણી લઈ આવ્યા બાદ ગુરુને બતાવીને ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાણી વાપરવાં જોઈએ. અન્યથા ગુરુ અદત્તાદાન વગેરે દોષો લાગે. (4) ચોથા મહાવતની ભાવનાઓ (1) સ્ત્રી પશુ પંડક સંતવવસતિ વર્જન : જ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હોય, જ્યાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિનો -સ્થાનનો) ત્યાગ કરવો જોઈએ. અધ્યાય H 7 * સૂત્ર : 3 જ ર૧૭ www Page #253 -------------------------------------------------------------------------- ________________ (2) રાગ સંયુક્ત સ્ત્રીકથા વર્જનઃ રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઈએ. દા.ત. અમુક દેશની સ્ત્રીઓ અતિશય રૂપાળી હોય છે. અમુક દેશની જાતિની સ્ત્રીઓનો કંઠ અધિક મધુર હોય છે. અમુક જાતિની સ્ત્રીઓ અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે ઈત્યાદિ. (3) મનોહર ઈન્દ્રિય અવલોકન વર્જન : રાગથી સ્ત્રીઓની ઇન્દ્રિયો કે અન્ય અંગોપાંગ તરફ દૃષ્ટિ પણ નહિ કરવી જોઈએ. અચાનક દૃષ્ટિ પડી જાય તો તુરત પાછી ખેંચી લેવી જોઈએ. (4) પૂર્વક્રીડા સ્મરણ વર્જનઃ પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલ કામક્રીડાઓનું સ્મરણ નહિ કરવું જોઈએ. (5) પ્રણીત રસ ભોજન વર્જન : પ્રણીત રસવાળા આહારનો ત્યાગ કરવો જોઈએ. દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે. o oooowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwamamannaanMMONONADONDOOR (5) પાંચમા મહાવ્રતની ભાવનાઓ (૧થી 5) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયો મનોજ્ઞ (-ઈષ્ટ) હોય તો તેમાં રાગ નહિ કરવો જોઈએ, અમનોજ્ઞા (-અનિષ્ટ) હોય તો તેમાં ષ નહિ કરવો જોઈએ. સ્પર્શ આદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષયોની પાંચ ભાવનાઓ છે. અહીં જે જ મહાવ્રતોની જે જે ભાવનાઓ બતાવવામાં આવી છે તેનું બરોબર પાલન કરવાથી મહાવ્રતોનું પાલન શુદ્ધ-નિરતિચાર થાય છે. અન્યથા અતિચારો લાગે કે મહાવ્રતોનો ભંગ થાય. हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् 7-4 હિંસાદિગ્વિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ 7-4 હિંસાદિષુ ઈહ અમુત્ર ચ અપાય અવદ્યદર્શનમ્ 7-4 હિંસાદિ પાપોથી આ લોકમાં અપાયની પરંપરા અને પરલોકમાં અવધનો કરુણ વિપાક ભોગવવો પડે છે, તેવી વિચારણા કરવી. અપાય = અનર્થ, દુઃખ; અવદ્ય = પાપનો, અનિષ્ટ 218 જ તત્ત્વમીમાંસા moo Page #254 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwww w wwwwwwwwwwwwwwwwwwwww . હિંસાનો ત્યાગ કરવામાં તે દોષોનું જો સાચું દર્શન થાય તો ત્યાગ ટકી શકે, અહિંસાદિ વ્રતો પાળતા હિંસાદિ દોષોનું સાચું દર્શન કરવું આવશ્યક છે. દોષના પરિણામે ઊપજતું દુઃખ બે પ્રકારે છે. 1. ઐહિક = આલોકમાં, 2. પારલૌકિક = પરલોકમાં હિંસાદિ સેવવાથી આ લોકમાં આપત્તિના ભોગ બનવું પડે છે અને પરલોકમાં તેના સંભવિત ફળ ઉદયમાં આવે ત્યારે દુ:ખ ભોગવવું પડે છે. તે બંને પરિણામોનું સતત ભાન રાખવું અહિંસાદિ વ્રતની ભાવના છે. 1. હિંસાદિનું પરિણામ આલોકમાં દુઃખ : હિંસક મનોવૃત્તિવાળો પ્રાણી હંમેશા સ્વયં ઉગમાં જીવે છે અને અન્યને પણ ઉગ કરાવે છે. પરલોકમાં દુઃખ H જે પ્રાણીઓ પ્રત્યે જીવ ક્રૂરતા કરે છે, તેની સાથે જીવને વેર અને શત્રુતાની પરંપરા ચાલે છે. આવા કર્મબંધના પરિણામે પોતાને પણ વધ બંધન, સુધા, તૃષા આદિ ઘણાં ક્લેશજનિત દુઃખો ભોગવવા પડે છે. આત્મગુણોનો ઘાત થાય છે. 2. અસત્યનું પરિણામ અસત્ય વચન કે વર્તનથી વ્યવહારમાં તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. તેને અપ્રિયતા વરેલી રહે છે. દુ:ખ સમયે કોઈ તેને સહાય કરતું નથી. પરલોકમાં તેને વચનયોગ થાય તેવી યોનિ પ્રાપ્ત થતી નથી. જીભ મળે તો મૂંગાપણું પ્રાપ્ત થાય છે. ક્યાં તો તેનો છેદ થાય છે. પરમાર્થે તેને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે. 3. ચોરીનું પરિણામ : ચોરી કરનાર અને તેનું કૃત્ય બંને સમાજમાં હલકા ગણાય છે. પોતે સદા ભયભીત રહે છે. ચોરેલી વસ્તુ માટે પણ ભય સેવવો પડે અધ્યાય : 7 * સૂત્ર : 4 219 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAM કાકા હક - - - - - - જામનગમ Page #255 -------------------------------------------------------------------------- ________________ છે. ધનાદિ સુખેથી વાપરી શકતો પણ નથી. પરલોકમાં લોકોનું અપમાન પામે છે. હલકા કુળમાં જન્મ મળે છે, તિર્યંચ કે નરકમાં દુઃખ ભોગવવા પડે છે, દરિદ્રતાની જ મિત્રતા મળે છે. પરમાર્થે તેને મોહનીય કર્મનું ગાઢ આવરણ રહે છે. 4. મૈથુનનું પરિણામ મૈથુન સેવનમાં હિંસાનું સેવન રહેલું છે. આત્મશક્તિનો વ્યય થાય છે. વિષયભોગના પરિણામે પરલોકમાં પણ દુઃખ ભોગવવા પડે છે. પરમાર્થમાં ચિત્તશુદ્ધિ જળવાતી નથી. પુરુષાર્થહીન બને છે. (વીયતરાય) . પરિગ્રહની મૂછનું પરિણામ . માનવજીવનમાં ધન, ગૃહ, સાધન વગેરેની જરૂરિયાત છે. તે પૂર્વે પુણ્ય કે પુરુષાર્થથી પ્રાપ્ત થયા પછી તેમાં મૂછ રાખવાથી જીવ કર્મબંધ કરે છે. ઘન મેળવવામાં દોષ કે પાપ આચરવું પડે છે. ધન વાપરવામાં ભોગાદિની લોલુપતા પણ ક્લેશજનિત છે. ધનની રક્ષા કરવામાં માયા-કપટ-કરચોરી જેવાં માનસિક પાપ કરવાં પડે છે. ધનને મૂકી જવામાં પરિવારના મમત્વની અધિકરણ ક્રિયાનો દોષ લાગે છે. * ધન મેળવવા કષ્ટો સહન કરવો પડે છે. તેના રક્ષણ માટે માનસિક ચિંતા સેવવી પડે છે. છતાં તેની પ્રાપ્તિ પૂર્વપ્રારબ્ધ પર અવલંબે છે. ધનને કારણે જીવને અન્ય સાથે વૈરભાવ થાય છે. ઝઘડો કે ક્લેશ થાય છે. લોભ કે સ્વાર્થ વધી જતાં સંબંધો પણ વણસી જાય છે. અને જીવના પરિણામ બગડે તો હિંસા જેવાં કાર્યો ધનની મૂછથી બને છે. શુભયોગ પૂર્ણ થયા પછી તે પગ કરીને ચાલ્યું જાય છે. પરલોકમાં પણ ધનની મૂછથી ઉત્પન્ન થયેલા આસક્તિના દોષો અવનતિમાં લઈ જાય છે. માટે સંતોષ ગુણ કેળવીને આલોક - પરલોક સુધારવો અને પ્રાપ્ત ધનનો યોગ્ય રીતે સદ્ ઉપયોગ કરવો. 220 જ તત્ત્વમીમાંસા જાજરમાન અરજજાજ જામજજા જન્મ : Page #256 -------------------------------------------------------------------------- ________________ --- --- --- W WWwwwwww પરમાર્થ ભાવે સંપત્તિમાં મૂછરહિત જીવન ગાળવું. આ પાંચ પ્રકારમાં જીવ સાવધાન રહીને જીવનને સત્ય, સદાચાર, શીલ અને સંતોષ જેવા સગુણોથી સંપન્ન રાખે તો આલોક - પરલોક બંને સુધરે. મહાબતોમાં સ્થિર કરવા માટે ભાવના दुःखमेव वा 7-5 દુઃખમેવ વા 75 દુઃખમુ એવ વા 7-5 હિંસાદિ પાપો કેવળ દુઃખરૂપ જ છે તેમ વિચારવું. 1. હિંસાદિમાં ત્યાગવૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તો ત્યાગ ટકે, તેથી હિંસાદિ વૃત્તિ કે પ્રવૃત્તિમાં તે દોષોને દુઃખ માનવા. અહીં દુઃખ ભાવનાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેમાં જેવું સ્વને દુઃખ થાય છે તેવું અન્યને પણ દુઃખ થાય છે. જેવો મારા આત્મા મને પ્રિય છે તેવો સૌને પ્રિય છે, માટે હિંસાના પાપનો ત્યાગ કરવો જોઈએ તેવી ભાવના કરવી. 2. અસત્ય બોલીને કોઈ મને ઠગે, કે તુચ્છકારથી મને કોઈ બોલાવે તો દુઃખ થાય, તેમ અન્યને પણ દુઃખ થાય તેવી ભાવના કરવી. 3. કોઈ મારી વસ્તુ ચોરી લે તો મને દુઃખ થાય તેમ અન્યને પણ થાય, તેવી સ્વ-પરદુઃખની ભાવના કરી તે દોષનો ત્યાગ કરવો. 4. મૈથુન સેવન પરિણામે દુઃખરૂપ છે તેથી તેનો ત્યાગ કરવાની ભાવના કરવી. 5. પરિગ્રહ અને તેની મૂછ દુઃખજનિત છે. ધન મેળવવા રક્ષણ કરવાની ચિંતા દુઃખરૂપ છે આવી ભાવના કરવી. હિંસાદિ દુઃખનાં કારણ છે, તેમ હિંસાદિ પાપો સ્વયં દુ:ખરૂપ જ છે. તેવી વિચારણા કરવી તે વ્રતોમાં બળપ્રેરક છે. ADVOGADO 000000000000 અધ્યાય : 7 * સૂત્ર : 5 4 221 Page #257 -------------------------------------------------------------------------- ________________ मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सत्त्व-गुणाधिक-क्लिश्यमानाविनयेषु મૈત્રી-પ્રમોદ-કારશ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણાધિક-ક્લિશ્યમાનાવિનયેષ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણ-અધિક-ક્લિશ્યમાન-અવિનયેષુ 7-6 મહાવ્રતોની સ્થિરતા માટે સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ અને અવિનીત જીવો પ્રત્યે મધ્યસ્થભાવ રાખવો. આ ચાર ભાવનાઓ વડે આત્મસાધક અન્ય અનેક ગુણોનો આરાધક બને છે. મૈત્રીભાવ : નિર્વેર બુદ્ધિ, પરમાં પોતાપણાની આત્મવત્ બુદ્ધિ, જગતના સર્વ જીવો પ્રત્યે નિર્દોષ પ્રીતિ, મૈત્રીભાવને કારણે જીવ હિંસાદિક દોષોથી અટકી જાય છે, માટે વ્રતપાલનમાં આ ભાવના ઉત્તમ છે. " પ્રમોદ ભાવ : માનસિક હર્ષોલ્લાસ. આપણા કરતાં ગુણથી અધિક જીવો પ્રત્યે, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે તપ જેવા ગુણનો ધારક પ્રત્યે પ્રશંસા-સ્તુતિભાવ, આદરભાવ રાખવો. એવા ઉત્તમ જીવોને જોઈને તેમના ગુણની પ્રશંસા પ્રત્યે ઈર્ષા, અસૂયા કે અદેખાઈ થાય તો વ્રત ટકી શકે નહિ. માટે પ્રમોદ ભાવના કરવી. 3. કરુણા ભાવના : દયા-અનુકંપના ભાવ. અન્ય જીવોનાં દુઃખ જોઈ અનુકંપા થવી, રોગ, દરિદ્રતા જેવાં દુઃખોથી ઘેરાયેલા જીવોને તે તે પ્રકારે અનુકંપાયુક્ત સહાય કરવી, તે દ્રવ્ય-અનુકંપા છે. અજ્ઞાનવશ ધર્મભાવનાથી રહિત જીવોને દુઃખથી બચાવવા ધર્મોપદેશ આપવો તે ભાવ કરુણા છે, તે વડે અહિંસાવ્રતો ઉજ્વળ બને છે. 222 તત્ત્વમીમાંસા - ર કાર Page #258 -------------------------------------------------------------------------- ________________ ---- -- - ------ 9.o 4. માધ્યસ્થ ભાવના સમભાવ, ઉપેક્ષા, તટસ્થતા. અસવ્યવહાર કરનાર ઉપદેશને ગ્રહણ ન કરે એવા અવિનીત પ્રત્યે સમભાવ રાખવો. જ્યારે તે કોઈ યોગ્ય વાતનો પ્રતિકાર કરે ત્યારે તેની વાતને કે વર્તનને જતું કરવું તે ઉપેક્ષા ભાવ છે. અહીં ઉપેક્ષાભાવ તિરસ્કારના ભાવમાં નથી. અને તેના પ્રત્યે દ્વેષભાવ થવા ન દેવો તે મધ્યસ્થભાવ છે. અથવા તેના પ્રત્યે રાગ કે દ્વેષનો ભાવ ન કેળવતાં તટસ્થભાવ રાખવો. અહિંસા વ્રતમાં પણ માધ્યસ્થ ભાવનાથી આત્યંતર વ્રતને બળ મળે છે અને નિર્જરા પણ થાય છે. મહાવ્રતોની સ્થિરતા માટે વિશેષ વિચારણા जगत्कायस्वभावौ च वैराग्यार्थम् 7-7 જગત્કાયસ્વભાવ ચ વૈરાગ્યાર્થમ્ જગતું કાયસ્વાભાવી ચ વૈરાગ્ય અર્થમ 7-7 સંવેગ અને વૈરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું જોઈએ. , સંવેગ : સંસાર પ્રત્યે ભય, વૈરાગ્ય : અનાસક્તિ નિર્વેદ : મોક્ષ પ્રત્યેની રૂચિ, અભિલાષા મુખ્યત્વે અન્ય શાસ્ત્રમાં સંવેગ એટલે અભિલાષા અને નિર્વેદ એટલે સંસાર પ્રત્યે ભય કે વૈરાગ્યનો ઉલ્લેખ છે. સંવેગ : સંસારનાં દુઃખો પ્રત્યે ભય પેદા થાય અને વૈરાગ્યભાવના પુષ્ટ બને તે મહાવ્રતોના પાલન માટે અત્યંત આવશ્યક છે. સાધક વ્રતોના અનુષ્ઠાન કરે અને વૈરાગ્ય ભાવ ન હોય તો આધ્યાત્મિક વિકાસ ન થાય. સંસારનાં પ્રલોભનોથી દૂર રહેવા, ભૌતિક સુખની અભિલાષાને શાંત કરવા, સંસારનું મૂળ સ્વરૂપ વિચારવું તે ભાવના છે. સંસાર દુઃખરૂપ જ છે, અને તે દુઃખનું કારણ હિંસાદિ છે તેવી ભાવના કરવાથી સવેગની ભાવના દૃઢ થાય છે, તો વ્રતોનું પાલન ઉત્તમ પ્રકારે થાય છે. સંવેગ શું છે ? સંસાર પ્રત્યે અનાસક્તિ અને મોક્ષ કે મોક્ષના અધ્યાય : 7 * સૂત્ર : 7 4 223 WanauwwwwwwwwMAMMAAAAAALAAAMWWMAN - wwww જવાન જન્મજાજના 100 કરવાવાતાવરવવવવવવના કાવાવના બે , , , , Page #259 -------------------------------------------------------------------------- ________________ ODO M B ODAM mancanenanam MASOMMA wwwwwww દાતા પ્રત્યે આદર. વળી મહાત્માઓ પ્રત્યે દર્શન, વિનયાદિ ગુણથી ઉપદેશ પ્રત્યે પ્રીતિ થાય છે, તેથી વ્રતોનું યથાર્થ પાલન થાય છે. ચાર ગતિયુક્ત આ સંસાર દુઃખરૂપ છે. સંસાર તાપ, ઉતાપ અને સંતાપથી સર્વ જીવો દુઃખી છે સંસારના પરિભ્રમણમાં જીવ મોટે ભાગે દુઃખ જ પામે છે આવી ભાવના કરી સંસારથી મુક્ત થવાની અભિલાષા કરવી. કાયાના સ્વરૂપની વિચારણા : સંસારના પરિભ્રમણાં જીવ ક્યારે પણ સમય માત્ર પણ કોઈપણ શરીરના યોગ વગર રહ્યો નથી. અન્ય ઈન્દ્રિયો ન હોય ત્યારે પણ કાયાનો યોગ તો હોય છે. અને તેથી તેને શરીર પ્રત્યે અત્યંત મમત્વ થાય છે. વળી સંસારી જીવને આત્મા અને શરીરનો એક જ ક્ષેત્રમાં સંયોગ છે, વળી વેદન ગુણ આત્માનો છે તેથી આત્મા શરીર દ્વારા સુખ કે દુઃખનો અનુભવ કરે છે. સંયમ અને સાધનાની દૃષ્ટિએ પંચેન્દ્રિય અને સંજ્ઞીપણું ધરાવતું માનવશરીર બાહ્ય ઉત્તમ સાધન છે. જો આત્મસાધનાનું નિમિત્ત ન રહે તો તેમાં આસક્તિ થાય છે. અને દેહાસક્તિ આત્મસાધનામાં બાધક છે. તેથી કાયાને વાસ્તવિક રૂપે જોઈને અનાસક્ત થવું. કાયા શું છે? કાયા સપ્તધાતુનું ત્વચાથી મઢેલું પૂતળું છે, તેમાંથી નિરંતર અશુચિ વહ્યા કરે છે. સારા પદાર્થો આરોગો તો પણ મળમૂત્ર રૂપે પરિવર્તન પામે છે. સુંદર વિલેપન લગાડો તો પણ મલિનતામાં પરિણમે છે. તેવી કાયાનો એક માત્ર સદુઉપયોગ ધર્મ માટે થતો હોય તો તે મોક્ષમાર્ગનું બાહ્ય નિમિત્ત બને છે. આવી ભાવના વ્રતો માટે ઉપયોગી છે. હિંસાની વ્યાખ્યા प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा પ્રમત્તયોગાતુ પ્રાણવ્યપરોપણે હિંસા 7-8 પ્રમત્તયોગાતુ પ્રાણવ્યપરોપણે હિંસા 7-8 224 જ તત્ત્વમીમાંસા 7-8 ર૦૦ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦વાળા જ જાણવા જવાનું ક - wwwાજા અવાજwwwાપ અા Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદના યોગે કોઈના પ્રાણનો વિયોગ તે હિંસા છે. પ્રમાદઃ અજાગૃતિ પ્રાણ : જીવને શરીરમાં રહેવા માટે તેનું સાધન પ્રાણ છે. પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દસ પ્રાણમાંથી જીવને અલ્પાધિક પ્રાણ ઇન્દ્રિયની જાતિ પ્રમાણે હોય છે. હિંસાઃ આવા કોઈ પણ પ્રાણનો કે સર્વ પ્રાણનો ઘાત કરવો તે હિંસાના પ્રકારો : 1. દ્રવ્યહિંસા 2. ભાવહિંસા દ્રવ્ય-ભાવહિંસાઃ પ્રાણ વિયોગથી આત્માનો નાશ નથી થતો પરંતુ આત્મા દુઃખ અનુભવે છે, તેથી પ્રાણવધ કરવો તે પાપ છે. અર્થાત્ પ્રાણનો વિયોગ કરવો દ્રવ્યહિંસા છે. અને તેના દુઃખનો અનુભવ થવો તે ભાવહિંસા છે. આત્મા જ્ઞાનાદિ ગુણસ્વરૂપ છે, પ્રમાદ-અજાગૃતિને કારણે વિષય-કષાયમાં રત રહેવાથી આત્માના-ગુણોનો ઘાત થાય છે તે ભાવહિંસા છે. પોતાના આત્માના ગુણોનો ઘાત તે સ્વભાવહિંસા છે. અને અન્યના ગુણો નાશ પામે તેમાં નિમિત્ત થવું તે પરભાવ હિંસા છે. ઝેર આદિ પદાર્થોથી પોતાના પ્રાણોનો ઘાત કરવો તે સ્વ-દ્રવ્યહિંસા છે. અને પરનો ઘાત કરવો તે પરદ્રવ્યહિંસા છે. પ્રમાદથી થતા રાગાદિ ભાવ તે ભાવહિંસા છે, અને પ્રમાદના યોગે પ્રાણનો વિયોગ થવો ત્યાં દ્રવ્ય અને ભાવ બંને હિંસા છે. આથી અહિંસાવ્રતના ઉપાસકે સતત સાવધાન રહેવું. પ્રાણીમાત્રનું જીવન મત્સ્યગલના ન્યાય જેવું છે. મોટું માછલું નાના માછલાને ગળે, તેમ દરેકના જીવનધારણ માટે અભ્યાધિક હિંસા થાય છે. શ્વાસ લેવો કે ગમનાગમન કરવું તેમાં હિંસા રહેલી છે છતાં દોષ સ્વાધીન નથી, પ્રમાદનો દોષ સ્વાધીન છે. આમ વિચારતાં લાગે છે કે હિંસાનું સ્વરૂપ ઘણી ઊંડી વિચારણા માંગી લે છે. - અધ્યાય : 7 * સૂત્રઃ 8 225 Page #261 -------------------------------------------------------------------------- ________________ -------- આ સૂત્રમાં પ્રમત્તયોગને મુખ્ય ગણી હિંસાનું નિરૂપણ કર્યું છે. એટલે માત્ર પ્રાણ લેવા કે દુઃખ આપવું તે હિંસા દોષ છે. પણ તે ઉપરાંત તેમ કરવામાં જીવની ભાવના, રાગદ્વેષના ભાવ, અસાવધાનીરૂપ પ્રમાદ છે તેમાં દ્રવ્ય અને ભાવહિંસા રહેલી છે. સ્થૂલ દોષ ન થયો હોય અને દુઃખ ન આપી શકવા છતાં જો ભાવના દુષ્ટ હોય તો હિંસાદોષ લાગે છે, છતાં સ્કૂલ હિંસાને પ્રાધાન્ય આપવાનું પ્રયોજન એ છે કે સામુદાયિક જીવોની સલામતી જળવાઈ શકે. જગતના નબળા કે મૂક જીવો પ્રત્યે દયાની ભાવના રહે. મનુષ્ય અપ્રમત્તયોગ-સાધુજીવનવાળો ન હોય તો પણ સ્કૂલ અહિંસાનું પાલન કરે તો અન્યના જીવનમાં સુખશાંતિનું કારણ બની શકે અને તેથી ગૃહસ્થને સ્થૂલ અહિંસાનું વ્રત આપ્યું છે. જ્યારે જીવ કોઈનો પ્રાણવધ કરવા પ્રયત્ન કરે છતાં સામેનો જીવ આયુષ્યબળને કારણે મરે નહિ તો પણ તેને ભાવહિંસા તો લાગવાની છે, કારણકે ત્યાં જીવરક્ષાનો અભાવ છે. વળી અપ્રમત્ત દશાવાળા મુનિ જીવરક્ષાના ભાવવાળા છે. ઉપયોગથી સાવધાન છે. છતાં હરવાફરવાની ક્રિયા સમયે કોઈ જંતુ પગ નીચે આકસ્મિક મરણ પામે તો તે દ્રવ્યહિંસા છે. સ્કૂલ કે સૂક્ષ્મ, દ્રવ્ય કે ભાવ કોઈ પણ હિંસાથી બચવા માટે જીવન સાદું રાખવું. જરૂરિયાતો ઘટવાથી સહજપણે દ્રવ્યભાવ-અહિંસા પાળી શકાય છે. વળી ઉપયોગમાં સાવધાન રહેવાથી, ભાવમાં રાગાદિ પરિણામો ઘટવાથી અને બાહ્યપણે સાવધાન હોવાથી પણ અહિંસાનું પાલન થઈ શકે છે. - હૃદયની ભાવના કોમળ અને નિર્દોષ પ્રેમયુક્ત હોય તેટલી ભાવહિંસા ઘટે છે. સામાન્ય રીતે ગૃહસ્થોમાં દ્રવ્યહિંસા તો છે જ પણ ભાવહિંસાની વિશેષતા છે. જ્ઞાની અને સાધુજનોમાં અપ્રમત્તયોગના અભાવે દ્રવ્યહિંસા છે, તે કથંચિત તેરમા ગુણસ્થાનક સુધી રહે છે. પરંતુ ત્યાં ઈર્યાપથ ક્રિયા હોવાથી દોષ નથી. નિશ્ચય દૃષ્ટિએ દ્રવ્ય-ભાવઅહિંસા સંપૂર્ણપણે 226 તત્ત્વમીમાંસા AALAAAAAAAAAAAAAAAAAANNAMAMANAN ---- --- - -- --- - - - - Page #262 -------------------------------------------------------------------------- ________________ 7-8 7-9 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwAAMAAMMMMMMMMMMMMMMMMMMMM સિદ્ધ જીવોને છે. અસત્યની વ્યાખ્યા असदभिधानमनृतम् અસદભિધાનમનૃતમ્ 7-9 અસઅભિધાનમ-અમૃતમ્ અસતું બોલવું તે અમૃત છે. અમૃત = અસત્ય. સૂત્ર 8 માં પ્રમત્તયોગનું નિરૂપણ છે તે અસત્યાચરણમાં જાણવું. પ્રમાદવશ અસત્ ચિંતવવું, અસત્ બોલવું અને અસત્ આચરવું તે સર્વે અસત્ય દોષ છે. પોતાની પાસે વસ્તુ હોવા છતાં, “નથી' એમ કહીને છુપાવવી અથવા કોઈની લીધેલી વસ્તુ આપવી નહિ. પરને પીડાકારી કઠોર વચન બોલવાં, કે આરોપ મૂકવા તે અસત્ય છે. વસ્તુને વિપરીત પણે જાહેર કરવી કે અસલી વસ્તુને નકલી કહેવી અને નકલી વસ્તુને અસલી કહી અન્યને છેતરવારૂપ વચન અસત્ય છે. વચન સત્ય હોવા છતાં તેના વડે જો હિંસા થતી હોય તો તે સત્ય વચન પણ અસત્ય છે. આવા પ્રકારના સ્થૂલ કે સૂક્ષ્મ અસત્યથી બચવા પ્રમત્તયોગનો ત્યાગ કરવો. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં સમ્યગુરૂપ એકતા રાખવી. સત્ય હોવા છતાં સ્વાર્થથી કે દુર્ભાવથી કઠોર વચન બોલવાં નહિ, મનથી ચિંતવવું નહિ કે તેવું કર્તવ્ય કરવું નહિ. ચોરીની વ્યાખ્યા વત્તાલા તૈયy 7-10 અદત્તાદાન સ્તયમ્ 7-10 અદત્ત-આદાન સ્તયમ્ 7-10 અધ્યાય : 7 * સૂત્ર : 9-10 4 227 wwwwwwwwwwww WAAAAAAAwwww ..... Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે સ્નેય-ચોરી છે. અદત્ત એટલે નહિ આપેલ. આદાન એટલે ગ્રહણ કરવું. માલિકે નહિ આપેલી વસ્તુ લેવી તે અદત્તાદાન. અદત્તાદાન એ ચોરી છે. અદત્તાદાનના સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર ભેદ છે. સાધક જો સ્વામી આદિ ચારેની રજા વિના કોઈપણ વસ્તુ ગ્રહણ કરે તો ત્રીજા મહાવ્રતમાં અલના થાય. (1) સ્વામી અદત્ત H જે વસ્તુનો જે માલિક હોય તે વસ્તુનો તે સ્વામી છે. વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તો સ્વામી અદત્ત દોષ લાગે. આથી મહાવ્રતના સાધકે તૃણ જેવી પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં તેના માલિકની રજા લેવી જોઈએ. (2) જીવ અદત્તઃ માલિકે રજા આપી હોય તો પણ જો તે વસ્તુ સચિત્ત (જીવયુક્ત) હોય તો ગ્રહણ ન કરી શકાય. તે વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. તે વસ્તુ તેમાં રહેલા જીવની કાયા છે. કોઈ પણ જીવને કાયાની પીડા ગમતી નથી. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી પીડા, કાયાનો નાશ આદિ થાય છે. આથી તેણે (-વસ્તુમાં રહેલા જીવે) એ વસ્તુ ભોગવવાનો અધિકાર (રજા) કોઈને પણ આપ્યો નથી. માટે મહાવ્રતના સાધકે માલિકે રજા આપી હોવા છતાં સચિત્ત વસ્તુનું ગ્રહણ નહિ કરવું જોઈએ. અન્યથા જીવ અદત્ત દોષ લાગે. (3) તીર્થકર અદત્ત : વસ્તુ સચિત્ત હોય અને માલિકે રજા આપી હોય તો પણ સાધકે વિચારવું જોઈએ કે આ વસ્તુ લેવા તીર્થંકરાશાસ્ત્ર)ની આશા છે કે નહિ? તીર્થંકરની આજ્ઞા ન હોય અને લે તો તીર્થંકર અદત્ત દોષ લાગે. જેમ કે સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણીનું ગ્રહણ. દાતા ભક્તિથી સાધુને આહાર-પાણી આપતો હોય, તે આહાર-પાણી અચિત્ત હોય, છતાં જો તે સાધુ માટે તૈયાર કરેલાં હોય તો સાધુથી નિષ્કારણ) ન લેવાય. જો લે તો તીર્થંકર અદત્ત દોષ લાગે. કારણ કે 228 જ તત્ત્વમીમાંસા WANAAMAMMANHANAMAR Page #264 -------------------------------------------------------------------------- ________________ જાવન કરનાર------- તીર્થકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી (નિષ્કારણ) લેવાનો નિષેધ કર્યો છે. (4) ગુર અદત : સ્વામીની અનુજ્ઞા હોય, વસ્તુ અચિત્ત હોય, તીર્થકરની પણ અનુજ્ઞા હોય, છતાં જો ગુરુની અનુજ્ઞા લીધા વિના વસ્તુ ગ્રહણ કરે તો ગુરુ અદત્ત દોષ લાગે. જેમકે ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણ, નિર્દોષ પણ આહાર-પાણી લેતાં પહેલાં ગુરુની અનુજ્ઞા અવશ્ય લેવી જોઈએ. દાતા ભક્તિથી આપે છે એટલે સ્વામી અદત નથી. નિર્દોષ હોવાથી જીવ અદા કે તીર્થકર અદત્ત પણ નથી. છથી જો ગુરુની અનુજ્ઞા વિના લાવેલાં હોય તો ગુરુ અદત્ત છે. આથી સાધકે જે વસ્તુ લેવાની તીર્થકરોએ અનુજ્ઞા આપી હોય તે વસ્તુ લેવા માટે પણ ગુરુની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઈએ. અબ્રહ્મ વિશે मैथुनमब्रह्म 7-11 મૈથુનમબ્રહ્મ - 7-11 મૈથુન અબ્રહ્મ ' 7-11 મૈથુન એ અબ્રહ્મ છે મિથુન : જોડલું, જોડલાની જે ક્રિયા તે મૈથુન છે. અર્થાત કામરાગજનિત કોઈપણ ચેષ્ટા મૈથુન છે. તે વિસ્તરાર્થ આ પ્રમાણે છે. સ્ત્રીપુરુષનું વિજાતીય, પુરુષ-પુરુષનું કે સ્ત્રી-સ્ત્રીનું સજાતીય અથવા મનુષ્ય અને પશુનું વિજાતીય, આવા જોડલાની વેદોદયના કારણથી કામરાગના આવેશથી અન્યોન્ય થતી માનસિક, વાચિક કે કાયિક ચેષ્ટા તે અબ્રહ્મ છે, મૈથુન છે. કારણ કે જેમ પુરુષ અને સ્ત્રીના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે, સજાતીયમાં પણ સ્વહસ્તાદિના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે. આ ઉપરાંત સ્વહસ્ત આદિ અવયવો કે કોઈ જડ પદાર્થના સ્પર્શ વડે થતી ચેષ્ટા તે પણ મૈથુન છે. - અધ્યાયઃ 7 * સૂત્રઃ 11 4 229 wwwજાતના અજય કાય અને ખાનપાન- રાજાના નાના નાના નાના નાના નાના Page #265 -------------------------------------------------------------------------- ________________ AN WAN મૈથુનની ચેષ્ટામાં કામજનિત રાગ હોવાથી આધ્યાત્મિક ગુણોનો હ્રાસ થાય છે. તેથી તે અબ્રહ્મ છે. અહિંસાદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તે બ્રહ્મ છે. બ્રહ્મનું પાલન તે બ્રહ્મચર્ય છે. જેમાં પાંચ ઈન્દ્રિયોનો સંયમ પણ જરૂરી છે. તેના વડે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ છે. પરિગ્રહનું સ્વરૂપ કહે છે मूर्जा परिग्रहः 7-12 મૂછ પરિગ્રહઃ 7-12 મૂછ પરિગ્રહ 7-12 મૂચ્છ પરિગ્રહ છે. મૂચ્છ = મમત્વ, આસક્તિ. પરિગ્રહ = જડ કે ચેતન વસ્તુનો સ્વીકાર કે સંગ્રહ. જડ-ચેતન આંતરિક કે બાહ્ય વસ્તુ તમારી પાસે હોય કે ન હોય પણ તે વસ્તુ માટે આસક્ત રહેવું તે પરિગ્રહ છે. વસ્તુનો સ્વીકાર કરે પણ જો તેમાં વિવેક હોય, આસક્તિ ન હોય તો તે પરિગ્રહ બનતો નથી. અને આવો વિવેક સ્વયં પોતે જ જાણે, અને આચરે છે. રોગીને કડવું ઔષધ ગ્રહણ કરવું ગમતું નથી પણ નિરોગીતા માટે સ્વીકાર કરે છે, તેમ વિવેકીજન પરિગ્રહ સામગ્રીને ઇચ્છતો નથી પણ પુણ્યયોગે મળે છે, તો અનાસક્ત ભાવે વિવેકપૂર્વક ઉપયોગ કરે છે. તે અપરિગ્રહી કે અલ્પપરિગ્રહી છે. તેણે અંતરમાં આસક્તિ ન થાય તે માટે સતત જાગ્રત રહેવું જોઈએ.' વળી વસ્તુ ઇષ્ટ છતાં પુણ્યના અભાવે મળતી નથી પરંતુ મેળવવા માટે ઉત્કંઠા હોય તો વસ્તુ ન મળવા છતાં તે પરિગ્રહી છે, આથી પરિગ્રહના અત્યંતર અને બાહ્ય બે પ્રકારો કહ્યા છે. અંતરંગમાં વસ્તુ મેળવવાનો રાગ તે અત્યંતર પરિગ્રહ છે. અને બાહ્ય સામગ્રી ઉપરનો રાગ તે બાહ્ય પરિગ્રહ છે. A NMAMARAAMMMMMMMMMMMMMMMMWANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAALLLLL wwwwwwwww જા જ મજા 230 જ તત્ત્વમીમાંસા - રાક Page #266 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWWWWWWW - - મૂચ્છ સ્વયં પરિગ્રહ છે. કારણ કે કંઈ પણ વસ્તુ મેળવવાની કે ભોગવવાની વૃત્તિ રાગાદિ ભાવને કારણે થાય છે. તેથી મૂચ્છ-રાગ-આસક્તિ મુખ્ય દોષ છે, તેનાથી વિરમવું. મુક્ત થવું તે વ્રત છે. રાગાદિના ત્યાગના ઉપદેશનું કારણ પણ એ છે કે તેના કારણે થતી પ્રવૃત્તિઓમાં હિંસા, અસત્ય વગેરેનું આચરણ થઈ જાય છે. તેનાથી આધ્યાત્મિક પ્રગતિ રૂંધાય છે. વળી હિંસા જેવા દોષમાં બીજા દોષો દ્રવ્યથી કે ભાવથી સમાઈ જાય છે. તેથી મુખ્ય વ્રત અહિંસા છે. છતાં દરેક ગુણમાં સ્વયં વિશેષતા રહી છે. તેથી સત્યને માનનાર સત્યવ્રતમાં બધા ધર્મોનો સમાવેશ કરી ઉપદેશ આપે છે. તે પ્રમાણે અન્ય વ્રત વિષે જાણવું. સાધુજનો નિષ્પરિગ્રહી મનાય છે. છતાં સંયમને અર્થે ઉપકરણ રાખવામાં મૂર્છા ન હોય તો દોષ મનાતો નથી. દેશકાળ પ્રમાણે એવા ભેદો જાણીને અનાગ્રહી થવું અને ઉત્તમ પ્રકારે અપરિગ્રહીપણાનું પાલન કરવું. નિઃશન્યો વ્રતી - 7-13 નિઃશલ્યો વતી 7-13 નિઃશલ્યઃ વ્રતી 7-13 શલ્યરહિત હોય તે વતી. શલ્ય-દંભ-ઠગવાની વૃત્તિ, ભોગોની લાલસા, નિદાન. વ્રતી = અહિંસાદિ વ્રતનું પાલન કરનાર. કેવળ બાહ્ય વ્રતનું પાલન કરનાર વ્રતી નથી મનાતો, પરંતુ તે શલ્યરહિત હોવો જોઈએ. ધન વિના જેમ ધની કહેવાતો નથી તેમ નિર્દોષતા વગર વ્રતી કહેવાતો નથી. જેમ શરીરમાં કાંટો ભોંકાઈ જવાથી શરીર અને મનને અસ્વસ્થ કરે છે, અને ઉપયોગ કોઈ કાર્યમાં સ્થિર થતો નથી, કાંટો ખેંચ્યા કરે છે તેમ વ્રત ગ્રહણ કરનારના મનમાં જો દંભાદિ દોષો હોય તો તે વ્રતી નિર્દોષ મનાતો નથી. wwwwwww none winnown as weતળાજા હાહાકાતના - - - - - અધ્યાય : 7 * સૂત્ર : 13 - 231 : - - - Page #267 -------------------------------------------------------------------------- ________________ MANN આ શલ્યના ત્રણ પ્રકાર કહ્યા છે. 1. માયા 2. નિદાન 3. મિથ્યાત્વ. આ ત્રણે શલ્ય આત્મશક્તિને બાધક છે. માયા = કપટ, અન્યના વ્રતમાં આગળ વધી જવા મનમાં કપટ રાખી વ્રતાદિ કરે. નિદાન : તપના બદલામાં દુન્યવી સુખની આકાંક્ષા રાખે. મિથ્યાત્વ : તત્ત્વોની અશ્રદ્ધા. અસતમાં સુખની અભિલાષા. શલ્ય દોષ ગુપ્તપણે રહીને સાધકને બાધક થાય છે. તેથી ક્રોધ જેવા પ્રકારો વતી હોવા છતાં તેને શલ્યરૂપે માનવામાં આવ્યા નથી. તે કષાયો પણ વતીને હાનિકર્તા છે પરંતુ અહીં તો શલ્યની વિશેષતા બતાવવી છે કે જે અપ્રગટ છતાં ભયંકર દોષ છે. વતીના ભેદ अगार्यनगारच 7-14 અગાર્યણગાર% 7-14 અગારી-અણગારઃ ચ 7-14 વતીના અગારી અને અનગાર એવા બે ભેદ છે. અગારી = ગૃહસ્થ, અનગાર = ત્યાગી સાધુ અગારઃ ઘર, જેનો ઘર સાથે સંબંધ છે તે અગારી. ગૃહસ્થ, તે ઘરમાં રહેવા છતાં વિષયતૃષ્ણાને અલ્પાંશે સંયમમાં રાખી અણુવ્રતનું પાલન કરે તો તે અગારીવ્રતી છે. તે શ્રાવક શ્રમણોપાસક કે દેશવિરતિ હોય છે. અનગારી : ગૃહવાસ રહિત, વિષયતૃષ્ણાથી મુક્ત પંચમહાવ્રતને ધારણ કરનાર અનગાર વતી, તે શ્રમણ, મુનિ કે સાધુ છે. અગારીવતીની વિશેષતા अणुव्रतोऽगारी 7-15 અણુવ્રતોડગારી 7-15 અણુવ્રતા અગારી 7-15 ર૩ર જ તત્ત્વમીમાંસા wwwwwwwwwwwwwwwwwwwwww માનના wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww મા- Page #268 -------------------------------------------------------------------------- ________________ જે વતીને અણુવ્રત હોય તે અગારી. અણુ = અલ્પ, સ્કૂલ જે અહિંસાદિ વ્રતને શૂલપણે-અલ્પાશે અને બારસ્વત પૈકી અમુક સંખ્યામાં ગ્રહણ કરે તે અણુવ્રતધારી અગારી વ્રતી છે. અહિંસાદિ વ્રતોના બે પ્રકાર છે. 1. અણુવ્રત, 2. મહાવ્રત. ગૃહસ્થાવાસમાં વ્રતોને સંપૂર્ણપણે સ્વીકારી શકે નહિ, તેથી ગૃહસ્થ મર્યાદામાં રહીને પોતાની ત્યાગભાવનાને અનુસારે જે અલ્પવ્રતો સ્વીકારે તે અણુવ્રતધારી શ્રાવક છે. સંપૂર્ણ પણ અહિંસાદિ વ્રતોને સ્વીકારે તે મહાવ્રતી છે, તેમાં કંઈ તારતમ્ય હોતું નથી. અહિંસાદિ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થને અન્ય બીજાં વ્રતો પણ હોય છે. તે ગુણવ્રતો અને શિક્ષાવ્રતો છે. પાંચ અણુવ્રત મૂળગુણ છે, અને અન્ય ઉત્તર ગુણ છે. 1. પાંચ અણુવ્રત * અહિંસા અણુવ્રત 8 સ્થાવર-ત્રસ, નાના-મોટા સર્વ જીવોની માનસિક, વાચિક, કે કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ગૃહસ્થ મર્યાદામાં રહીને કરે તે. . 2. સત્ય અણુવ્રતઃ ગૃહસ્થને કેટલાક પ્રકારોમાં સ્થૂલપણે અસત્યનો દોષ લાગે છે, તેથી મર્યાદામાં રહીને સત્યનું પાલન કરવું તે. 3. અચૌર્ય અણુવ્રત : ગૃહસ્થ સર્વથા પરમાર્થ દૃષ્ટિએ અચૌર્યનું પાલન ન કરી શકે તેથી મર્યાદામાં રહીને અચૌર્ય વ્રતનું પાલન કરે. 4. બ્રહ્મચર્ય અણુવ્રતઃ ગૃહસ્થ સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરી ન શકે તેથી સ્વદારા સંતોષ અને અંશે સંયમ તે. 5. પરિગ્રહ પરિમાણ અણુવત : ગૃહસ્થને પોતાના અને કુટુંબના નિર્વાહ માટે પરિગ્રહની, સાધનોની, ધન-ધાન્યની આવશ્યકતા હોય છે, છતાં તેમાં સ્વૈચ્છિક પરિમાણ કરે, મર્યાદા રાખે છે. અધ્યાય : 7 * સૂત્રઃ 15 જ 233 Page #269 -------------------------------------------------------------------------- ________________ ARANAN ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું નિરૂપણ दिग्देशाऽनर्थदण्डविरति-सामायिक-पौषधोपवासोपभोग-परिभोग-परिमाणातिथिसंविभागवतसंपन्नश्च 7-16 દિગ્દશાહનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધોપવાસોપ ભોગ-પરિભોગ-પરિમાણતિથિસંવિભાગવતસંપન્નશ્ચ૭-૧૬ દિગ્દશ-અનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધ-ઉપવાસઉપભોગ-પરિભોગ-પરિમાણ-અતિથિસંવિભાગવત સંપન્નઃ ચ૭-૧દ અગારી-વ્રતી દિગુવિરતિ, દેશવિરતિ, અનર્થદંડ વિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ, પરિભોગ, પરિમાણ અને અતિથિસંવિભાગ વ્રતોથી સંપન્ન હોય છે. 6. દિગપરિમાણ : દિશા, પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ આદિ દશ દિશાઓની મર્યાદા કરી અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી. જેમકે કોઈપણ દિશામાં એક-બે હજાર માઈલથી દૂર ન જવાની મર્યાદા કરવી. અથવા અમુક દેશથી બહાર ન જવું. આવા વ્રતને દિપરિમાણ વ્રત કહે છે. આ વ્રત ધારણ કરવાથી તે સ્થાનોએ થતાં હિંસાદિથી થતા પરંપરાના દોષથી બચી જવાય છે. લોભ ઘટે છે. જેથી સાત્ત્વિક બળ પેદા થાય A NANANANANANANANANLARIN છે. YYNY 7. દેશવિરતિ : દેશાવગાશિક. ઉપરના વ્રતમાં દિશાનો સંક્ષેપ કર્યા પછી રોજને માટે મર્યાદા રાખી અકાર્યથી નિવૃત્તિ લેવી. (વર્તમાનમાં આ વ્રતને એક જ દિવસ તપ સહિત દસ સામાયિકની પદ્ધતિથી સ્વીકારેલ છે.) M 8. અનર્થ દંડ : અનર્થ - પ્રયોજનરહિત. દંડ - પાપનું સેવન. ગૃહસ્થને કુટુંબ નિર્વાહ માટે સકારણ જે પાપજનિત પ્રવૃત્તિ કરવી પડે છે, તે અર્થદંડ છે. પણ કોઈ દોઢડાહ્યા જીવો જેનું પ્રયોજન નથી તેવી 234 જ તત્ત્વમીમાંસા વાવડના વડા હવામાન ખાતાના વડાનક - - - - - - Page #270 -------------------------------------------------------------------------- ________________ WANAWAWMWWWW MMMWWMMWAGAAN પાપપ્રવૃત્તિ પણ કરે છે તે અનર્થ દંડ છે, જેમકે - 1. દુર્ગાન : અશુભ વિચારો, અન્યને માટે બૂરું ઇચ્છવું. રાગને કારણે સ્વજન આદિની રિદ્ધિ કે વૃદ્ધિ ઇચ્છવી, અને દ્વેષને કારણે મૃત્યુ કે હાનિ ઈચ્છવી. ભાઈ ! તારું ધાર્યું કંઈ થવાનું નથી માટે આવી વિચારોની દંડબેઠક છોડી દે અને શુભ ધ્યાનમાં રહેવા પ્રયત્ન કર. નહિ તો પાપનો દંડ ભોગવવો પડશે. 2. પાપકર્મ ઉપદેશઃ ફાંસી થવી જોઈએ, યુદ્ધો ખેડવાં જોઈએ, હિંસાજનક વ્યાપારને ઉત્તેજન આપો. આવું બોલવું કે વિચારવાથી વ્યર્થ પાપ બંધાય છે માટે આવી પ્રવૃત્તિથી દૂર થવું. 3. હિંસા કાર્પણ : અન્યને ઉપકાર ભાવથી પણ શસ્ત્રો વસાવવાં કે પૂરાં પાડવાં, જેનાથી હિંસા થાય તેવા પ્રયોજનનાં કાર્યો કરવાથી વિરમવું. 4. પ્રમાદાચરણ : પાંચ પ્રકારના વિષયના સેવનમાં જ સમય ગુમાવવો, ચાર કષાયથી અધ્યવસાયમાં ક્લેશિત રહેવું. સ્ત્રી-પુરુષ કથા, ભોજનાદિ કથા, દેશકથા અને વિશ્વકથામાં નિરર્થક સમય ગુમાવવો. પ્રમાદથી રાગાદિ ભાવોનું સેવન કરવું. મર્યાદા કરતાં પણ વધુ નિદ્રા લેવી. પ્રમાદવશ થતી જીવ-અરક્ષા પણ અધર્મ છે. આવાં પાપમૂલક કાર્યોથી નિવૃત્ત થવું. જેથી આધ્યાત્મિક બળની વૃદ્ધિ થાય છે. ત્રણ ગુણવ્રત ન પાળવાથી તે તે પ્રવૃત્તિ પાપજનક હોવાથી દોષ લાગે છે. તેથી તે વ્રતમાં મર્યાદા રાખવાની છે, સંક્ષેપ કરવાનો છે. વળી ચાર શિક્ષાવ્રતો શુભપ્રવૃત્તિરૂપ છે તેથી તેમાં સંક્ષેપ કરવાની જરૂર નથી પણ વૃદ્ધિ કરવાની જરૂર છે. કોઈક ગ્રંથમાં ૧૧મા વ્રત ભોગઉપભોગને લીધું છે. આ ગ્રંથમાં શિક્ષાવ્રત લીધું છે. છતાં કુલ વ્રત 12 છે. દિગુ પરિમાણવ્રત, ભોગોપભોગ, અનર્થદંડ એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, દેશાવાશિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત છે. શિક્ષાવ્રતો ચાર છે. અધ્યાય : 7 * સૂત્ર : 16 જ ર૩૫ Monomanomeneranderen Page #271 -------------------------------------------------------------------------- ________________ 9. સામાયિક: સામ = સમભાવ. આય = લાભ. ઈક = પ્રત્યય = સામાયિક. સર્વ સાવદ્ય પાપવ્યાપારનો અમુક કાળ સુધી ત્યાગ કરવાનો અભિગ્રહ કરવો. વર્તમાનમાં આ કાળની મર્યાદા 48 મિનિટની છે. ત્યાં સુધી મન, વચન, કાયાના યોગથી પાપપ્રવૃત્તિથી નિવૃત્તિ લેવાની છે. સામાયિક વૃત આત્મવિકાસનું ગૃહસ્થ જીવનમાં ઉત્તમ અનુષ્ઠાન છે. તેનાથી રાગ-દ્વેષ મંદ થાય છે, નિર્જરા થાય છે, અનુક્રમે જીવ મોક્ષમાર્ગની પાત્રતા પામે છે. જેટલો સમય સામાયિક થાય તેટલો સમય ગૃહસ્થની દશા સાધુ સમાન છે. 10. પૌષધોપવાસ : પૌષધ = પર્વતિથિ. ઉપવાસ = આહાર ત્યાગ. પર્વતિથિમાં ગૃહવાસનો, સાવઘ પ્રવૃત્તિનો ત્યાગ કરી, સર્વ સુખભોગનો ત્યાગ કરી, તપ સહિત પવિત્ર સ્થાનમાં દિવસ કે અહોરાત્રિ શુભધ્યાનમાં ગાળવા, જેથી સાધુ ધર્મનો સંસ્કાર થાય છે. દેહનું મમત્વ ઘટે છે. શાંતિનો અનુભવ થાય છે. આ સંસ્કાર વડે સાધુતાનો ઉદય થાય છે. 11. ભોગ-ઉપભોગ પરિમાણ : ભોગ : એક વસ્તુ એક જ વાર ભોગવાય; આહાર, ફળ, પુષ્પ ઉપભોગ : એક વસ્તુ પુનઃ પુનઃ ભોગવાય; વસ્ત્ર, પાત્ર વગેરે. અધર્મયુક્ત વ્યાપાર અને વસ્તુઓનો શક્ય તેટલો સંક્ષેપ કરવો તે ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત છે, જે પામવાથી જીવન સાત્ત્વિક બને છે. પરિમાણ = મર્યાદા 12. અતિથિ સંવિભાગઃ જેમણે તિથી આદિ લૌકિક વ્યવહારનો ત્યાગ કર્યો છે. જે સહજ રીતે જીવનનિર્વાહ કરે છે તે અતિથિ છે. મુખ્યત્વે સાધુજનો છે. તેમને સંયમની વૃદ્ધિ માટે જરૂરી વસ્તુઓ આહાર આદિ પૂરાં પાડવાં. ન્યાયસંપન્ન વસ્તુનું દાન કરવું તે ઉત્તમ છે. આદર, શ્રદ્ધા અને સન્માનપૂર્વક આતિથ્ય કરવું. શ્રેષ્ઠ વસ્તુઓ આપવાની ભાવના કરવી. જેના પરિણામે આતિથ્ય કરનારને ઉત્તમ લાભ મળે છે. * * * 236 જ તત્ત્વમીમાંસા Page #272 -------------------------------------------------------------------------- ________________ સંખનાનું વિધાન मारणान्तिकी संलेखनां जोषिता 7-17 મારણાન્તિકી સંલેખનાં જોષિતા 7-17 મારણ-અનિકી સંલેખનાં જોષિતા 7-17 - વતી (ગૃહસ્થ કે સાધુ) મરણને અંતે સંલેખના કરે છે. સંલેખના = દેહને, કષાયોને કૃશ કરવા. મારણાન્તિકી = શરીરનો અંત આવે ત્યાં સુધીની. સંખનામાં પ્રાણનો નાશ છે, છતાં રાગદ્વેષના આવેગ રહિત હોવાથી આપઘાત ગણાતો નથી. તેમાં મુખ્ય આશય દેહાધ્યાસ દૂર કરવાનો અને વીતરાગભાવ કેળવવાનો છે. જે શુભધ્યાન કે શુદ્ધ ધ્યાન છે. ખાસ કરીને દુષ્કાળમાં, શરીરની નિર્બળતામાં, રોગ સમયે, ઉપસર્ગ સમયે, અન્ય જીવની રક્ષા અર્થે, મરણને નજીક જાણીને વ્રતી કે સાધુ ગુરુજનોની આજ્ઞા મુજબ ક્રમે કરીને સંપૂર્ણ આહારપાણીનો મરણાંત સુધી ત્યાગ કરે છે અને જીવનના અંતિમ સમયે મૈત્રી આદિ કે અનિત્યાદિ ભાવના વડે પરિણામની સમતા તથા શુદ્ધિ જાળવે છે, જેથી સમાધિયુક્ત રહીને મોક્ષમાર્ગની આરાધના કરે છે. સમ્યગુદર્શનના અતિચારો शङ्का-का-विचिकित्साऽन्यदृष्टिप्रशंसा संस्तवाः सम्यग्दृष्टेरतिचाराः 7-18 શંકા-કાંક્ષા-વિચિકિત્સા-૩ન્યદૃષ્ટિપ્રશંસા સંતવાઃ સમ્યગ્દરતિચારા 7-18 શંકા-કાંક્ષા-વિચિકિત્સા અન્યદૃષ્ટિ પ્રશંસા સંતવાઃ સમ્યગ્દષ્ટ અતિચારા 7-18 - | અધ્યાયઃ 7 * સૂત્રઃ 118 237 Page #273 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwww w wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww M MMMMMMMMOOONORABOA wwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwwwwwwwwwMMMMMMMMMMMMMMM • શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિ પ્રશંસા, અન્યદૃષ્ટિ સંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારો છે. કાંક્ષા = ફળની ઇચ્છા, વિચિકિત્સા = ઘર્મફળની શંકા. સંસ્તવ = સ્તુતિ. અતિચાર = દોષ, બાધા. ધારણ કરેલાં વ્રતોમાં બાધા પહોંચે તો તે વ્રતો-ગુણો ધીમે ધીમે નષ્ટ થતાં જાય તેવી બાધતાને અતિચાર કહે છે. સમ્યગુદર્શન એ ચારિત્રધર્મનો મૂળ આધાર છે. તેની શુદ્ધિ ઉપર મોક્ષમાર્ગની યાત્રા સફળ થાય છે. તેમાં જેનાથી બાધા પહોંચે તેવા પાંચ અતિચાર મુખ્ય છે. ૧. શંકાઃ આહત પ્રવચનોને, આગમોમાં કહેલાં રહસ્યોને શ્રદ્ધારૂપે સ્વીકાર્યા પછી અલ્પતાને કારણે સૂક્ષ્મ કે અતીન્દ્રિય પદાર્થોને જે કેવળીગમ્ય કે આગમગમ્ય છે, તેમાં નાની કે મોટી શંકા થાય તે શંકા અતિચાર છે. સામાન્ય રીતે ધર્મને કસોટિપૂર્વક ગ્રહણ કરવાનું કથન છે, વળી સમાધાન માટે પૃછના-પ્રશ્ન થાય તેનો સ્વીકાર કરેલો છે. પરંતુ અહીં શંકાને અતિચારરૂપે ગણવાનો હેતુ એ છે કે, જે રહસ્યો બુદ્ધિવાદ કે તર્કવાદથી પર છે તેને બુદ્ધિથી કે તર્કથી કરવાનો પ્રયત્ન ન કરવો. કારણ કે જો બુદ્ધિમાં તે રહસ્યો ન સમજાય તો સાધક અપરિપક્વ દશામાં શ્રદ્ધાનો ત્યાગ કરી દે છે. તેથી ત્યાં અટકી જવાય નહિ તેવી શંકાને દોષરૂપે ત્યજી દેવાની છે. ૨. કાંક્ષા : આ લોક કે પરલોકમાં ધર્મના ફળરૂપે વિષયોની અભિલાષા. ધર્મ કેવળ મોક્ષને માટે છે. માટે અહિંત ભગવંતોએ સંસારનાં સુખાદિનો ત્યાગ ઉપદેશ્યો છે. જો સાધક વિષયસુખની અભિલાષા રાખે તો તેના ગુણને હાનિ થાય, તેથી કાંક્ષા અતિચાર લાગે. વળી બાળજીવો અન્ય દર્શનથી આકર્ષાઈને વીતરાગધર્મનો ત્યાગ કરે તો સમ્યત્વમાં અશ્રદ્ધા થવા સંભવ છે. તેથી તેમાં અતિચાર કહ્યો છે. ૨૩૮ : તત્ત્વમીમાંસા : : Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩. વિચિકિત્સા : અનિર્ણયાત્મ બુદ્ધિ, અસ્થિરતા. ધર્મ ફળની શંકા ધર્મારાધના કરતો સાધક મનમાં ધર્મના મતભેદ કે કોઈનો વિચારભેદ જોઈ મતિઅલ્પતાને કારણે દ્વિધામાં પડી જાય કે આ ધર્મારાધનથી મને લાભ થશે કે નહિ. આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને તત્ત્વ પર કે ધર્મના ફળ ઉપર અશ્રદ્ધા કરાવે તેથી તે વિચિકિત્સા અતિચાર છે. (શંકામાં ધર્મની શંકા થાય. વિચિકિત્સામાં ધર્મફળની શંકા થાય) વિચિકિત્સાનો બીજો અર્થ તિરસ્કારવૃત્તિ, જુગુપ્સા છે. સાધુ સાધ્વીજનોનાં મલિન વસ્ત્રાદિ જોઈ તે પ્રત્યે તિરસ્કારભાવ આવે, સૂગ લાવે તો મહાવ્રતના આચાર પ્રત્યેનો અભાવ થવાનો દોષ આવે. ૪. અન્યદૃષ્ટિ પ્રશંસા ઃ અન્યદૃષ્ટિ એટલે જેમની તત્ત્વરૂપ દૃષ્ટિ ખોટી હોય છતાં તેમના બાહ્યનિમિત્તોના આકર્ષણથી પ્રશંસા કરવી જેમકે, જૈનદર્શન કરતાં અન્યદર્શનમાં વિશેષતા છે, આવી પ્રશંસા કરવામાં પોતાના દર્શનમાં અશ્રદ્ધા થવાનો સંભવ છે. તેથી તે અતિચાર છે. ૫. અન્યદૃષ્ટિ સંસ્તવ ઃ જેનું દર્શન ભ્રાંત કે ખોટું છે તેવી વ્યક્તિઓના બાહ્યાચારમાં ગુણો હોય છે. આવા ગુણોથી આકર્ષાઈને, સત્યને સમજ્યા વગર તે વ્યક્તિઓનો પરિચય કરે, પ્રશંસા કરે, તો સાધકમાં હજી પરિપક્વતા ન હોવાને કારણે અતિપરિચય થવાથી મૂળ ધર્મ કે વ્રતોને છોડી દે તેવો ભય છે. તેથી અતિયાર થવા સંભવ છે. મધ્યસ્થભાવે સાધક ગુણને ગુણ સમજે, દોષને દોષ સમજે તો પ્રશંસા એકાંતે હાનિકારક નથી. આ અતિચારોથી સાધુ-શ્રાવક બંનેને સાવધાન રહેવાનું છે, કારણ કે સમ્યક્ત્વ બંને માટે સામાન્ય ધર્મ છે. व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् વ્રતશીલેષુ પંચ પંચ યથાક્રમમ્ વ્રતશીલેષુ પંચ પંચયથાક્રમમ્ અધ્યાય : ૭ · સૂત્ર ઃ ૧૯ ૪ ૨૩૯ ૭-૧૯ ૭-૧૯ ૭-૧૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુવ્રત અને સાત શીલ (૩ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં દરેકના ક્રમશઃ પાંચ પાંચ અતિચારો છે. વ્રત નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે વાસ્તવિક વ્રત છે, ઉપરોક્ત બાર વ્રતો શ્રાવકના વ્રત છે, આચાર છે. ચારિત્રધર્મના મૂળઆચાર અહિંસાદિ પાંચ અણુવ્રત છે, તે મૂળનિયમો છે. તેની દૃઢતા માટે દિગુપરિમાણ વ્રતોને શીલ કહે છે. તે દરેકમાં મુખ્યત્વે પાંચ પ્રકારે દોષ લાગે છે. પ્રથમ વ્રતના અતિચારો बन्ध-वध-छविच्छेदाऽतिभारारोपणाऽनपाननिरोधाः બન્ધ-વધ-છવિચ્છેદાડતિભારારોપણાડત્રપાનનિરોધાઃ ૭૨૦ બંધ-વધ-છવિચ્છેદ-અતિભારારોપણ અન્નપાનનિરોધાઃ ૭-૨૦ બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર આરોપણ અને અન્નપાન નિરોધ એ પાંચ અહિંસા વ્રતના અતિચારો છે. ૧. બંધ ? કોઈ પ્રાણી કે વ્યક્તિને નિષ્કારણ કે ઈષ્ટ સ્થળે જતાં અટકાવીને બાંધવો તે. ઉપકારક કારણ હોય તો પણ મજબૂત રીતે બાંધવા નહિ. ૨. વધ : માર, પશુ કે માનવને કારણવશ દંડ કરવો પડે તો પણ દ્વેષ કે ગુસ્સાથી મારવો નહિ. મુખ્યત્વે તો ચાબુક જેવા સાધન વડે મારવો નહિ. ૩. છવિચ્છેદઃ છવિ = ચામડી, છેદ = વિંધવું. કાન, નાક આદિ અવયવો કે ચામડીને વિધવું નહિ. ઉપકારક કાર્યમાં પણ સાવધાન રહીને કરવું. જેમકે કાન નાક વિંધવા. ૪. અતિ ભારારોપણ: પશુ કે માણસ ઉપાડી શકે તેના કરતાં વધુ ભાર મૂકવો કે ખેંચાવવો નહિ. ૫. અન્નપાન નિરોધઃ પશુ કે માનવને જે તમને આધીન છે તેને ૨૪૦ જ તત્ત્વમીમાંસા wwwwwwww Page #276 -------------------------------------------------------------------------- ________________ -- અન્નપાણી સમયસર ન આપવા, દ્વેષભાવથી તેમાં અટકાવવા. ગૃહસ્થવ્રતધારીને કંઈ પણ પ્રયોજનથી કંઈ પણ બંધ આદિ કરવા પડે તો પણ કોમળભાવે કરવા, અન્યવ્રતમાં પણ આ પ્રકારે દોષને જાણવા અને સાવધાન રહેવું. " બીજા વ્રતોના અતિચારો मिथ्योपदेश-रहस्याभ्याख्यान-कूटलेखक्रिया न्यासापहार-साकारमन्त्र भेदाः ૭-૨૧ મિથ્થોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-કૂટલેખક્રિયા ન્યાસાપહાર-સાકાર માત્ર ભેદાઃ ૭-૨૧ મિથ્યા-ઉપદેશ-રહસ્ય-અભ્યાખ્યાન-ટલેખક્રિયા ન્યાસાપહાર-સાકાર માત્ર ભેદાઃ ૭-૨૧ મિથ્યાઉપદેશ, રહસ્ય-અભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા ન્યાસાપહાર, સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર સત્ય અણુવ્રતના છે. ૧. મિથ્યા ઉપદેશ ? ગમે તેમ સમજાવી અન્યને આડે રસ્તે દોરવો. અન્યને પીડાકારી વચન, અસત્ય ઉપદેશ આપવો તે. જેમકે પુશુઓને પૂરી દો. ૨. રહસ્યાભ્યાખાન : રહસ્ય = એકાંતમાં બનેલ (ગુપ્ત) અભ્યાખ્યાન = કહેવું વિરુદ્ધ રાજ્યોની, મિત્ર મિત્ર કે અન્ય વ્યક્તિઓની ગુણ ક્રિયા કે વાત રાગ દ્વેષ કે વિનોદથી પ્રેરાઈને જાણે અજાણે ખુલ્લી કરવી તે રહસ્યાભ્યાન. તેમ કરવાથી રાજ્યોમાં યુદ્ધ અને વ્યક્તિઓમાં પણ દુઃખ ઉત્પન્ન થાય છે. અને અન્યોન્ય વૈરભાવ થઈ જાય છે. ૩. કૂટલેખ કિયા : પ્રથમ કરેલા લેખને સ્વાર્થવશ ફેરવી નાંખવા, ખોટા લેખો લખવા. ખોટી સાક્ષી પૂરવી. સહી કરવી. અસત્ય વચનની - અધ્યાયઃ ૭ • સૂત્રઃ ૨૧ ૨૪૧ : મકર ... ... Page #277 -------------------------------------------------------------------------- ________________ જેમ આ અસત્ય લેખન છે તે પણ દોષવાળું છે. ૪. ન્યાસાપહાર ઃ ચોરી. અન્યની થાપણમાં કંઈ ફેરફાર કરીને કે ઓછું કરીને પાછું આપવું. તેની નબળાઈ કે ભૂલનો ગેરલાભ લેવો. અને અસત્ય વચન બોલી તેને છેતરવો. આથી પરને પીડા થાય છે. તેથી વ્રતભંગ થાય છે. ૫. સાકાર મંત્રભેદઃ સાકાર = વિશિષ્ટ ચેષ્ટા. મંત્ર = અભિપ્રાય. અન્યની કોઈપણ ચેષ્ટા જોઈ તે પરથી અભિપ્રાય બાંધી તેનો ભેદ પ્રકાશિત કરવો. સવિશેષ વિશ્વાસુ બનીને અન્યોન્યની ગુપ્ત વાતો જાણે અને પ્રગટ કરી દે. જેનાથી અન્યોન્યને મનદુઃખ થાય. કે રાજ્યો વચ્ચે યુદ્ધ જેવા હિંસાત્મક કાર્યો થાય તો વ્રતભંગ થાય. ત્રીજા વ્રતના અતિચારો स्तेनप्रयोग तदाहृतादान-विरुद्धराख्यातिक्रम हीनाधिक-मानोन्मान-प्रतिरूपकव्यवहाराः ૭-૨૨ સ્તનપ્રયોગ-તદાઢતાદાન-વિરુધ્ધ રાજ્યાતિક્રમ હીનાધિક-માનોન્માન-પ્રતિરૂપકવ્યવહાર ૭-૨૨ સ્તન પ્રયોગ-તદાહતાદાન-વિરુધ્ધરાજ્યાતિક્રમ હીનાધિક-માન-ઉન્માન-પ્રતિરૂપક-વ્યવહારઃ ૭-૨૨ સ્તનપ્રયોગ, તદાહતાદાન, વિરુદ્ધ રાજ્ય અતિક્રમ, હિનાધિક, મનોન્માન, પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ અસ્તેય વ્રતના અતિચાર છે. ૧. સ્તનપ્રયોગ ઃ સ્તન = ચોર, પ્રયોગ-પ્રેરણા, ઉત્તેજન. ચોરી કરનારને પ્રેરણા આપવી. અન્ય દ્વારા પ્રેરણા અપાવવી અથવા તેમાં સંમતિ આપવી. ચોરને ચોરી માટે સાધનો આપવા, આશ્રય આપવો વગેરે. સામાન્ય ચોરી જેવા કાર્ય માટે પણ વિચારવું. ૨. તદાઢતાદાન : ચોરી કરલી વસ્તુ મફતમાં કે અલ્પમૂલ્યથી - ૨૪૨ જ તત્ત્વમીમાંસા wwwwwww નવજાતના તાતતતતતતતતતત બનાવ બાબરા - - બજsળ્યુ Page #278 -------------------------------------------------------------------------- ________________ ------ --- - લેવી, પોતે ચોરી કરતો નથી પણ તે વસ્તુ લેવાથી ચોરને પ્રોત્સાહન મળે છે. તેથી વ્રતભંગ થાય છે. ૩. વિરુદ્ધ રાજ્યાતિક્રમ : નિષિદ્ધ રાજ્યમાં પ્રવેશ કરવો. અંકુશિત માલની લેવડદેવડ કરવી અને કાયદાનું ઉલ્લંઘન કરવું. ૪. હીનાધિક માનોન્માન : નાના મોટા માપ રાખી લેવડ દેવડ કરીને ગેરલાભ ઉઠાવે, તો વ્રતભંગ થાય. ૫. પ્રતિક રૂપક વ્યવહાર ઃ અસલને બદલે નકલી વસ્તુ આપવી. ઉપરના સર્વ પ્રકારો પોતે કરે કે પરંપરાએ કરાવે તો પણ આંશિક વૃતભંગ થાય છે. ચોથા વ્રતના અતિચારો परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनाऽनङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः ૭-૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમના નિંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ ૭-૨૩ પરાવિવાહકરણ-ઈવરપરિગૃહીત-અપરિગૃહીતાગમન અનંગક્રીડા-તીવ્રકામ-અભિનિવેશઃ ૭-૨૩ પરવિવાહ, કરણ, ઇત્વરપરગૃહીતાગમન, અપરગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્ર કામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચારો છે. બારવ્રત એ ગૃહસ્થજીવનની સાધના છે. સાધક અવસ્થામાં સંયમ રાખવા માટે સામાન્ય વ્યવહારિક ધર્મોનો ત્યાગ કરવો પડે છે. કથંચિત પરોપકારવૃત્તિથી કંઈ પણ કરવું પડે તો પણ તેમાં અનુરંજિત થવું નહિ કે આ કાર્ય મેં કર્યું છે. ઉદાસીનભાવે કરી છૂટવું. પોતાના પરિવાર માટે કરવું અને અન્ય માટે ન કરવું તે સ્વાર્થ નથી. પણ સંક્ષેપ કરવા માટે શક્ય તેટલો ત્યાગ કરવો, જેથી વિકલ્પ અને વિકારોથી દૂર રહી અધ્યાય : ૭ • સૂત્ર : ૨૩ જ ૨૪૩ DOODOOOOO Page #279 -------------------------------------------------------------------------- ________________ Wwwwwwwwwwwwwwww wwwww શકાય. સમય બચે. આરાધના સ્વસ્થતાથી થાય. તે રીતે આ વ્રતમાં કેટલીક બાબતો વિચારણિય છે. ૧. પરવિવાહકરણઃ પોતાની સંતતિ સિવાય અન્યની સંતતિ માટે કન્યાદાનના ફળની અપેક્ષાએ કે સ્નેહસંબંધથી કંઈ પણ પ્રવૃત્તિ કરવી, તે સાંસારિક ભાવ હોવાથી આંશિક વ્રતભંગ થાય છે પોતાના સંતાનોના વિવાહકર્મ કરવાના દોષ તો લાગે છે. પણ તેમાં સંસ્કારની ફરજ હોવાથી એકાંતે દોષ માન્યો નથી છતાં જો મોટા પુત્રો તે સંભાળી લે તો તેવા કાર્યથી મુક્તિ મેળવવી. ૨. ઈતર પરગૃહીતા ગમનઃ ઈતર-બીજી, પરગૃહીતા-અન્ય વડે ભોગવાયેલી, અહીં ખાસ કરીને વેશ્યા-ગણિકાના સંબંધમાં કોઈએ જેટલા સમય માટે તેને ધન આપી સ્વીકારી હોય તે સમયે તેવી સ્ત્રીનો ભોગ ન કરવો. ૩. અપરિગૃહીતા ગમન : અસ્વીકાર કરેલી સ્ત્રી કોઈ પહેલા સ્વીકાર કરેલો નથી, એવી અનાથ સ્ત્રી, પતિ વિયોગી સ્ત્રી, કુમારિકા વગેરે પરસ્ત્રી છે, તેનું સેવન કરવું તે સ્વદારા સંતોષવ્રતની અપેક્ષાએ વ્રતભંગ છે. આ પ્રમાણે સ્ત્રીએ પુરુષ માટે સમજી લેવું. ૪. અનંગ દડા : અનંગ = કામરાગ. મૈથુન સેવન માટે યોનિ કે પ્રજનન અંગ સિવાયના હસ્તાદિ અવયવો વડે ક્રીડા-કામસેવન કરવું. અથવા અતિશય કામ ઉત્પન્ન થાય તે પ્રમાણે આલિંગન, ચુંબન આદિ સેવન કરવું. ૫. તીવ્ર કામાભિનિવેશ : તીવ્ર મોહનીય કર્મના ઉદયથી વારંવાર કામક્રીડા મૈથુન સેવન કરવું. પરમાર્થ દૃષ્ટિએ ૨ થી ૫ પ્રકારમાં બ્રહ્મચર્યના બેયનું પાલન થતું નથી, કારણ કે કામ ભોગની ઇચ્છા વૃદ્ધિ પામે છે, તેથી સાધકને બાધા પહોચે છે જેથી વ્રતભંગ થાય છે. અને આંશિક વ્રતભંગનો દોષ લાગે છે. ૨૪૪ જ તત્ત્વમીમાંસા Page #280 -------------------------------------------------------------------------- ________________ પાંચમા વ્રતના અતિચારો ક્ષેત્ર-વાસ્તુ-હિરબ્યસુવર્ણ-ધનધાન્ય-વાસીવાસकुप्यप्रमाणातिक्रमाः ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્ય-દાસીદાસ કુષ્યપ્રમાણાતિક્રમાઃ ક્ષેત્રવાસ્તુ-હિ૨ણ્ય-સુવર્ણ-ધન-ધાન્ય-દાસી-દાસકુષ્ય-પ્રમાણ-અતિક્રમાઃ ૭-૨૪ ૭-૨૪ ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ, કુષ્ય, આ પાંચના પ્રમાણમાં અતિક્રમ (ઉલ્લંઘન) તે પાંચ અતિચારો પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતના છે. ૭-૨૪ ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમક્ષેત્ર = વાસ્તુ ક્ષેત્ર = ખેડવાલાયક જમીન, વાસ્તુ = ઘર આદિ સહિત ભૂમિ. ક્ષેત્ર અને ઘરનું પરિગ્રહ પ્રમાણ કર્યા પછી લોભવશ અધિકનો સ્વીકાર કરવો તે ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણ અતિક્રમ છે. ૨. હિરણ્ય-સુવર્ણાતિક્રમ : હિરણ્ય-ચાંદી = રૂપુ, સુવર્ણ = સોનું. રૂપા કે સોનાની ચીજો, રત્નો જેવી કિંમતી ચીજો. રોકડનાણું વગેરે દરેક જાતની કિંમતી વસ્તુનું પ્રમાણકર્યા પછી તેમાં લોભવશ વૃદ્ધિ કરી લેવી તે હિરણ્ય સુવર્ણાતિક્રમ છે. ૩. ધન ધાન્ય પ્રમાણાતિક્રમ : માલ મિલ્કત, ધાન્ય પશુ જેવા પદાર્થોનું પરિમાણ કરી, કોઈ કારણવશ વૃદ્ધિ કરી લેવી. ૪. દાસીદાસ પ્રમાણાતિક્રમ : નોકર ચાકરને, પક્ષીઓને કોઈ પ્રયોજન માટે રાખ્યા હોય તો તેનું પ્રમાણ ઉલ્લંઘી જવું તે. ૫. કુષ્ય પ્રમાણાતિક્રમ ઃ કાષ્ઠ કે ઘાસ વસ્ત્ર-પાત્ર જેવી સામાન્ય વસ્તુની મર્યાદા કર્યા પછી તેમાં લોભવશ વૃદ્ધિ કરવી. લોભવશ વૃદ્ધિ કરવાના બીજા ઘણા પ્રકાર છે. જેમકે એક ઘરની અધ્યાય : ૭ • સૂત્ર : ૨૪ ૪ ૨૪૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ છૂટ હોય અને બીજું ઘર બાંધી જોડી દે, અને માને કે વ્રતભંગ થયો નથી. પણ અપેક્ષાએ થયો મનાય. નિયમ ઉપરાંત ધન વધી જાયતો તે બીજાની પાસે કે બીજાને નામે કરી રાખે, સમય આવે પોતાને નામે કરે. લોભવૃત્તિને કારણે વ્રતભંગ થાય. ધાતુના સાધનોમાં નાના મોટા કરાવી લે એમ વ્રતભંગમાં આંશિક દોષ લાગે. આ ગ્રંથમાં વ્રતોના ક્રમમાં ફેરફાર છે. છઠ્ઠા દિગુપરિમાણ વ્રતના અતિચારો उतिर्यग्व्यतिक्रम-क्षेत्रवृद्धि-स्मृत्यन्तर्धानानि । ૭-૨૫ ઉધ્વધાર્થિવ્યતિક્રમ-ક્ષેત્રવૃધ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ ૭-૨૫ ઉર્ધ્વ-અધઃ-તિર્યગુ-વ્યતિક્રમ-ક્ષેત્રવૃધ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ ૭-૨૫ ઉદ્ધવ્યતિક્રમ, અધોવ્યતિક્રમ, તિર્યંગ્યતિક્રમ, ક્ષેત્ર વૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ અતિચારો છઠ્ઠાદિગ્વિરતિ વ્રતના છે. ૧. ઉદ્ધવ્યતિક્રમઃ પર્વતાદિ ઉપરની દિશામાં ભૂલથી અધિક જવું તે ઉર્ધ્વ વ્યતિક્રમ. ૨. અધોવ્યતિક્રમ : કૂવા આદિ નીચેની દિશામાં પ્રમાણ વધુ નીચે જવું. ૩. તિર્થવ્યતિક્રમ : પૂર્વ આદિ આઠ દિશામાં ભૂલથી પ્રમાણથી અધિક દૂર થવું. ભૂલથી થાયતો અતિચાર છે અને જાણીને જાય તો વ્રતભંગ છે. ૪. ક્ષેત્રવૃદ્ધિ : જુદી જુદી દિશાઓનું પરિમાણ સ્વીકાર્યા પછી એક બીજી અન્યોન્ય દિશામાં પ્રમાણનો ફેરફાર કરવો વૃદ્ધિ કરવી. ૫. ઋત્યન્તર્ધાનઃ બરાબર યાદ ન રાખવું. પ્રમાદ કે મોહવશ લીધેલા પ્રમાણને ભૂલી જવું.જેમકે ૫૦ માઈલ ધાર્યા હતા કે ૧૦૦ તે યાદ ન રહે અને ૫૦ માઈલ જાય તો પણ વિસ્મૃતિદોષથી અતિચાર લાગે. નિયમની મૃતિ તે નિયમ પાલનનું મૂળ છે, તેથી વિસ્મૃતિથી દોષ લાગે. - ૨૪૬ ૪ તત્ત્વમીમાંસા ww wwwwwwwwwwwwwwwwwwwww Page #282 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - --- - --- - નાના w w નાના નાના ના સાતમા દશાવકાશિક વ્રતના અતિચારો માન-ધ્યાન-શાનુપાત-પુસ્તિક્ષેપ: ૭-૨ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુદ્ગલક્ષેપાઃ ૭-૨ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુગલક્ષેપાઃ ૭-૨ આનયન, પ્રેદ્મયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ દેશવિરતિ (દેશાવકાશિક) વ્રતના અતિચાર છે. ૧. આનયન : પરિમાણ કરેલા ક્ષેત્રની બહારથી વસ્તુ મંગાવવી, લેવી. (તાર, પત્ર ટેલીફોન આદિથી) અન્ય પાસે મંગાવવી, લેવરાવવી. ૨. પ્રખ્યપ્રયોગ : પોતે ક્ષેત્રની મર્યાદામાં રહે પણ પ્રમાણ બહારના ક્ષેત્રમાં અન્ય દ્વારા મોકલવી. ૩. શબ્દાનુપાત : મર્યાદા બહારના ક્ષેત્રથી કોઈને બોલાવી, ખાંસી જેવો અવાજ કરી, પાસે આવવા માટે પ્રેરવો. ૪. રૂપાનુપાત : ધારેલ ક્ષેત્રની મર્યાદાથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને ઇશારાથી નજીક બોલાવવી. - પ. પુદ્ગલક્ષેપ : કાંકરો કે વસ્તુ ફેંકી કોઈને પોતાની નજીક બોલાવી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. પ્રથમના બે અતિચાર સમજણના અભાવે થાય છે અને પછીના ત્રણ અતિચારમાં બીજા પાસે કરાવવામાં હું તો કરતો નથી તેવો માયાભાવ આવે છે. બંનેમાં દોષનો સંભવ છે તેથી અતિચાર લાગે છે. આઠમા અનર્થદંડ વ્રતના અતિચારો कन्दर्प-कौकुच्य-मौखर्याऽसमीक्ष्याधिकरणो षभोगाधिकत्वानि ७-२७ કંદર્પ-કૌમુચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણો-પભોગાધિકતાનિ ૭-૨૭ કંદર્પ-કૌમુચ્ય-મૌખર્ય-અસમીક્ષ્ય-અધિકરણઉપભોગ-અધિકત્વાનિ (૭-ર૭ અધ્યાય : ૭ • સૂત્ર : ૨૬-૨૭ જે ૨૪૭ અખાના wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww Page #283 -------------------------------------------------------------------------- ________________ કન્દર્પ-કૌકુચ્ય, મૌખર્ય, અસમીક્ષઅધિકરણ અને ઉપભોગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના છે. ૧. કંદર્પ-મોહ, રાગવશ કામોત્તેજક અસભ્ય વચનો બોલવા, કે હાંસી ઉડાવી મોટેથી હસવું. ૨. કૌકુચ્ય : રાગસહિત, હાંસીપૂર્વક અશિષ્ટ વચન બોલવા અને હલકી ચેષ્ટાઓ કરવી, અર્થાત કંદર્પના કાયિક ચેષ્ટાઓ ભળે છે. ૩. મૌખર્ય : નિર્લજ્જપણે અસંબંધ વચનો બોલવા. ૪. અસમીથ્યાધિકરણ : અસમીક્ષા = વગર વિચાર્યું અધિકરણ : પાપનું સાધન, વગર વિચાર્યે પાપના સાધનો પૂરા પાડવા કે રાખવા. ૫. ઉપભોગાધિકત્વ ઃ આવશ્યક કરતા પણ વસ્ત્ર, પાત્ર આદિ અધિક પ્રમાણમાં રાખવું. ઉપયોગના અભાવે કે સહસાત્કારે દુર્ધ્યાન થવું તે અપધ્યાન છે. નવમા સામાયિક વ્રતના અતિચારો ૭-૨૮ योगदुष्प्रणिधानानादर-स्मृत्यनुपस्थापनानि યોગદુષ્પ્રાણિધનાનાદર-નૃત્યનુપસ્થાપનાનિ યોગદુપ્રણિધાન-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૮ ૭-૨૮ મન વચન અને કાયાના યોગોનું દુષ્પણિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. દુષ્પ્રણિધાન = નિરર્થક, દુરઉપયોગી ૧. મનોયોગ દુષ્મણિધાન : ક્રોધાદિ જેવા વિકલ્પોને વશ થઈ નિરર્થક પાપના વિચારો કરવા. વચન દુપ્પણિધાન : સંસ્કાર રહિત, નિર્રક હાનિકારક ભાષા ૨૪૮ ૪ તત્ત્વમીમાંસા Page #284 -------------------------------------------------------------------------- ________________ બોલવી. કાયદુષ્પણિધાન : હાથ પગ વિગેરેનું નિરર્થક હલન ચલન કે પાપ પ્રવૃત્તિ કરવી. અનાદર સામાયિકમાં હર્ષોલ્લાસ ન થવો. જેમતેમ સમય પૂરો કરવો. સ્કૃતિનું અનુપસ્થાપન : એકાગ્રતાના અભાવે, સામાયિક લેવાની સ્મૃતિનું ભૂલી જવું. અજાણે થાય તો અતિચાર છે. જાણીને થાય તો વ્રતભંગ છે. આ ઉપરાંત દશ મનના દશ વચનના અને બાર કાયના દોષને વિસ્તારથી સમજી લેવા. દસમાં પૌષધોપવાસ વ્રતના અતિચાર. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गीऽऽदाननिक्षेप . संस्तारोपक्रमणानादर-स्मृत्यनुपस्थापनानि ૭-૨૯ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સરíડડદાનનિક્ષેપ સંસ્તારોપકમણાનાદર-ઋત્યનુપસ્થાપનાનિ ૭-૨૯ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ-આદાન-નિક્ષેપ સંસાર-ઉપક્રમણ-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૯ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિતઆદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત- સંસારોપક્રમણ, અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ (પૌષધ) વ્રતના અતિચારો છે. (૧) અપ્રત્ય, અપ્રમાર્જિન. ઉત્સર્ગ : અપ્રત્યવેક્ષિત એટલે દૃષ્ટિથી બિલકુલ જોયા વિના કે બરોબર જોયા વિના. અપ્રમાર્જિત એટલે ચરવાળા વગેરેથી બિલકુલ કે બરોબર પ્રમાર્યા વિના. ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. ભૂમિને દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવાળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના મળ-મૂત્ર આદિનો ત્યાગ કરવો. (૨) પ્રત્યે અપ્રમા. આદાન નિક્ષેપ : આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા * અધ્યાય : ૭ • સુત્ર : ર૯ ૪ ૨૪૯ nad DDDDD Page #285 -------------------------------------------------------------------------- ________________ વિના અને ચરવાળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી અને મૂકવી. (૩) અપ્રત્ય. અપ્રમા. સંસ્તારોપક્રમણ : સંસ્તાર એટલે સંથારો, આસન વગેરે સૂવાનાં અને પાથરવાનાં સાધનો. ઉપક્રમણ એટલે પાથરવું. દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવાળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્ષ્યા વિના સંથારો, આસન વગેરે પાથરવું. (૪) અનાદર : પૌષધમાં ઉત્સાહ ન રાખવો. જેમ તેમ અનાદરથી પૌષધ પૂર્ણ કરવો. (૫) સ્મૃત્યનુપસ્થાન ઃ પોતે પૌષધમાં છે તે ભૂલી જવું. પૌષધની વિધિઓ યાદ ન રાખવી વગેરે. અગ્યારમાં ભોગ ઉપભોગ વ્રતના અતિચાર सचित्तसंबंद्ध-संमिश्राऽभिषवदुष्पक्वाहाराः સચિત્તસંબધ્ધ-સંમિશ્રાઽભિષવ-દુષ્પવાહારાઃ સચિત્તસંબધ્ધ-સંમિશ્રાઽભિષવ-દુષ્પવાહારઃ સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિત્તસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પવ આહાર એ પાંચ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચારો છે. આ અતિચારો જેને સચિત્ત આહારનો ત્યાગ છે તેના માટે છે. (૧) સચિત્ત આહાર : સચિત્ત (દાડમ આદિ) ફળ આદિનો ઉપયોગ કરવો. અહીં સચિત્તનો ત્યાગ હોવાથી અનાભોગ આદિથી સચિત્ત આહાર વાપરે તો અતિચાર. પણ જો જાણી જોઈને વાપરે તો વ્રતભંગ થાય. ૧. સચિત્તનો ત્યાગ છે એમ ખ્યાલમાં ન રહેવું. અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલમાંરહેવું... ૭-૩૦ ૭-૩૦ ૭-૩૦ (૨) ચિત્ત સંબદ્ધ આહાર : ઠળિયા, ગોટલી આદિ સચિત્ત બીજ યુક્ત બોર,કેરી વગેરે આહાર વાપરવો, અહીં ઠળિયા, ગોટલી આદિ છોડી દે છે મોંમાંથી બહાર કાઢી નાખે છે. માત્ર ફળનો અચિત્ત ૨૫૦ ૪ તત્ત્વમીમાંસા — Page #286 -------------------------------------------------------------------------- ________________ મ ગર્ભ-સાર વાપરે છે. આ દૃષ્ટિએ વ્રતનો ભંગ નથી. પણ વ્રતનું ધ્યેય (જીવરક્ષા) સચવાતું નથી. એથી પરમાર્થથી તો વ્રતભંગ છે. આમ અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી અતિચાર લાગે છે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર : થોડો ભાગ સચિત્ત અને થોડો ભાગ અચિત્ત હોય તેવો આહાર કરવો. દા. ત. તલ, ખસખસ આદિથી યુક્ત મોદક આદિનો આહાર કરવો. (૪) અભિષવ-આહાર : મઘ આદિ માદક આહાર કરવો. અથવા કીડી, કંથુ આદિ સૂક્ષ્મ જીવોથી યુક્ત ખોરાકનો આહાર કરવો. (૫) દુષ્પકવ-આહારઃ બરોબર ન રંધાવાથી કંઈક પક્વ અને કંઈક અપક્વ કાકડી વગેરેનો આહાર કરવો. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં અહીં બતાવેલા છેલ્લા ત્રણ અતિચારોના સ્થાને અપકવૌષધિ – ભક્ષણતા, દુષ્પક્વૌષધઈ – ભક્ષણતા અને તુચ્છૌષધિ – ભણતા ત્રણ અતિચારોનો ઉલ્લેખ છે. (૧) અપક્વૌષધિભ: રાંધ્યા વિનાનો આહાર લેવો. દા. ત. સચિત્ત કણવાળા લોટને અચિત્ત સમજીને વાપરે. (૨) દુપટ્વૌષધિભ : આનો અર્થ આ ગ્રંથમાં આવેલ દુષ્પક્વ આહાર અતિચારના પ્રમાણે છે. (૩) તુચ્છષધિભ: જેનાથી તૃપ્તિ ન થાય તેવી પાપડ, બોર વગેરે વસ્તુ વાપરવી. પ્રશ્ન: તુચ્છ ઔષધિ (જેનાથી તૃપ્તિ ન થાય તેવી વસ્તુઓ) જો સચિત્ત વાપરે છે તો તેનો સમાવેશ સચિત્ત આહાર નામના પ્રથમ અતિચારમાં થઈ જાય છે. હવે જો અચિત્ત વાપરે છે તો અતિચાર જ ન ગણાય. ઉત્તર : વાત સત્ય છે. પણ અચિત્ત વાપરવામાં વ્રતના ધ્યેયનું પાલનન થવાથી પરમાર્થથી વ્રતની વિરાધના થાય છે. જે આરાધક સાવઘથી – પાપથી બહુ ડરતો હોય અને લોલુપતાને ઓછી કરી હોય તે શ્રાવક સચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે. જેનાથી તૃપ્તિ ન થતી હોય તેવી વસ્તુ વાપરવામાં લોલુપતા કારણ છે. કારણ કે તેનાથી શરીરને પુષ્ટિ મળતી નથી. આથી શ્રાવક જો આવી વસ્તુઓ વાપરે તો તેનામાં લોલુપતા અધિક છે એ સિદ્ધ થાય છે. આમાં શરીરને લાભ થતો નથી અધ્યાય ઃ ૭ • સૂત્રઃ ૩૦ જ ર૫૧ M WOO Page #287 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwMAMAMMA અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે. બારમા અતિથિસંવિભાગ વ્રતના અતિચારી सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः ७-३१ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમા ૭-૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ-અતિક્રમાઃ ૭-૩૧ સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે. (૧) સચિત્તનિક્ષેપ : નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી. (૨) સચિત્તપિધાનઃ નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી. (૩) પરવ્યપદેશ : નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પોતાની હોવાછતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પોતાની છે એમ કહેવું. * (૪) માત્સર્ય : હૃદયમાં ગુસ્સે થઈને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તો શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઇર્ષાથી આપવું. (૫) કાલાતિક્રમ : ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલાં સાધુઓને નિમંત્રણ કરવું. સંલેખના વ્રતના અતિચારો નીતિ-નિરાશા-મિત્રાનુર-સુહાનુવંઘ-નિલાનરને ૭-૩૨ જીવિત-મરણશંસા-મિત્રાનુરાગ-સુખાનુબંધ-નિદાનકરણાનિ ૭-૩૨ જીવિત-મરણાશંસા-મિત્ર-અનુરાગ-સુખઅનુબંધ-નિદાનકરણાનિ ૭-૩૨ ર૫ર જ તત્ત્વમીમાંસા સ 0000000000000000000 Page #288 -------------------------------------------------------------------------- ________________ - - - - જીવિત-આશંસા, મરણ-આશંસા, મિત્ર-અનુરાગ, સુખ-અનુબંધ અને નિદાન કરણ એ પાંચ સંખના વ્રતના અતિચારો છે. (૧) જીવિત-આશંસા : આશંસા એટલે ઇચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ન ખૂબ થવાથી હું વધારે જીવું તો સારું એમ જીવવાની ઈચ્છા રાખવી. (૨) મરણ-આશંસા : પૂજા, સત્કાર સન્માન, કીર્તિ, વૈયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તો સારું એમ મરણની ઇચ્છા રાખવી. (૩) મિત્ર-અનુરાગ : મિત્ર, પુત્ર આદિ સ્વજન – સ્નેહીઓ ઉપર મમત્વભાવ રાખવો. (૪) સુખ અનુબંધ : પૂર્વે અનુભવેલાં સુખોને યાદ કરવાં. (૫) નિદાન કરણ : તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવર્તી, વાસુદેવ, માલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઇત્યાદિ પરલોકના સુખની ઇચ્છા રાખવી. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ૭-૩૩ અનુગ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો દાનમ્ ૭-૩૩ અનુગ્રહ-અર્થ સવસ્ય અતિસર્ગ દાનમ્ ૭-૩૩ સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્ર વ્યક્તિને આપવી તે દાન. અનુગ્રહના બે પ્રકાર છે. સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે અધ્યાયઃ ૭ • સૂત્રઃ ૩૩ ૪ ૨૫૩ સામા Page #289 -------------------------------------------------------------------------- ________________ અનાયાસે થઈ જતો ઉપકાર. આનુષંગિક ઉપકારના બે ભેદ છે. (૧) આ લોક સંબંધી અને (૨) પરલોક સંબંધી. સંતોષ, વૈભવ આદિની પ્રાપ્તિ એ આલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે. અર્થાત્ દાનથી દાન કરનારના આત્મામાં સંતોષગુણ આવે. સંતોષની સાથે ઉદારતા આદિ ઘણા ગુણો આવે. તથા રાગાદિ દોષો ઘટી જાય તેવા પ્રકારના વિશિષ્ટ પુણ્યના ઉદયથી બાહ્ય વૈભવની પણ પ્રાપ્તિ થાય. પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે. એ પ્રમાણે પર ઉપકાર પણ પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન પરઉપકાર છે. આનુષંગિક પર ઉપકાર આ લોક સંબંધી અને પરલોક સંબંધી એમ બે પ્રકારે છે. સંયમનું પાલન કે મોક્ષ માર્ગની આરાધના એ આ લોકસંબંધી પર ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી પર ઉપકાર છે. विधि- द्रव्यं-दातृ-पात्रविशेषाच्च तद्विशेषः વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્રવિશેષાચ્ચ તવિશેષઃ વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્રવિશેષાચ્ચ તવિશેષઃ વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત્ ફળમાં) તફાવત પડે છે. (દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા (તફાવત) આવે છે.) (૧) વિધિ : દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે. ૭-૩૪ ૭-૩૪ ૭-૩૪ (૨) દ્રવ્ય : અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઈએ. (૩) દાતાઃ દાતા પ્રસનનચિત્ત, આદર, હર્ષ, શુભાશય એ ચાર ૨૫૪ ૪ તત્ત્વમીમાંસા Page #290 -------------------------------------------------------------------------- ________________ ગુણોથી યુક્ત અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિદાન એ ચાર દોષોથી રહિત હોવો જોઈએ. (૧) પ્રસન્નચિત્ત : સાધુ આદિ પોતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. (૨) આદર : વધતા આનંદથી પધારો ! પધારો ! અમુકનો જોગ છે, અમુકનો લાભ આપો,’' એમ આદરપૂર્વક દાન આપે. (૩) હર્ષ : સાધુને જોઈને અથવા સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે. વસ્તુનું દાન કરતાં હર્ષ પામે. આપ્યા પછી પણ અનુમોદના કરે. આમ દાન આપતાં પહેલાં, આપતી વખતે અને આપ્યા પછી પણ હર્ષ પામે. (૪) શુભાશય : પોતાના આત્માનો સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે. (૫) વિષાદનો અભાવ ઃઆપ્યા પછી મેં ક્યાં આપી દીધું ! વધારે આપી દીધું ! એમ પશ્ચાત્તાપ ન કરે. કિન્તુ વ્રતીના (તપસ્વીના) ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી વસ્તુ તપસ્વીના પાત્રમાં ગઈ એ મારું અહોભાગ્ય ! એમ અનુમોદના કરે. (૬) સંસાર સુખની ઇચ્છાનો અભાવ ઃ દાન આપીને તેના ફળ રૂપે કોઈ પણ જાતના સંસાર સુખની ઇચ્છા ન રાખે. (૭) માયાનો અભાવ : દાન આપવામાં કોઈ જાતની માયા ન કરે. સરળતાથી દાન કરે. (૮) નિદાનનો અભાવ : દાનના ફળ રૂપે પરલોકમાં સ્વર્ગાદિના સુખની માગણી ન કરે. સુખની ઇચ્છાનો અભાવ અને નિદાનનો અભાવ એ બંનેમાં સંસાર સુખની ઇચ્છાનો અભાવ હોવાથી સામાન્યથી અર્થ સમાન છે. છતાં વિશેષથી બંનેના અર્થમાં થોડો ફેર પણ છે. સંસાર સુખની ઇચ્છાના અભાવમાં વર્તમાન જીવનમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે અને નિદાનના અભાવમાં પરલોકમાં સંસાર સુખની ઇચ્છા ન રાખે એ અધ્યાય : ૭ સૂત્ર : ૩૪ ૪ ૨૫૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ ભાવ છે. (૪) પાત્ર ઃ સમ્યગ્દર્શન આદિ ગુણોથી યુક્ત સર્વવિરતિધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકો વગેરે. જેટલા અંશે વિધિ આદિ બરોબર હોય તેટલા અંશે દાનથી અધિક લાભ. જેટલા અંશે વિધિ આદિમાં ન્યૂનતા હોય તેટલા અંશે ઓછો લાભ. તત્ત્વદોહન અધ્યાય છઠ્ઠામાં આસ્રવનું નિરૂપણ કર્યું. તેમાં આસવના કારણરૂપ મિથ્યાત્વ અવિરતિ આદિ દર્શાવ્યા હતા. વળી સાતાવેદનીય કર્મના આસવમાં વ્રતીનું કથન છે, તેમાં વ્રત પાળનાર તે વ્રતી છે. વ્રતી સાધુ અને શ્રાવક બંને હોય છે. સાતમા અધ્યાયમાં વ્રતના અતિચારો આસવરૂપ છે તે જણાવી વ્રતના અતિચારોનું જ્ઞાન થવા માટે વ્રતોનું પણ જ્ઞાન આ અધ્યાયમાં કરાવ્યું છે. 2 = જીવની ચારે ગતિના પરિભ્રમણનું મૂળ કારણ સાત તત્ત્વોમાં આમ્રવને કહ્યોછે. જેના દ્વારા આત્મપ્રદેશો સાથે કાર્મણ વર્ગણાનો પ્રવેશ થાય છે. પછીની કાર્યવાહી બંધતત્ત્વ સંભાળે છે. આસવ આમતો બંધરૂપ જ છે, છતાં જેમ ઘરમાં મહેમાનનું આવવું અને આવ્યા પછી રહેવું જેવી આ રચના છે. આસ્રવ = આવવું. બંધ એકમેક થવું. આસ્રવથી અટકવું એટલે પાપથી અટકવું. પાપથી અટકવા માટે વ્રતાદિ સાધન છે. વાસ્તવમાં રાગ દ્વેષરૂપ કષાય એ બંધનું કારણ છે. કષાય એ આસ્રવનો જ પ્રકાર છે. પાપથી અટકવું એ બહારની હિંસાદિ પાપ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવા માટે છે, અને રાગદ્વેષ ત્યજવા તે માટે પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સમ્યક્ પ્રવૃત્તિ કરવાનો હેતુ છે. સમ્યક્ પ્રવૃત્તિ એટલે મન વચન અને કાયાના યોગને આત્માર્થે યોજવા જેથી ઉપયોગ પરિણામ પણ સમ્યપણે ટકે, અને તેથી રાગદ્વેષ નાશ પામે. આથી ગ્રંથકારે મનુષ્યનેસાધકને સરળ ઉપાય તરીકે ૨૫૬ ૭ તત્ત્વમીમાંસા — Page #292 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિનું પાપથી અટકવાનું નિરૂપણ કર્યું છે. રાગદ્વેષ એ કર્મની મુખ્યપણે ગ્રંથિ છે, અને પાંચ આશ્રવ વડે તે પોષાય છે. અર્થાત રાગદ્વેષ શત્રુ છે, અને આશ્રવો શસ્ત્ર છે, શસ્ત્ર છીનવાઈ જતાં શત્રુ નરમ પડે છે, તેમ આશ્રવના અટકી જવાથી રાગદ્વેષ સ્વયં નરમ પડે છે, ત્રેતાદિથી સાધક સંયમમાં આવે છે.કંઈક જાગૃત રહે છે.. પાપથી અટકે ત્યારે તેની આત્મ વિચારણા પ્રબળ બને છે. શ્રાવક અણુવ્રતધારી છે, સાધુ મહાવ્રતધારી છે. બંનેએ વ્રતાદિનું પાલન અતિચાર રહિતપણે કરવાનું છે. તેમાં પણ મહાવ્રતધારીને શુદ્ધ પાલન માટે વિશિષ્ટ પ્રકારે ભાવનાનું બળ વધારવાનું છે. તેમાં પણ મૈત્રી, પ્રમોદ કરુણા અને મધ્યસ્થભાવના ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, જેના વડે કર્મનો નાશ થાય છે. અણુવ્રતધારીને વ્રત ધારણ કર્યા પછી તેમાં દોષ લાગે તો વ્રત દ્વારા જે કર્મ ઘટવા જોઈએ, તેને બદલે વૃદ્ધિ થાય. તે માટે વ્રત ગ્રહણ અને પાલનમાં વિશેષ જાગૃતિ માટે અતિચાર દ્વારા દોષો દર્શાવાય છે. ઉપશમ સમ્યકત્વ અલ્પકાલીન છતાં શુદ્ધ હોવાથી ત્યાં અતિચારનો દોષ નથી. ક્ષાયિક સમ્યકત્વ જીવના શુદ્ધ પરિણામરૂપ છે, સિદ્ધ અવસ્થામાં પણ તેનું હોવાપણું છે, તે અત્યંત નિર્મળ અવસ્થાવાળું હોવાથી તેમાં અતિચારનો દોષ નથી. ક્ષયોપથમિક સમ્યકત્વ અતિચારના દોષસહિત છે. તે અવિરતિ, દેશવિરતિ શ્રાવકને અને સર્વવિરતિ મુનિને પણ હોય છે. કારણ કે ક્ષયોપથમિક સમ્યકત્વમાં સત્તામાં મોહનીય કર્મ પડ્યું છે, અને ઉદયમાં સમ્યકત્વ મોહનીયનું નિમિત્ત રહે છે. અંશે દોષ લાગે છે ત્યારે સમ્યકત્વ મલિન થાય છે પરંતુ નિર્મૂળ થતું નથી. છઠ્ઠા અધ્યાયમાં અશુભામ્રવનું વિશેષપણે નિરુપણ કરવામાં આવ્યું છે. સાતમા અધ્યાયમાં પાપથી અટકવારૂપ, અતિચારને ટાળવા રૂપ અને મહાવ્રતની ભાવનાઓ દ્વારા મહદ્અંશે શુભામ્રવનું નિરુપણ કરવામાં આવ્યું છે. જોકે અશુભાસવનું ફળ અધોગતિ છે, તેમ શુભામ્રવનું ફળ સ્વર્ગ સુધીનું છે, જ્યારે સંવર નિર્જરારૂપ આરાધના શુભ ભાવ હોવા અધ્યાય : ૭ • તત્ત્વદોહન જ ૨૫૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ ન જ જન જા જા - wwwwwwwwwwwwwwwwwwwwwwww અનારકાવાસાકર ના છતાં કર્મના ક્ષયનું સાધન હોવાથી તે ધર્મરૂપ છે. સાધક જ્યારે સ્વરૂપમાં સ્થિર નથી રહતો ત્યારે ભક્તિ, સ્વાધ્યાય, આવશ્યક ક્રિયા દ્વારા રાગાદિ કષાયોને દૂર કરવા પ્રયત્ન કરે છે, છતાં શુદ્ધ ભાવમાં ન ટકાય ત્યારે શુભભાવમાં ટકે છે, અને અશુભભાવ ટળે છે. વળી વતીને નિઃશલ્યો વ્રતી કહ્યું છે. શલ્ય એટલે દોષ, મૂખ્ય દોષ મિથ્યાત્વનો છે, મિથ્યાત્વ ટળતા જીવ સમ્યક્ત્વ પામે છે, ત્યાર પછી અનુક્રમે વ્રતાદિમાં યથાર્થપણે પ્રવૃત્ત થાય છે. તે અનુક્રમે દેશ વિરતિ અને સર્વવિરતિરૂપ છે. છતાં કષાયરહિતપણું એ શુદ્ધ ચારિત્ર છે. અવ્રત પાપબંધનું કારણ છે, વ્રત એ પુણ્યબંધનું કારણ છે. રાગદ્વેષ રહિત નિષ્કષાયભાવ તે નિર્જરાનું કારણ છે, તે મોક્ષને માટે પ્રયોજનભૂત છે. સમ્યગુદૃષ્ટિવંતની દૃઢતા નિષ્કષાયની મુખ્યતમાં છે. મિથ્યાદૃષ્ટિને વ્રતાદિ હોવા છતાં નિષ્કષાયની મુખ્યતા ન હોવાથી તે મોક્ષને પ્રયોજનભૂત થતાં નથી. શુભાસવ સુધી પહોંચે છે, તે પુણ્યબંધનું જ કારણ રહે છે. સમ્યગદૃષ્ટિ હો કે મિથ્યાદૃષ્ટિ હો જ્યાં રાગાદિ છે ત્યાં બંધ છે, કેવળ શુદ્ધ ઉપયોગવંત આત્માન મોક્ષમાર્ગને અનુસરે છે, તેનું કારણ સમ્યગદર્શન છે. માટે ગ્રંથકારે પ્રારંભથી જ સમ્યગદર્શનની મુખ્યતા દર્શાવી છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી જીવનું જ્ઞાન પણ સમ્યપણે પરિણમે છે. આથી તે જીવોની ધારા કેવળ ઔદયિક ભાવે કર્મધારા ન રહેતા સાથે જ્ઞાનધારા પણ ઝબકતી રહે છે. જ્ઞાનધારાનું કાર્ય કર્મધારાથી જીવનું એકત્વ તોડવાનું છે. જ્ઞાન, જ્ઞાન સ્વરૂપે કાર્યશીલ રહે છે ત્યારે કર્મનો નાશ થતો રહે છે. સમ્યગુદૃષ્ટિવંતના વ્રતાદિ શુભ ક્રિયારૂપ હોવા છતાં તે શુદ્ધના લક્ષવાળા હોવાથી નિર્જરાનું કારણ બને છે. અર્થાત “જ્ઞાન ક્રિયાભ્યાં મુક્તિ છે. કથંચિત શુભકર્મનો બંધ થાય તો પણ તે ઉત્તરોત્તર ઉપકારક બને છે. અર્થાત્ શુભભાવ પુણ્યબંધનું નિમિત્ત બને છે, પરંતુ ૨૫૮ જે તત્ત્વમીમાંસા WMNAMO Mersawwar - - - - - - - - - - - - - - - - - - - - જનક Page #294 -------------------------------------------------------------------------- ________________ * સમ્યગ્દર્શનાદિ પરિણામ મોક્ષનું નિમિત્ત બને છે. આસવમાં પ્રથમ હિંસાદિ પાપને આસવના કારણ ન બતાવતા મિથ્યાત્વાદિ બતાવ્યા છે. કારણ કે મિથ્યાત્વ દોષ ટળતા જીવમાં પાપપ્રવૃત્તિ ઘટે છે, અને દેર્શાવરતિ ગુણસ્થાનકે તો વ્રતાદિ જેવા સંયમમાં જીવ સહજપણે ટકે છે. પરવસ્તુના ત્યાગરૂપ સંયમ એ વ્યવહાર કથન છે. પરંતુ પરપદાર્થનો રાગ છૂટી જવો તે સાચો સંયમ છે. ધન સ્ત્રી કે દેહ પ્રત્યેનો રાગભાવ છૂટવો તે સંયમ છે. ટૂંકમાં રાગાદિ ભાવનું એકત્વ છૂટવું તે ધર્મરૂપ છે. વિતરાગ પરિણતિ દ્વારા સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે, તેનું નિર્મળત્વ શુદ્ધ ચારિત્રને પ્રગટ કરે છે. માટે હે જીવો ! નિશ્ચયથી રત્નત્રયની પ્રાપ્તિ માટે આ જન્મને યોજવો હિતાવહ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન એ કર્મબંધ થવાના દોષત્રય છે, જ્યારે રત્નત્રય દોષમુક્તિનું સાધન છે. જોકે કર્મ જડ છે, પરંતુ આત્મપ્રદેશોના સંયોગમાં આવીને, પોતે પોતામાં પરિણમન કરે છે, છતાં આત્મામાં વેદકઅનુભવ નામનો ગુણ હોવાથી, કર્મના પરિણમનનો અનુભવ પોતે કરે છે. કાર્યણવર્ગણા સૂક્ષ્મ છે, તેથી ચક્ષુગોચર નથી પરંતુ અનુભવગમ્ય છે. જેમકે જ્ઞાનસ્વરૂપનું અપ્રગટ રહેવું. અસાતાનો અનુભવ કરવો, રાગાદિથી મુંઝાવું તે મોહનીય, અંતરાયનો અનુભવ થવો, આમ કર્મોનો ઉદય અનુભવમાં આવે છે. અજ્ઞાનવશ જીવ પ્રાપ્ત સંયોગોમાં રાગ દ્વેષ કરે છે, આ દોષત્રય મહાભૂંડા છે, તેની સામે રત્નત્રયને પ્રગટ કરે, તો તે દોષત્રય તમને છોડી દેશે, આવા મહાન કર્તવ્યનો આ યોગ મળ્યો છે. તે દ્વારા . કાર્યસિધ્ધિ કરીને અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવું. અધ્યાય : ૭ તત્ત્વદોહન ૪ ૨૫૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ આઠમો અધ્યાય मिथ्यादर्शनाऽविरति -प्रमाद - कषाय- योगा बन्धहेतवः ૮-૧ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બંઘહેતવઃ ૮-૧ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બંધહેતવઃ ૮-૧ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમદા, કષાય અને યોગ એ પાંચ કર્મ બંધના હેતુઓ – કારણો છે. બંધ : આત્મપ્રદેશોની સાથે કાર્યણવર્ગણાના પુદ્ગલોનો ક્ષીરનીરની જેમ એકમેક જેવો સંબંધ થવો. ૧. કર્મબંધના હેતુઓમાં સૂત્રકારોએ પરંપરાગત અલગ અલગ નિરૂપણ કર્યું છે. કોઈ સ્થાને કષાય અને યોગ બે જ બંધના હેતુઓ કહ્યા છે. કારણ કે કર્મબંધમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ચારનું નિર્માણ થાય છે. તેમાં સ્થિતિ અને રસનું નિર્માણ કષાય દ્વારા થાય છે અને પ્રકૃતિ તથા પ્રદેશનું નિર્માણ યોગ દ્વારા થાય છે. આથી અહીં કષાય અને યોગ બે હેતુઓ કહ્યા છે. ૨. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ ગુણસ્થાનોમાં બંધાતી કર્મપ્રકૃતિઓ અનુસાર અને પ્રકૃતિના ક્ષયાદિના પ્રકારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર હેતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. મિથ્યાત્વના ક્ષયાદિથી સમ્યક્ત્વ – ચોથું ગુણસ્થાન. અવિરતિના ક્ષયાદિથી દેશવિરતિ – પાંચમું ગુણસ્થાન. પ્રત્યાખ્યાની કષાયના અભાવથી સર્વવિરતિ – છઠ્ઠું ગુણસ્થાન. સંજ્વલન કષાયના અભાવથી – બારમું ગુણસ્થાન. યોગના અભાવથી ચૌદમું ગુણસ્થાન પ્રગટે છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેનો કષાયમાં સમાવેશ થાય છે. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. આથી તેના ક્ષયોપશમાદિથી મિથ્યાત્વનો અભાવ થાય છે. અપ્રત્યાખ્યાની અને ૨૬૦ તત્ત્વમીમાંસા Page #296 -------------------------------------------------------------------------- ________________ W ONNEMANDU - - - - AN - - પ્રત્યાખ્યાન કષાયોના ક્ષયોપશમાદિથી અવિરતિ દૂર થાય છે. સંજ્વલન કષાયોના ક્ષયોપશમાદિથી પ્રમાદ દૂર થાય છે. પ્રમાદ થવો એ કષાય છે. તેથી કષાયનો અલગ નિર્દેશ અહીં કર્યો નથી. જ્યાં પાંચ હેતુ દર્શાવ્યા છે ત્યાં કષાયની પ્રધાનતા દર્શાવવા માટે કથન કરેલું છે. કારણ કે કષાયોના કારણે જીવ પાપ પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. ત્યારે તેમાં પ્રમાદ પણ હોય છે. આથી અત્રે બંધ હેતુઓના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પાંચ પ્રકારો જણાવ્યા છે. વાસ્તવિકપણે બંધના તથા આમ્રવનાં કારણો કષાય અને યોગ છે. અભ્યાસની વિશદતા અને સરળતા માટે અહીં બંધનાં પાંચ કારણો ગુણસ્થાનકના વિકાસની દૃષ્ટિએ છે અને આશ્રવમાં જણાવેલા અન્ય પ્રકારો આશ્રવની ભયંકરતા માટે છે. (૧) મિથ્યાત્વ : મિથ્યાદર્શન – વિપરીત દૃષ્ટિ કે માન્યતા ૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનનો અભાવ, તત્ત્વાદિમાં શ્રદ્ધા ન થાય. ૨. વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાન. શ્રદ્ધા હોય પણ વિપરીત હોય. આવા મિથ્યાત્વના સામાન્યપણે પાંચ ભેદ છે. ૧. આભિગ્રહિક, ૨. અનાભિગ્રહિક, ૩. અભિનિવેશિક, ૪. સાંશયિક, ૫. અનાભોગિક. ૧. આભિગ્રહિક : વિચાર – અભિપ્રાયનો આગ્રહ, પકડ. કોઈ એક અભિપ્રાય કે દૃષ્ટિનો આગ્રહ વિપરીત સમજવો. કોઈ એક દર્શન-દૃષ્ટિનો આગ્રહ હોવાથી જીવમાં યથાર્થ તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધાન. વિપરીત સમજથી અન્ય દર્શનમાં થયેલો આગ્રહ છે. - ૨. અનાભિગ્રહિક : અભિપ્રાય કે દૃષ્ટિના આગ્રહ રહિત જેમાં વિચારદશાની અલ્પતાને કારણે તત્ત્વની યથાર્થ શ્રદ્ધા પણ નહિ અને અતત્ત્વનું શ્રદ્ધાન પણ નથી. અર્થાત્ સર્વ દર્શન, સર્વ ધર્મ સરખાં છે તેવી માન્યતા. ૩. અભિનિવેશિક : અભિપ્રાય કે દૃષ્ટિમાં એકાંતે કદાગ્રહ. અધ્યાય : ૮ • સૂત્ર : ૧ ૪ ૨૬૧ - - - - - - Page #297 -------------------------------------------------------------------------- ________________ w સ્તનપાના અન્ય યથાર્થપણે તત્ત્વોને જાણવા છતાં અહંકાર કે લોકસંજ્ઞાએ અસત્ય સિદ્ધાંતનો આગ્રહ રાખનાર, જીવનું યથાર્થ તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધાન છે. અસત્ય માન્યતાનો કદાગ્રહ છે. જૈનદર્શન પામ્યો હોય છતાં આભિનિવેશિક મિથ્યાત્વ હોય. ૪. સશયિકઃ સર્વશદેવના પ્રરૂપિત જીવાદિ તત્ત્વોમાં સંશય હોય છે. નિગોદાદિના સૂક્ષ્મ સ્વરૂપમાં કે, મોક્ષ જેવા વચનાતીત સ્વરૂપ વિષે શંકા થવી. ૫. અનાભોગિકઃ અનાભોગ-અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે શ્રદ્ધાનો અભાવ હોવો. મુખ્યત્વે બોધ રૂપ પરિણમનનો અભાવ છે. તે એકેન્દ્રિયાદિ જીવોમાં તથા સાધુ, શ્રાવક અર્થાત્ મનુષ્યમાં હોય છે. મનુષ્યને જો બોધ મળે તો તે ભૂલ સુધારી લે તેવો સંભવ છે. કારણ કે તેને આગ્રહ નથી. તેથી સત્યનો સ્વીકાર કરે છે. પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધા કે અશ્રદ્ધાન છે. ચોથામાં શ્રદ્ધાનો અભાવ છે. પાંચમા પ્રકારમાં એકેન્દ્રિયાદિને કદાગ્રહ રહિત શ્રદ્ધાનો અભાવ છે. મનુષ્યને વિપરીત માન્યતા છે. (૨) અવિરતિ : અ-અભાવ = વિરમવું. વિરતિ = દોષ, પાપ. દોષોથી વિરમવું કે અભાવ ન થવું તે અવિરતિ હિંસાદિ દોષો છે, તેથી નિવૃત્ત થવું તે વિરતિ, અને તેનાથી નિવૃત્ત ન થવું તે અવિરતિ છે. (૩) પ્રમાદ : આત્મવિસ્મૃતિ, ધાર્મિક પ્રવૃત્તિનો અનાદર, હિતાહિતના કર્તવ્યમાં અસાવધાન. પ્રમાદના પંદર ભેદ કહ્યા છે. પાંચ ઈદ્રિયોનો અસંયમ, ક્રોધાદિ ચાર કષાયનું સેવન. સ્ત્રી-પુરુષકથા, ભોજનકથા, રાજકથા, દેશકથા વ્યસન અને નિદ્રા - સંક્ષેપમાં પાંચ પ્રકાર થાય ૧. વ્યસન ૨. ઈન્દ્રિયવિષય ૩. કષાય સેવન ૪. વિકથા-રાગકથા ૫. નિદ્રા. પ્રમાદના આઠ પ્રકાર : અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મ અનાદર, યોગોની અયોગ્ય પ્રવૃત્તિ, એવા ભેદ પણ છે. ૨૨ જ તત્ત્વમીમાંસા AMMAMMAMMMMMMMMMWWMWWwwwwwwwwwwwwwwwww કરનાર ન રાજ Page #298 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાદમાં કષાયોનો સમાવેશ થાય છે. પ્રમાદમાં કષાયની મુખ્યતા હોવાથી કષાયનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે. (૪) કષાય : સમભાવમાં ન રહેતા વિષમભાવ થવા. તેમાં ક્રોધ માન, માયા, લોભ ચાર કષાયોની મુખ્યતા છે. (૫) યોગ : મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ. મુખ્યત્વે માનસિક પરિણામ હોવાથી તે મનોયોગ છે, છતાં તેમાં ભાષાનો સહયોગ છે તેથી તેમાં વચનયોગ પણ છે. શરીરની પ્રવૃત્તિના હોવાપણાથી કાયયોગ છે. બંધની વ્યાખ્યા सकषायत्त्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते સકષાયત્ત્તાજ્જીવઃ કર્મણો યોગ્યાનુ પુદ્ગલાનાદત્તે સકષાયત્ત્વાર્ જીવઃ કર્મણઃ યોગ્યાન્ પુદ્ગલાદત્તે ૮-૨ ૮-૨ ૮-૨ કષાયના કારણે જીવ કર્મને યોગ્ય કાર્પણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલા પુદ્ગલોનું આત્મામાં દૂધ-પાણીની જેમ એકમેક થવું. બંધના ભેદો स बन्धः સ બન્ધઃ સઃ બન્ધઃ તે કર્મબંધ છે. કર્મને યોગ્ય પુદ્ગલોનો આત્મપ્રદેશ સાથે લોહાગ્નિની જેમ એકમેક થવું તે કર્મબંધ છે. " પુદ્ગલ વર્ગણાઓ અનેક પ્રકારની છે. તેમાં જે વર્ગણા કર્મરૂપે પરિણામ પામવાની યોગ્યતાવાળી હોય તે કાર્મણ વર્ગણા છે, તેને જ જીવ ગ્રહણ કરે છે, તે આત્મપ્રદેશો સાથે વિશિષ્ટ રીતે ક્ષીરનીરવત્ એકમેક થઈ જાય છે. અધ્યાય : ૮ ૮-૩ ૮-૩ ૮-૩ · સૂત્ર : ૨-૩ ૪ ૨૬૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ કરવા સામાન્ય જનતાના * * WANAWAVAANANA ૮-૪ wwwwwwwwwwwwwww - જીવ સ્વભાવે અરૂપી છે. પરંતુ અનાદિ કાળથી કર્મસંબંધવાળો રહ્યો હોવાથી, શરીર ધારણ કરતો હોવાથી રૂપી જેવો થઈ ગયો છે, તેને લીધે રૂપી કર્મયુગલોને ગ્રહણ કરે છે. જેમ દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરી, પોતામાં પેદા થયેલી ઉષ્ણતાથી વાટને જ્વાળારૂપે પરિણાવે છે, તેમ જીવ કાષાયિક-વૈભાવિક રાગદ્વેષના પરિણામથી કર્મપુદ્ગલોને ગ્રહણ કરી તેને કર્મભાવ રૂપે પરિણાવે છે, તેનો આત્મપ્રદેશ સાથે સંબંધ થવો તે બંધ છે. જો કે આવા બંધમાં કષાય ઉપરાંત મિથ્યાત્વાદિ અન્ય કારણો પણ હોય છે. પરંતુ તેમાં કષાયભાવની મુખ્યતા છે. प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तपदविधयः પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રદેશ વિધયઃ પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવ-પ્રદેશઃ તવિધયઃ ૮-૪ બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. જીવ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પુદ્ગલો કર્મરૂપે પરિણામ પામે છે ત્યારે તેમાં ચાર પદ્ધતિઓનું સ્વયં નિર્માણ થાય છે. તે બંધના પ્રકારો છે. ૧. પ્રકૃતિ (સ્વભાવ) ૨. સ્થિતિ ૩. રસ ૪. પ્રદેશ ગાય-ભેંસાદિએ ગ્રહણ કરેલું ઘાસ દૂધરૂપે પરિણમે છે, તેમાં જે મધુરતા છે તે પ્રકૃતિ છે; તે પ્રકૃતિ અમુક સમય ટકે છે; તે સ્થિતિ છે, તે મધુરતામાં તીવ્રતા મંદતા હોય છે તે રસ છે; તે દૂધનું પૌદ્ગલિક માપ છે તે પ્રદેશ છે. આ પ્રકારે જીવે ગ્રહણ કરેલા કર્મ પુલોમાં પણ ચાર પદ્ધતિનું નિર્માણ થાય છે. (૧) પ્રકૃતિબંધઃ સ્વભાવ. કર્મના પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થયા પછી તે આત્માના જ્ઞાનદર્શનાદિ કયા ગુણને દબાવશે અથવા કેવી અસર પહોંચાડશે, તેવા સ્વભાવને પ્રકૃતિબંધ કહેવાય છે. તે કર્માણુઓ મુખ્યત્વે આઠ પ્રકારમાં વહેંચાઈ જાય છે. * ૨૬૪ જ તત્ત્વમીમાંસા GROGOROD .0000 પર ન જર Page #300 -------------------------------------------------------------------------- ________________ જેમ મનુષ્ય આહાર ગ્રહણ કરે છે પછી તેના પાચનાદિ પદ્ધતિ વડે તે પદાર્થો સપ્તધાતુમાં વહેંચાઈ જાય છે. તેમાં વિશેષ પ્રયત્નની જરૂર નથી. તેમ પ્રણ કરેલાં કર્મો પરિણામની ધારા પ્રમાણે સહજરીતે આઠ પ્રકારમાં વહેંચાઈ જાય છે. તે કર્મપુદ્ગલોમાં આત્માના જ્ઞાનગુણને આવરણ કરવાનો સ્વભાવ તે જ્ઞાનાવરણ. દર્શનગુણને અટકાવવાનો સ્વભાવ તે દર્શનાવરણ. સુખદુઃખનો અનુભવ કરાવવાનો સ્વભાવ તે વેદનીય કર્મ. આત્મશક્તિને અપ્રગટ રાખવાનો સ્વભાવ અંતરાય કર્મ, એમ અનેક પ્રકારે પ્રકૃતિબંધ કે સ્વભાવબંધ છે. (૨) સ્થિતિબંધ : કર્મપુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થતાં તે કર્મપુદ્ગલો આત્મા સાથે કેટલો સમય રહી આત્માને અસર કરશે તે તે જ સમયે નક્કી થઈ જાય છે, તે સ્થિતિબંધ. (૩) રસ : કર્મપુદ્ગલોના સ્વભાવના નિર્માણ સાથે જ તેની તીવ્રતા મંદતારૂપ ફળરૂપે અનુભવ આપવાની વિશેષતા બંધાય છે, તે રસબંધ છે. તેમાં તરતમતા હોય છે. આત્મગુણોને દબાવવામાં કેટલે અંશે તીવ્રતા કે મંદતા થશે તે પ્રદેશબંધ વખતે નક્કી થઈ જાય છે. જેમકે શનાવરણીયકર્મ આત્માના જ્ઞાનગણને રોકે છે, પણ તે દરેક જીવમાં સમાનપણે આવરણ હોતું નથી. તેમાં અલ્પાધિકતા હોય છે. પ્રદેશબંધ વખતે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે, એ રસની તરતમતા પ્રમાણે કર્મના ફળમાં, પ્રકૃતિમાં તરતમતા રહે છે. રસની ચારભેદો દ્વારા વિશેષતા : આત્મપ્રદેશો સાથે કર્મપુદ્ગલોનો બંધ થતાં તેમાં રસની અસંખ્ય તરતમતા હોય છે, છતાં સમજવા માટે તેના ચાર ભેદ કહ્યા છે. (૧) એકસ્થાનિક (ઠાણિયો) રસ, (૨) દ્વિસ્થાનિક રસ (૩) ત્રિસ્થાનિક રસ (૪) ચતુઃસ્થાનિક રસ. આ દરેક રસ ઉત્તરોત્તર અધિક તીવ્ર હોય છે. એકસ્થાનિક રસ મંદ રસ છે. તે આત્માના ગુણોને અલ્પાંશે આવરણ કરે છે, ત્યારપછીના રસ ઉત્તરોત્તર તીવ્ર આવરણ કરનારા છે. દા. ત. શેરડી અને લીંબડાના રસની તરતમતા વિચારવી. તેનો રસ સ્વાભાવિક હોય તો તે એકસ્થાનિય (મંદ) છે. તેના બે ભાગ અધ્યાય : ૮ . સૂત્ર : ૪ ૪ ૨૬૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ કલ્પી એક ભાગ બાળી નાખવામાં આવે ત્યારે દ્વિસ્થાનિક રસ બને છે. રસના ત્રણ ભાગ કલ્પી બે ભાગ બાળી નાખવામાં આવે તો તે ત્રિસ્થાનિક રસ છે. અને તે રસના ચારભાગ કલ્પી ત્રણ ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ – રસ ચતુઃસ્થાનિક બને છે. વળી શેરડીનો મધુર રસ સુખદાયક લાગે છે, તેમ શુભકર્મના ફળનો રસ સુખરૂપ લાગે છે. લીમડાનો કડવો રસ દુઃખદાયક લાગે છે, તેમ અશુભકર્મનું ફળ દુઃખરૂપ લાગે છે. શેરડીનો રસ અધિક બળતાં મધુર બને છે, તેમ શુભ પ્રકૃતિમાં જેમ તીવ્ર રસ ભળે છે તેમ તેનું ફળ તીવ્ર બને છે. અને અશુભ પ્રકૃતિમાં જેમ વધુ રસ ભળે તેમ તેનું ફળ અધિક અશુભ બને છે. (૪) પ્રદેશબંધ : ગ્રહણ કરેલ કર્મપુદ્ગલો ભિન્ન ભિન્ન રૂપે પરિણમન પામીને તેની કર્મપુદ્ગલ રાશિ દરેકની પ્રકૃતિ પ્રમાણે અમુક જથ્થામાં વહેંચાઈ જાય છે તે પ્રદેશબંધુ. કર્મબંધના આ ચાર પ્રકારમાં પ્રકૃતિ અને પ્રદેશ યોગની તરતમતા ઉપર આધારિત છે. રસ તથા સ્થિતિ કષાયની તીવ્રતા કે મંદતા પર આધારિત છે. કર્મના ચાર પ્રકારને મોદકના દૃષ્ટાંતથી સમજાવે છે. જુદા જુદા પ્રકારના મોદકનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે. સૂંઠ જેવો વાયુ વિનાશક પદાર્થ નાખીને બનાવેલા મોદક વાયુનો નાશ કરે છે. મરી જેવા પદાર્થથી બનેલો મોદક પિત્તનો નાશ કરે છે. મેથી જેવા પદાર્થોનો મોદક કફનો નાશ કરે છે. તે પ્રમાણે કેટલાક કર્માણુઓ જ્ઞાનગુણનો નાશ કરવાવાળા છે, તો કેટલાક દર્શનગુણનો નાશ કરવાવાળા છે. તેમ જીવના ગુણોને અલગ અલગપણે નાશ કરે, ઢાંકે તે પ્રકૃતિ છે. સ્થિતિ : આ મોદકોમાં વિકાર થવાની સ્થિતિ-સમય ભિન્ન ભિન્ન હોય છે. તેમ કર્માણુઓ પણ સ્થિતિની ભિન્નતાવાળા છે. રસ : આ મોદકોમાં મીઠાશના પદાર્થો અલ્પાધિક હોય તે પ્રમાણે તેની મીઠાશનો રસ કે ઘીની ચીકાશ અલ્પાધિક હોય છે, તેમ કર્માણુઓનો ૨૬૬ ૪ તત્ત્વમીમાંસા Page #302 -------------------------------------------------------------------------- ________________ ફળ આપવાનો રસ અલ્પાધિક હોય છે. પ્રદેશ : આ મોદકોનું પરિમાણ અલ્પાધિક હોય છે. તેમ કર્માણુઓનો જથ્થો પ્રદેશ અલ્પાધિક હોય છે. - પ્રકૃતિબંધના મૂળ ભેદો आयो ज्ञान दर्शनावरण- वेदनीय मोहनीयायुष्य नाम - गोतत्राऽन्तरायाः આઘો જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય-મોહનીયાયુષ્યનામ-ગોત્રાન્તરાયાઃ આઘઃ જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્યનામ-ગોત્ર-અન્તતરાયાઃ આદ્યના પ્રકૃતિબંધના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ ભેદો છે. - ૮૫ ૮-૫ જીવના અધ્યવસાયવિશેષથી (પરિણામથી) એકવાર ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલના સમૂહમાં અધ્યવસાયની શક્તિ અનુસાર એકસાથે અનેક સ્વભાવો-પ્રકૃતિનું નિર્માણ થાય છે. તે સ્વભાવ અદૃશ્ય-અરૂપી છે, છતાં તેનો અનુભવ તેના કાર્યો દ્વારા થઈ શકે છે. તે સ્વભાવો અસંખ્ય છે, છતાં તેનું આઠ પ્રકારે વર્ગીક૨ણ કરેલું છે, તેને મૂળ પ્રકૃતિબંધ કહેવાય છે. તે પોતાના સ્વભાવ પ્રમાણે આત્માને આવરણ કરે છે. તે આ પ્રમાણે છે અધ્યાય : ૮ • સૂત્ર ઃ ૫૪ ૨૬૭ જેમ મનુષ્ય આહાર કરે છે, તે આહાર હોજરીમાં ગયા પછી, પાચન થઈને સપ્ત ધાતુમાં સ્વયં વહેંચાઈ જાય છે. તેમ કર્મોનો આત્મપ્રદેશો સાથે ગ્રહણ થઈ પછી તે આ પ્રમાણે આઠ પ્રકૃતિમાં વહેંચાઈને પોતાની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. અને આત્મા પર પોતાનું પ્રભુત્વ જમાવે છે. જોકે કર્મો કરતાં આત્માની શક્તિ અનંત છે. તેથી આત્મા જ્યારે જાગરણની અવસ્થામાં આવે છે ત્યારે કર્મોનો નાશ થાય છે. ૮-૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ નાના નાના બાળકો AAAAAAAMAAAAM બંધ અર્થાત્ કર્મોનો બંધ તે કર્મોરૂપી શત્રુ કોણ છે અને કેવા છે? કર્મનું નામ | કયા ગુણને રોકે દૃષ્ટાંત ૧. | જ્ઞાનાવરણીય આત્માના જ્ઞાનગુણને રોકે ! છતી આંખે પાટા બાંધે તેવું. ૨. દર્શનાવરણીય ઈદ્રિયો દ્વારા થતા રાજાનો દ્વારપાલ આત્માના સામાન્યબોધ પ્રવેશ કરતા અને જાગૃતિને રોકે રોકે તેવું. ૩. મોહનીય કર્મ આત્માની શ્રદ્ધા અને મદિરાપાનથી થતી વિતરાગ ભાવને રોકે. પરવશતા જેવું. ૪. અંતરાયકર્મ આત્માની અનંત રાજાનો ભંડારી શક્તિને રોકે. છતી વસ્તુ આપે નહિ. ૫. વેદનીય કર્મ આત્માના અશરીરી મધથી ખરડાયેલી અવ્યાબાધ, ગુણને રોકે છરીથી મધ ખાવા જેવું શાતા-અશાતા 5. નામ કર્મ અરૂપી ગુણને રોકે. ચિતારો જેવું ચિત્ર દોરે તેવું. શુભઅશુભ. ૭. ગોત્ર કર્મ આત્માના અગુરુલઘુ કુંભાર ઘડો બનાવે ગુણને રોકે. તેનો સદુપયોગ કે દુરુપયોગ થાય તેવું. { ૮. આયુષ્ય કર્મ આત્માના અમરત્વને રોકે. જેલની સજા જેવું. સંસારમાં જન્મમરણ થાય. wwwwwwwwwww પ્રથમનાં ચાર કર્મો, ઘાતી છે તે આત્માના ગુણનો ઘાત કરનારાં છે. બીજાં ચાર કર્મો અઘાતી છે, તે શુભાશુભ ફળને આપનારાં છે. ૨૬૮ જ તત્ત્વમીમાંસા Page #304 -------------------------------------------------------------------------- ________________ पञ्च- नव-द्वयष्टाविंशति- चतुर्द्विचत्वारिंशद् द्वि-पञ्च भेदा यथाक्रमम् પંચ-નવ-દ્વિ-અષ્ટાવિંશતિ-ચતુર્હિચત્વારિશદ્ દ્વિ-પંચ-ભેદા યથાક્રમ પંચ-નવ-દ્વિ-અષ્ટાવિંશતિ-ચતુર્દિચત્વારિશદ્ દ્વિ-પંચ-ભેદા યથાક્રમમુ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મોહનીય પ્રકૃતિ બંધના ઉત્તર ભેદો આયુષ્ય નામ ગોત્ર અંતરાય ૮-૬ જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨ અને ૫ ભેદો મળી ૯૭ ભેદો છે. मत्यादीनाम् મત્યાદીનામુ મતિ-આદીનામ્ અધ્યાય : ૮ · ૫ ૨ ૨૮ ૪૨ ૨ ૯૭ ૮-૭ 6-2 જ્ઞાનાવરણના પાંચ ભેદો છે : મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ. ૮-૭ e સૂત્ર : ૬-૭ ૪ ૨૬૯ ૮-૬ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧. મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ. ૨. શ્રુતજ્ઞાનને રોકે તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ. ૩. અવધિજ્ઞાનને રોકે તે અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિ. ૪. મન:પર્યવજ્ઞાનને રોકે તે મનઃપર્યવજ્ઞાનાવરણ પ્રકૃતિ. ૫. કેવળજ્ઞાનને રોકે તે કેવળજ્ઞાનાવરણ પ્રકૃતિ, (વિશેષ સ્વરૂપ અધ્યાય ૧માં ૯મા સૂત્રમાં આપેલું છે.) चक्षुरचक्षुरवाधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचला प्रचलाप्रचला - स्त्यानर्द्धि वेदनीयानि च ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા પ્રચલાપ્રચલા સ્થાનદ્ધિવેદનીયાનિ ચ ચક્ષુઃ અચક્ષુઃ અવધિ-કેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા પ્રચલા-પ્રચલાપ્રચલા, ત્યાનદ્ધિ વેદનીયાનિ ચ ૮-૮ ૮-૮ ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ એ ચાર દર્શનનાં ચાર આવરણો, તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, અને સ્ત્યાનદ્ધિ એ પાંચ વેદનીય એમ દર્શનાવરણના નવ ભેદો છે. ૮-૮ વેદનીય અનુભવવું. ૧. જે કર્મપ્રકૃતિના ઉદયથી ચક્ષુ દ્વારા રૂપનું સામાન્ય જ્ઞાન ન થાય તે ચક્ષુ દર્શનાવરણ. ૨. અચક્ષુ-ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયો તથા મન. જે કર્મપ્રકૃતિના ઉદયથી ચક્ષુ સિવાયની ચાર અને મન દ્વારા પોતાના વિષયનું સામાન્ય જ્ઞાન ન થાય તે અચક્ષુ દર્શનાવરણ. ૩. જે કર્મના ઉદયથી અવધિદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થાય તે અવધિદર્શનાવરણ. ૪. જે કર્મના ઉદયથી કેવળદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થાય તે ૨૭૦ ૪ તત્ત્વમીમાંસા Page #306 -------------------------------------------------------------------------- ________________ કેવળદર્શનાવરણ. જગતના પદાર્થોનો કે વસ્તુનો બોધ સામાન્ય અને વિશેષ બે પ્રકારે છે. વસ્તુનો વિશેષ રૂપે બોધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દર્શન છે. જ્ઞાન-દર્શન બંને જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ સામાન્ય બોધને દર્શન કહેવામાં આવે છે અને વિશેષ બોધને જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના જ્ઞાનદર્શન ઉપયોગમાં ત્રણે કાળની સમસ્ત વસ્તુને વિશેષ સામાન્યપણે જાણવાની શક્તિ છતાં આત્માને અતિ અલ્પ બોધ થાય છે. તેનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મપ્રકૃતિ છે. જોકે આ પ્રકૃતિઓ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા આવરણ કરી શકતી નથી. તેથી જંતુ માત્રથી માંડી સર્વ પ્રાણીઓનો જ્ઞાનદર્શન ગુણ અલ્પાધિકપણે વ્યક્ત થાય છે. પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ બે પ્રકારે હોય છે. તેથી તેના વડે પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે. તે પ્રમાણે ચક્ષુ ઇન્દ્રિયથી રૂપનું સામ્રાન્ય મતિજ્ઞાન થાય છે. તથા શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા તે તે યનું સામાન્ય મતિજ્ઞાન તે અચક્ષુ દર્શન છે. અવિધ લબ્ધિથી થતો સામાન્ય બોધ તે અવધિદર્શન છે. કેવળલબ્ધિથી થતો સામાન્ય બોધ તે કેવળદર્શન છે. (મનઃપર્યવમાં દર્શનરૂપ સામાન્ય બોધ નથી કારણ કે મનઃપર્યવ જ્ઞાનમાં જે મનના પર્યાયો જણાય છે તે વિશેષરૂપ છે, તેથી એ જ્ઞાનનો બોધ પ્રથમથી જ વિશેષરૂપ છે. તેથી તેમાં દર્શનરૂપ સામાન્ય બોધ નથી. વિપુલમતિની અપેક્ષાએ ઋજુમતિનો ભેદ સામાન્ય ગણાય છે.) શ્રુતજ્ઞાન શબ્દ-અર્થની સ્પષ્ટતાથી થતું હોવાથી તે જ્ઞાન પણ વિશેષરૂપ છે. આ પાંચ જ્ઞાનમાં મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન સામાન્ય અને વિશેષરૂપ છે. દર્શનાવ૨ણ એ મતિજ્ઞાનનો જ સામાન્ય ભેદ છે. દર્શનાવરણના ચક્ષુ આદિ દર્શનાવરણ ઉપિરાંત નિદ્રાના પાંચ પ્રકાર અધ્યાય : ૮ • સૂત્ર : ૮ ૪ ૨૭૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ છે. નિદ્રા આદિ તે તે કર્મપ્રકૃતિના ઉદયજન્ય છે. ૧. નિદ્રા ઃ જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દર્શનાવરણ. વિશેષ પ્રયત્ન વિના શીધ્રપણે જાગી શકાય તેવી નિદ્રા. ૨. નિદ્રાનિદ્રા ઘણા પ્રયતનથી કષ્ટપૂર્વક જાગવું થાય તે નિદ્રાનિદ્રા વેદનીય દર્શનાવરણ. ૩. પ્રચલા: બેઠા બેઠા ઊંઘ આવે તે પ્રચલા વેદનીય દર્શનાવરણ. ૪. પ્રચલા-પ્રચલા : ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલા-પ્રચલા વેદનીય દર્શનાવરણ. ૫. મ્યાનદ્ધિ : દિવસે ચિતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી આવે તે સ્યાનદ્ધિ વેદનીય દર્શનાવરણ. વેદનીય શબ્દનો અર્થ અનુભવવું. બધાં જ કર્મો અનુભવમાં આવતાં હોવાથી વેદનીય છે. પરંતુ ત્રીજી કર્મપ્રકૃતિ માટે વેદનીય શબ્દ રૂઢ બનેલો છે. સુખદુઃખરૂપે વૈદાય તે વેદનીય. વાસ્તવમાં દરેક કર્મ અનુભવમાં આવે છે, તેથી અહીં દર્શનાવરણમાં વેદનીય શબ્દ તે અર્થમાં सदसवेद्ये ૮-૯ સદ્ અસદ્-વેલ્થ ૮-૯ સઅસદ્ધે ૮-૯ સર્વેદ્ય = સાતવેદનીય અને અસતાવેદનીય એમ વેદનીય પ્રકૃતિના બે ભેદ છે. જે કર્મના ઉદયથી પ્રાણીને શારીરિક કે માનસિક સુખનો અનુભવ થાય તે સાતા વેદનીય કર્મ છે, અને જે કર્મના ઉદયથી પ્રાણીને શારીરિક કે માનસિક દુઃખનો અનુભવ થાય તે અસતાવેદનીય કર્મ છે. જેનો મુખ્યત્વે શરીર દ્વારા અનુભવ થાય છે, શરીર જડ હોવા છતાં ચેતન સહિત સજીવ છે, અને આત્મામાં અનુભવ નામનો જ્ઞાનાદિ ૨૭૨ તત્ત્વમીમાંસા Page #308 -------------------------------------------------------------------------- ________________ ગુણ હોવાથી શરીરની પીડાનો અનુભવ આત્માને થાય છે. दर्शन - चारित्रमोहनीय- कषाय- नोकषायवेदनीयाख्यास्त्रि દ્વિ-પોડશ-નવમેવાઃ,સભ્યત્ત્વ-મિથ્યાત્વ-તઃભવાનિ, कषायनोकषायौ, अनन्तानुबन्ध्यप्रत्याख्यान- प्रत्याख्याना વાળ-સંખ્યતનવિજ્યા શ્વેશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ હાસ્ય-ત્યરતિ-શો-મય-ગુગુપ્સા-સ્ત્રી-પું-નવુંત વેલાઃ ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાય-વેદનીયાખ્યાસ્ત્રિ દ્વિ-ષોડશ-નવભેદાઃ, સમ્યક્ત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ કષાયનોકષાયી, અનન્તાનુબ—પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનવિકલ્પાઐકશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ હાસ્ય-રત્યરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રી-પું-નપુંસકવેદાઃ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાઃ ત્રિ-દ્વિ ષોડશ-નવભેદાઃ,સમ્યક્ત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ કષાય – નોકષાયો, અનન્તાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ સંજ્વલનવિકલ્પાઃ ચ ઐકશઃ ક્રોધ-માન-માયા-લોભાઃ હાસ્ય રતિ-અતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રી-પું-નપુંસકવેદાઃ ૮-૧૦ મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે : ૧. દર્શનમોહનીય ૨. ચારિત્ર મોહનીય (૧) દર્શન મોહનીયના ત્રણ ભેદ છે. ૧. સમ્યક્ત્વ મોહનીય ૨. મિત્થાત્વ મોહનીય ૩. મિશ્ર મોહનીય (૨) ચારિત્ર મોહનીયના મુખ્ય બે ભેદ છે. ૧. કષાય મોહનીય, ૨. નોકષાય મોહનીય. કષાય મોહનીયના મુખ્ય ચાર ભેદો છે, તેના અવાંતર ભેદો પણ ચાર છે. અધ્યાય : ૮ ૮-૧૦ . સૂત્ર ઃ ૧૦ ૪ ૨૭૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ manavn અનંત નુબંધી ક્રોધ માન માયા, લોભ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ ૪ = ૧૬ નોકપાય મોહનીય (કષાયને સહાય થનારા)ના નવ ભેદો છે, હાસ્યષટક = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા = ૬, વેદત્રિક = સ્ત્રીવેદ, પુરુષવેદ, પુસકવેદ ૩ = ૯, ૧૦ + ૯ = ૨૫ દર્શનોહનીય ૩, ચારિત્ર મોહનીય ૨૫ = કુલ ૨૮ પ્રકૃતિ મોહનીય કર્મની વિશેષ નોંધ મોહનીય = (મૂંઝવનાર કર્મપ્રકૃતિ, જીવને વિચારમાં-શ્રદ્ધામાં આચારમાં-વર્તનમાં ચારિત્રમાં મૂંઝવે છે. ૧. જિનવર પ્રણિત જીવાદિ તત્ત્વમાં રુચિ, શ્રદ્ધા થવા ન દે તે દર્શનમોહનીય અને શુદ્ધ આચાર કે વર્તન થવા ન દે તે ચારિત્રમોહનીય. ૧. સમ્યકત્વ મોહનીય ઃ સમ્યકત્વ પ્રગટ થવા છતાં શંકાદિ દ્વારા દોષ લાવે. ક્ષાયિક ભાવવાળી તત્ત્વ રૂચિને આવરણ કરે. ૨. મિથ્યાત્વ મોહનીય ઃ વિપરીત શ્રદ્ધાન-જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય. સવાદિમાં અશ્રદ્ધા અને અસત્ દેવાદિમાં શ્રદ્ધા. ૩. મિશ્ર મોહનીયઃ આ કર્મના ઉદયથી જીવાદિ તત્ત્વોમાં યથાર્થપણે રુચિ કે અરુચિ ન થાય. અનિર્ણયાત્મક અધ્યવસાય. ચારિત્રમોહનીય ઃ ચારિત્ર = સક્રિયારૂપ વર્તનમાં જીવને મૂંઝવે, અર્થાત્ હિંસાદિ પાપોથી નિવૃત્તિ થવા ન દે, અને લીઘેલાં વ્રતોમાં દૂષણ-અતિચાર લગાડે. મોહ અજ્ઞાનજન્ય છે. કષાય મોહનીય કર્મપ્રકૃતિ : સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ. ચારે કષાયના વળી અવાંતરો ભેદોરૂપ સંતતિ હોય છે અને દરેકમાં તીવ્રતા અને તરતમતા હોય છે. કષાયો મૂળમાં તો રાગદ્વેષના અધ્યવસાયોનો વિસ્તાર છે. ક્રોધ : ગુસ્સો, આવેશ, આક્રોશ, રીસ, ષ, અનાદર, અસૂયા, | ૨૭૪ જ તત્ત્વમીમાંસા wwwwwwww Wanna કરી હતી. અને આ જ Page #310 -------------------------------------------------------------------------- ________________ કોપ, રોષ, કલહ, વૈમનસ્ય. માન : અહંકાર, ગર્વ, દર્પ, મદ, અભિમાન. માયા : દંભ, કપટ, છળ, પ્રપંચ, વંચના, છેતરપિંડી, કુટિલતા, વિક્રતા. લોભ અસંતોષ, આસક્તિ, તૃષ્ણા, ઇચ્છા, મૂચ્છ, કામ, મમત્વ, આકાંક્ષા. ૧. અનંતાનુબંધી કષાયઃ ક્રોધ, માન, માયા, લોભની ભયંકરતા અનંત કાળ સુધી સંસારમાં બંધાવે તે અનંતાનુબંધી કષાય. જે કષાયના ઉદયથી મિથ્યાત્વમોહનીયનો બંધ કે ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયના ઉદયથી જીવને હિતા-હિતનું ભાન નથી રહેતું અને તત્ત્વોનો હેય, ઉપાદેયનો વિવેક હોતો નથી; કે મારે મારા હિત માટે પાપાદિથી નિવૃત્ત થવા જેવું છે અને અહિંસાદિને ઉપાસવા જેવા છે. આ તીવ્ર કષાયના કારણે જીવનો સમ્યકત્વગુણ આવરાઈ જાય છે. સ્થિતિ - ગતિ – તીવ્રતા જન્મપર્યંત રહે છે. અર્થાત્ કોઈ વ્યક્તિ પ્રત્યે થયેલો અભાવ, તે વ્યક્તિ જ્યારે મળે ત્યારે થાય અથવા જન્મપર્યત સતત રહે છે. આવા પરિણામવાળો જીવ પ્રાયે મૃત્યુ પામે તો નરકગતિ પામે છે. ૨. અપ્રત્યાખાનાવરણ : ક્રોધ, માન, માયા, લોભ. પ્રથમ કરતાં રસની અલ્પતા હોય છે. આ કષાયોના ઉદયથી જીવના દેશવિરતિ ગુણને રોકે છે અર્થાત્ હિંસાદિ પાપોથી પ્રત્યાખ્યાનરૂપ વિરતિ થવા ન દે. શ્રદ્ધા હોવાથી પ્રત્યાખ્યાન કરવા જેવા છે તેમ જાણે ખરો છતાં પ્રત્યાખ્યાન-પચ્ચખ્ખાણ (પ્રતિજ્ઞા) લઈ પાપોથી પાછા વળવાનો નિયમ લઈ ન શકે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ આવે અથવા ના પણ હોય. પરંતુ પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો ઉદય હોય જ છે. આ કષાયનો ઉદય નિરંતર વધારેમાં વધારે બાર માસ રહે. જે અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ ૪ ૨૭૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ સાથે અભાવ થાય તેની સાથેનો તે અભાવ વધુમાં વધુ બારમાસ રહીને ઘટી જાય કે દૂર થઈ જાય. - આ કષાયના ઉદયમાં જો જીવ મરણ પામે તો પ્રાયે તિર્યંચગતિમાં જાય. ૩. પ્રત્યાખ્યાનાવરણ : ક્રિોધ, માન, માયા, લોભ. બીજા કરતાં મંદ કષાય. જે કષાયના ઉદયથી જીવને સર્વવિરતિનું આવરણ રહે, પોતાને ચારિત્રમાં શ્રદ્ધા હોવા છતાં ચારિત્ર ગ્રહણ ન કરે. સ્થિતિ : આ કષાયનો ઉદય વધારેમાં વધારે ચાર માસ રહે, પછી તે પ્રકારના અધ્યવસાય શમી જાય. ગતિ ઃ આ કષાયના ઉદયમાં જીવ મરણ પામે તો મનુષ્યગતિમાં જાય. ૪. સંજ્વલન : ક્રોધ-માન, માયા, લોભ. આ કષાયોના રસ અત્યંત અલ્પ હોય છે. ચારિત્ર ગ્રહણ કરેલું છે પણ અતિચારો લાગે તે સંજ્વલન. આ કષાયના ઉદયથી જીવને શુદ્ધ ચારિત્ર (યથાખ્યાત) પ્રાપ્ત થતું નથી. અતિચારોથી મલિનતા આવે છે. સ્થિતિ-ગતિ : આ કષાયનો ઉદય વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે. આ કષાયના ઉદયમાં મૃત્યુ પામે તો જીવ દેવગતિને પામે છે. આ કષાયોની સ્થિતિ વ્યવહાર અપેક્ષાએ છે. નિશ્ચય દૃષ્ટિથી કાળની મર્યાદામાં અભ્યાધિકતા હોય છે. વળી ગતિની પ્રાપ્તિ આયુષ્યબંધના આધારે હોય છે. કષાયની પરિણતિ પ્રમાણે આયુબંધનો આધાર છે. તેથી અનંતાનુબંધી કષાયના ઉદયમાં પણ તરતમતા હોય તો તે પ્રમાણે આયુબંધ પડે, અર્થાત્ ચારે ગતિમાંથી ગમે તે ગતિનું બંધાય. છતાં અપ્રત્યાખ્યાન સમયે આયુબંધ દેવોને મનુષ્યગતિ અને નારકોને મનુષ્યગતિનું બંધાય. મનુષ્ય અને તિર્યંચ દેવગતિનું જ બાંધે. પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ઉદયમાં દેવગતિનું જ બંધાય. ૨૭૬ જ તત્ત્વમીમાંસા વ ડન્ડ નવડાવવાના વા કમાવવા Page #312 -------------------------------------------------------------------------- ________________ કષાયોની ભયાનકતા કષાયનો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલન પ્રકાર શેનો | સમ્યકત્વનો દેશવિરતિનો સર્વવિરતિનો યથાખ્યાત ઘાત કરે ? ઘાતકરે ઘાત કરે ઘાત કરે ચારિત્રનો ઘાત કરે કઈ ગતિએ નરક ગતિએ | તિર્યંચ ગતિએ મનુષ્ય ગતિએ દેવગતિએ લઈ જાય લઈ જાય | લઈ જાય ! લઈ જાય લઈ જાય ક્યાં સુધી જીવન પર્યત ! એક વર્ષ ચાર માસ પંદર દિવસ રહે રહે સુધી રહે સુધી રહે સુધી રહે ક્રોધની પર્વતમાં પડેલી પૃથ્વીમાં પડેલી ધૂળમાં પડેલી પાણીમાં ઉપમા ફાટ જેવો ફાટ જેવો રેખા જેવો પડેલી રેખા જેવો. માનની પથ્થરના ઉપમા થાંભલા જેવો હાડકા : લાકડાના નેતરની જેવો થાંભલા જેવો સોટી જેવો માયાની વાંસના મૂળ ઉપમા જેવી લોભની કસુંબીના ઉપમા રંગ જેવો ઘેટાને ગોમૂત્રની શીંગડા જેવી ધારા જેવો ગાડાના પૈડાની કાજળના મરી જેવો રંગ જેવો વાંસના છોતરા જેવી હળદરના રંગ જેવો - કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલમર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મજ ચોટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્થામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. આ - અ અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ % ૨૭૭ નાગા નાગા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ૪ તત્ત્વમીમાંસા ક્રમ કાય 2. ઉપમા સ્વરૂપ ૧. અનન્તાનુબંધી પર્વતની રેખા સમાન ૨. અપ્રત્યાખ્યાનીય પૃથ્વી ઉપર દોરેલી રેખા ૩. પ્રત્યાખ્યાનીય છે. સંજ્વલન સમાન રેતીમાં દોરેલી રેખા ક્રોધ સમાન પાણીમાં દોરેલી રેખા સમાન સ્વભાવ ક્યારેય નાશ ન પામે ધીમા વરસાદથી ભૂંસાય કષાય (૨) માન ઉપમા પથ્થરના થાંભલા જેવો હાડકાના થાંભલા જેવો પવનથી લાકડાના ભૂંસાય થાંભલા જેવો તરત નેતરની ભૂંસાય સોટી જેવો સ્વભાવ કોઈ રીતે ન નમે. ખૂબ જ પ્રત્નથી નમે થોડા પ્રયત્નથી નમે તરત નમીજાય માયા ઉપમા વાંસના મૂળ જેવી ઘેટાના શિંગડા જેવી. બળદના મૂતરની ધારા જેવી વાંસની છાલ જેવી સ્વભાવ સીધી થાય થાય જ નીં ઘણાં પ્રયત્ને સીધી થાય પવનથી સીધી થાય તરત જ સીધી થાય ઉપમા કિરમજી રંગ પૈડાની મરી જેવો કાપડ ઉપર પડેલ ડાય હળદરનો રંગ લોભ સ્વભાવ ક્યારેય દૂર ન થાય ઘણા પ્રયત્ને દૂર થાય થોડા પ્રયત્ને દૂર થાય તરત દૂર થાય Page #314 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ ૪ ૨૭૯ ક્રમ સ્વરૂપ ૧. ૨. અપ્રત્યાખ્યાનીય કષાય ૩. અનંતાનુબંધી ફાય ૪. પ્રત્યાખ્યાનીય ફાય સંજ્વલન કષાય સમય જીંદગી સુધી એક વર્ષ સુધી ચાર મહિના સુધી પંદર દિવસ સુધી કષાય (૪) (ક્રોધ, માન, માયા, લોભ) ગુણનો ઘાત સમ્યક્ત્વ દેશવિરતિ સર્વ વિરતિ યથાખ્યત ચારિત્ર દોષનો ઉદ્ભવ શ્રદ્ધા ન થવા દે પચ્ચક્ખાણૢ ન કરવા દે. ચારિત્ર ન લેવાદે ચારિત્રમાં અતિચા લગાડે. આયુષ્યનો બંધ નરક તિર્યંચ મનુષ્ય દેવ. ગુણસ્થાનક મિથ્યાદૃષ્ટિ (૧) સમ્યદૃષ્ટિ (૪) દેશવિરતિ (૫) અપૂર્વકરણ (૮) Page #315 -------------------------------------------------------------------------- ________________ નવ નોકષાયની વિશેષતા નોકષાય: કષાયના સહચારી. કષાયની સાથે પોતાનું ફળ બતાવે તેનો કષાય. અથવા કષાયના ઉદયમાં નિમિત્ત બને છે, પ્રેરણા કરે, તે નોકષાય. કષાયોના ઉદયની તરતમતા પ્રમાણે નોકષાયના વિપાકની તરતમતા હોય છે. હાસ્યષટક = હાસ્ય આદિ છે. હાસ્યમોહનીય : અન્યને પીડા થાય ત્યારે વ્યર્થ હસવું, જે કર્મના ઉદયથી હસવું આવે છે. રતિમોહનીય : અન્યને દુઃખ થવાથી પ્રીતિ ઉપજે, મનમાં સારું માને છે. જે કર્મના ઉદયથી રતિ ઉપજે તે. અરતિ : અપ્રિય પદાર્થમાં અભાવ થાય તે અરતિ. જે કર્મના ઉદયથી ઉપજે તે. વેદત્રિકઃ ૧. પુરુષવેદ જે કર્મના ઉદયથી સ્ત્રીભોગની કામના થાય. ૨. સ્ત્રીવેદ : જે કર્મના ઉદયથી પુરુષભોગની કામના થાય. ૩. નપુંસકવેદ : જે કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ બંનેના ભોગની કામના થાય. પુરુષવેદ તૃણના અગ્નિ સમાન છે. શીધ્ર ઉત્પન્ન થાય અને શીધ્ર શાંત થાય. સ્ત્રીવેદ લાકડાંના અગ્નિ જેવો છે, જેમ લાકડાંનો અગ્નિ ઉદીપ્ત ધીમે થાય, શાંત પણ ધીમે થાય તેમ સ્ત્રીવેદનો ઉદય જલદી ન થાય અને શાંત પણ જલદી ન થાય. નપુંસકવેદ નગરના દાહ જેવો છે. તે વેદનો ઉદય ઘણા લાંબા કાળ સુધી રહે છે જેમકે નગરનો દાહ લાગ્યા પછી લાંબા કાળ સુધી રહે છે. नारक-तैर्यग्योन-मानुष-दैवानि ૮-૧૧ નારક-ૌર્યગ્યો--માનુષ-દેવાનિ ૮-૧૧ નારક-ૌર્યગ્યો--માનુષ-દેવાનિ ૮-૧૧ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારે આયુષ્યકર્મ છે. - ૨૮૦ જ તત્ત્વમીમાંસા Page #316 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મના ઉદય પ્રમાણે ગતિનામકર્મ અનુસરે છે. તેથી જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય છે તે નકાયુષ્ય છે. જે કર્મના ઉદયથી તિર્યંચગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિર્યંચ આયુષ્ય છે. જે કર્મના ઉદયથી મનુષ્યગતિનું જીવન પ્રાપ્ત થાય તે મનુષ્યનું આયુષ્ય છે. જે કર્મના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત થાય તે દેવઆયુષ્ય છે. (આયુષ્પકર્મની વિશેષ નોંધ અધ્યાય ૨, સૂત્ર ૫૨ માં છે.) નામકર્મના ભેદો ગતિ-ખાતિ-શરીરશોપાલ-નિર્માળ-વન્ધન-સંપાત-સંસ્થાન संहनन-स्पर्श-रस-गन्ध-वर्णाऽऽनुपूर्व्यगुरुलघूपघात- पराघाता SS तपोद्योतोच्छ्रवास - विहायोगतयः प्रत्येक शरीर - त्रस - सुभग सुस्वर - शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिराऽऽदेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ગતિ-જાતિ-શરીરાંડગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાત-સંસ્થાન સંહનન-સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-આનુપૂર્વાંગુરુલઘૂપઘાત-પરાઘાતા ડડતપોદ્યોતોવાસ-વિહાયોગતયઃ પ્રત્યેક-શરીર-ત્રસ-સુભગ સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિરાડડદેયયશાંસિ સેતરાણિ તીર્થકૃત્ત્વ ચ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાત-સંસ્થાન સંહનન-સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ-આનુપૂર્વી-અગુરુલઘુ-ઉપઘાતપરાઘાત-આતપ-ઉદ્યોત-ઉચ્છ્વાસ-વિહાયોગતયઃ પ્રત્યેકશરીર ત્રસ સુભગ-સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિર-આદેયયશાંસિ સેતરાણિ તીર્થકૃત્વ ચ ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, અધ્યાય : ૮ સૂત્ર : ૧૨ ૪ ૨૮૧ ૮-૧૨ ૮-૧૨ ૮-૧૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદૅય, યશ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અયશ કુલ ૪૨ ભેદો નામકર્મના છે. નામકર્મ એટલે શરીરને નામ આપવામાં આવે છે તે નહિ, પણ શરીર દ્વારા ભોગવાતી વિવિધ કર્મપ્રકૃતિ છે. જેમાં શરીરની રચના, સ્પર્શાદિ, યશ, અપયશ જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. નામકર્મની પ્રકૃતિના મૂળ ભેદો ૪૨ છે. તેને વિસ્તારથી જોતાં ૬૭, ૯૩ કે ૧૦૩ એમ અન્ય સંખ્યા પણ જોવા મળે છે. તેથી સૂત્રમાં મૂળ પ્રકૃતિના ભેદો ૯૭ કહ્યા છે. ૧. ગતિ ૪ ૨. જાતિ ૩. શરીર ૪. અંગોપાંગ ૫. બંધન ૬. સંઘાત ૭. સંહનન ૮. સંસ્થાન ૯. વર્ણ ૧૦. ગંધ ૧૧. રસ ૧૨. સ્પર્શ ૧૩. આનુપૂર્વી ૩ → 7 ૬ ૨ ર ૫ ૪ ૫ પ ૩ ૧૫ ૫ ૐ ૬ પ ૨ ૫ ૧ ૪ ૪ ૨૮૨ ૭ તત્ત્વમીમાંસા રૃર છે ।। બે બ ૧ ૧ ܨ ૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧ 1 . ૧૪. વિહાયોગતિ ૧૫. પ્રત્યેક પ્રકૃતિ ૧. ત્રસદસક ૧૭. સ્થાવર ૧૦. ૧૩ નામકર્મના ચાર વિભાગ કરેલા છે. ૧. પિંડપ્રકૃતિ જેમાં એક કરતાં વધુ સંખ્યા હોય તે પિંડપ્રકૃતિ. જેમકે કેળાની લૂમ એક, પણ કેળા ૧૦-૧૨ની સંખ્યામાં હોય છે. ૨. પ્રત્યેક પ્રકૃતિ આ પ્રકૃતિમાં પેટા વિભાગો નથી. જેમકે પપૈયું એક એક અલગ હોય છે. ૩. ત્રસદશક : જેમાં ત્રણ પ્રકૃતિ સાથે બાદર આદિ દસ પ્રકાર હોય છે. ૪. સ્થાવરદસક : જેમાં સૂક્ષ્મ પ્રકૃતિ સાથે દસ પ્રકાર છે. ચૌદ પિંડ પ્રકૃતિઓના ભેદો ૧. ગતિ નામકર્મ ઃ ગતિ નામકર્મના ચાર ભેદો છે. તે ગતિ પ્રમાણે તે તે કર્મના ઉદયથી સુખદુઃખ ભોગવવા યોગ્ય દેવ, મનુષ્ય, તિર્યંચ કે મનુષ્યગતિ પ્રાપ્ત થાય. ૨. જાતિ નામકર્મ : આ કર્મના પાંચ ભેદો છે. (૧) એકેન્દ્રિય : આ જીવોને ફક્ત ચામડી – સ્પર્શ ઇન્દ્રિયવાળા છે. (૨) બેઈન્દ્રિય: આ જીવો ચામડી અને જીભ બે ઇન્દ્રિય હોય છે. (૩) ત્રણ ઇન્દ્રિયવાળા : આ જીવોને ચામડી, જીભ અને નાક ત્રણ ઇન્દ્રિય હોય છે. (તઇન્દ્રિય). ૪. ચાર ઈન્દ્રિયોવાળા : આ જીવોને ચામડી, જીભ, નાક અને આંખ હોય છે. (ચલરિન્દ્રિય). ૫. પાંચ ઇન્દ્રિયવાળા : આ જીવોને ચામડી, જીભ, નાક, આંખ અને કાન હોય છે. (પંચેન્દ્રિય.) તે તે કર્મના ઉદયથી જીવો એકેન્દ્રિય આદિપણાને પામે છે. અધ્યાય : ૮ • સૂત્રઃ ૧૨ ૪ ૨૮૩ wwww Page #319 -------------------------------------------------------------------------- ________________ શરીર નામકર્મ : આ કર્મના પાંચ ભેદ છે. ૧. ઔદાકિ, ૨. વૈક્રિય, ૩. આહારક. ૪. તૈજસ અને ૫. કાર્મણ જે કર્મના ઉદયથી જીવ ઔદારિક આદિ પાંચે શરીરયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક આદિ શરીરરૂપ પરિણમાવે તે શરીર નામકર્મ. (વિશેષ નોંધ : અ. ૨, સૂત્ર ૩૫થી ૫૧માં છે. ૪. અંગોપાંગ નામકર્મ : અંગ શરીરના હાથ, પગ, માથું વગેરે. અંગના પેટા અંગો તે ઉપાંગ = આંગળી, રેખા. અંગોપાંગ ત્રણ પ્રકારના છે. ઔદારિક, વૈક્રિય અને આહા૨ક આ ત્રણ શરીરને અંગોપાંગ હોય છે. તૈજસ-કાર્યણ શરીર સૂક્ષ્મ છે, તેથી તેને અંગોપાંગ હોતા નથી. = જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો ઔદારિક શરીર રૂપે પરિણમે તે ઔદારિક અંગોપાંગ, તેમ બીજા શરીર માટે જાણવું. ૫. બંધન : ઔદારિક આદિ પાંચ શરીર, તેમાં જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોનો એકમેક સાથે સંયોગ થવો. તે ઔદારિક આદિ જે તે બંધન નામકર્મ, ૬. સંઘાત : બદ્ધ પુદ્ગલોને શરીરના આકારમાં ગોઠવી આપનાર પાંચ શરીર પ્રમાણે તેના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. જે કર્મના ઉદયથી જેમ દંતાળી વડે છૂટા પડેલા ઘાસને એકત્ર કરવામાં આવે તેમ ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરના પુદ્ગલો પિંડરૂપે સંઘટિત થાય તે સંઘાત નામકર્મ. " ૭. સંહનન : (સંઘયણ) હાડકાની વિશિષ્ટ રચના. તેના છ પ્રકાર છે : વજૠષભનારાચસંઘયણ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, ૨૮૪ ૪ તત્ત્વમીમાંસા Page #320 -------------------------------------------------------------------------- ________________ ના રાજા નાના નાના નાના પાયા પર જાય..... ૧. વજ ઋષભનારાચસંઘયણ : અત્યંત મજબૂત હાડકાનો બાંધો. હાડકાના સાંધાને મર્કટબંધ, તેના પર હાડકાનો પટ્ટો અને વચમાં ખીલીથી જોડાણ. ૨. ઋષભનારાચસંઘયણ : અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટબંધ તેના પર ખીલી નહિ. ૩. નારાચસંઘયણ : હાડકાને ખાલી બે બાજુ મર્કટ બાંધો. ૪. અર્થનારાચસંઘયણ : એક તરફ મર્કટ બંધ બીજી બાજુ ખીલી હોય. ૫. કલિકાસંઘયણ : જેમાં હાડકા માત્ર ખીલીના બંધથી બંધાયેલા હોય. ૬. છેવટૂઠુંસંઘયણ : જેમાં હાડકાના સાંધા અડીને રહ્યા હોય. જલ્દી ભાંગી જાય તેવા. હમણાનું સંઘયણ છેવટું છે. સેવાર્ત પણ કહે છે. છ સંઘયાણ વ7-8ષભ- નારાજ અર્ધ-નારાય TWITTwnબાપા Yuuuuuu - - * * * = 3 = WWW. HTTTTTTTION - tere ઋષભ-નારાજ કિલિકા t ? UTTTTTTS Ifપી કે I * * * * * -minull, નારા સેવાર્ત , ull : Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન પયૅકાસને બેઠેલા અને ચારે છેડા એક્સરખા માપવાળું સંસ્થાન, નિરોગી અને સુંદર શરીર હોય છે. ૨. ત્યગ્રોધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણો વાળા હોય અને પ્રમાણયુક્ત શરીર હોય. ૩. સાદિ સંસ્થાન : નાભિ નીચેના અંગો શુભ લક્ષણવાળા અને સપ્રમાણ હોય. ૪. વામન સંસ્થાન ઃ જેના ઉદયથી ઠીંગણાપણું મળે. : ૫. કુબ્જ સંસ્થાન : જેના ઉદયથી કુબડાપણું મળે. ૬. હુંડક સંસ્થાન : જેના ઉદયથી હીનાધિક અંગો તથા બેડોળ ઊંટ જેવા શરીર મળે. ૨ ન્યગાંધ ૩ સાદિ = સંસ્થાન -સમચતુરસ્ત્ર જ કુબ્જ વામન હુડક Page #322 -------------------------------------------------------------------------- ________________ કિલીકા અને સેવાર્ત (છેવટ્ટુ) વજ્ર = ખીલી, ઋષભ = પાટો, નારાચ = વિશિષ્ટ પ્રકારનું બંધન. (મર્કટબંધ) સંસ્થાન છ પ્રકારનાં છે. સમચતુરગ્ન = સપ્રમાણ. ન્યગ્રોધ પરિમંડલ સાદિ = = = નાભિ ઉપરનો ભાગ સપ્રમાણ. डुख्ठ વામન = ઠીંગણાપણું. હુંડક = અવ્યવસ્થિત અંગો હોય. * નાભિ નીચેનો ભાગ સપ્રમાણ. કુરૂપ – કદરૂપું શરીર. જે જે સંસ્થાન નામકર્મનો હોય તેવી આકૃતિની પ્રાપ્તિ થાય. વર્ણ : પાંચ છે. કૃષ્ણ, નીલ (લીલો), લાલ, પીળો, ધોળો. જે કર્મના ઉદયથી જે વર્ણ મળે તે વર્ણ નામકર્મ. ગંધ : બે બેદ છે. સુગંધ, દુર્ગંધ. જે કર્મના ઉદયથી જે પ્રકાર મળે તે ગંધ નામકર્મ, રસ : પાંચ પ્રકારના છે. તીખો, કડવો, તૂરો, ખાટો, મધુર. જે કર્મના ઉદયથી શરીરનો રસ તીખો (મરચું) હોય તે નામકર્મ. 0:0 સ્પર્શ ઃ આઠ છે. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, કર્કશ-મૃદુ, ગુરુ-લઘુ, જે કર્મના ઉદયથી શીત સ્પર્શ થાય તે તે નામકર્મ હોય છે. આનુપૂર્વી : ગતિ પ્રમાણે ચાર પ્રકારે છે. આનુપૂર્વી (વિગ્રહતિ) વક્રગતિથી ભવાંતરે જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસારે જે ગમન થાય તે. આનુપૂર્વી અંતરાલ (ભવાંતરે) ગતિમાં જ હોય. આત્માની ગતિ ૠજુ – સીધી છે. છતાં ગતિ પ્રમાણે આંતરો થાય છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. વિહાયોગતિ : ચાલવાની રીત તે વિહાયોગતિ. અધ્યાય : ૮ · સૂત્ર : ૧૨ ૪૧ ૨૮૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ શુભ વિહાયોગતિ : જેના ઉદયથી પ્રિય લાગે તેવી ચાલ મળે. જેમ કે હંસ, હાથી, બળદ. અશુભ વિહાયોગતિ : જેના ઉદયથી અણગમો ઊપજે તેવી ચાલ મળે. ઊંટ, ખચ્ચર વગેરે. પ્રત્યેક પ્રકૃતિ – ભિન્ન ભિન્ન પ્રકૃતિ. ૧. અગુરુલઘુ ૨. નિર્માણ ૩. આતપ ૪. ઉદ્યોત ૫. ઉપઘાત ૬. પરાઘાત ૭. ઉચ્છ્વાસ ૮. તીર્થંકર નામકર્મ : જેના ઉદયથી હલકું નહિ અને ભારે નહિ તેવા શરીરની પ્રાપ્તિ થાય. • જેના ઉદયથી શરીરનાં અંગોપાંગ યોગ્ય સ્થાને વ્યવસ્થિત મળે. • જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે. આ શરીર સૂર્ય-વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. : જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત હોય. આવું શરીર ચંદ્રવિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. : જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય. દુ:ખી થાય, વધારાની આંગળી કે રસોળી. : જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહિ. : જેના ઉદયથી જીવને શ્વાસોચ્છ્વાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય. : જેના ઉદયથી જીવ ત્રણે જગતમાં પૂજાય. આ કર્મનો ૨સોદય કેવળજ્ઞાન પછી થાય, પણ દેવો અવધિજ્ઞાન વડે જાણીને તે પહેલાં પણ તીર્થંકર નામકર્મવાળા મહાન આત્માને પૂજે. ત્રસદસક : ત્રસ તથા અન્ય પ્રકૃતિ ૧. ત્રસ કુલ ૧૦ • જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા-ચાલવાની શક્તિ મળે. ૨૮૬ ૪ તત્ત્વમીમાંસા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨. બાદર ૩. પર્યાપ્ત ૪. પ્રત્યેક : જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે. : જે કર્મના ઉદયથી જીવ યોગ્ય પર્યાતિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. -: જે કર્મના ઉદયથી જીવદીઠ જુદા શરીરની પ્રાપ્તિ થાય, એક શરીરમાં એક જીવ હોય. : જે કર્મના ઉદયથી જીવને દૃઢ અવયવોની પ્રાપ્તિ થાય. : જે કર્મના ઉદયથી નાભિ ઉપરના અવયવો શુભ હોય. : જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર ૫. સ્થિર ૭. સુસ્વર મળે. ૮. સુભગ -: જે કર્મના ઉદયથી જીવ કોઈના પર ઉપકાર ન કરે તો પણ વહાલો લાગે. : જે કર્મના ઉદયથી તેનું બોલેલું વચન સૌને પ્રિય ૯. આદય લાગે. wwwwwwwwwwwwww ૧૦. યશ જે કર્મના ઉદયથી લોકોમાં માન-કીર્તિ પ્રાપ્ત થાય. સ્થાવર દશક : સ્થાવર તથા અન્ય પ્રકૃતિ મળી કુલ ૧૦. સ્થાવર : જે કર્મના ઉદયથી સ્વયં હાલ ચાલી શકે નહિ તેવું શરીર પ્રાપ્ત થાય. સૂક્ષ્મ : જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા થાય તો પણ આંખથી જોઈ ન શકાય. અપર્યાપ્ત : જે કર્મના ઉદયથી જીવ પોતાને સ્વયોગ્ય પર્યારિઓ પૂરી ન કરે. સાધારણ. : જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંતજીવો હોય. (કંદમૂળ) અસ્થિર : જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. (પાંપણ, જીભ). 00000 અધ્યાય : ૮ • સૂત્રઃ ૧૨ ૪ ૨૮૭ જામનગરના નાના ગામના નાના નાના નાના નાના નાનાનાનાનાને Page #325 -------------------------------------------------------------------------- ________________ અશુભ દુઃસ્વર દુર્ભાગ અનાદેય અપયશ : જે કર્મના ઉદયથી નાભિ નીચેનાં અંગો અશુભ હોય. : જે કર્મના ઉદયથી કર્કશ અવાજની પ્રાપ્તિ થાય (કાગડા, કૂતરાં જેવો). : જે કર્મના ઉદયથી જીવ કોઈ પર-ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે. : બોલેલું વચન પ્રિય ન લાગે, કોઈ માન્ય ન કરે. : લોકમાં સર્વ જગ્યાએ અપયશ મળે. બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે. તે સવિશેષ દેહજન્ય છે. અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ-વેદન હોય છે. ગોત્રકર્મના ભેદો उच्चैर्नीचैश्च ઉચ્ચેર્નીચેમ ઉચ્ચઃ નીચેઃ ચ ઉચ્ચ-નીચ એમ ગોત્રકર્મના બે ભેદો છે. ઉચ્ચગોત્ર : જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચકુળમાં જન્મે કે જ્યાં ધર્મારાધનાના, નીતિ વગેરેના સંસ્કાર હોય. તે ઉચ્ચ ગોત્ર, ' નીચત્ર : જે કર્મના ઉદયથી જીવ નીચકુળમાં જન્મે કે જ્યાં અધર્મ, અનીતિ જેવા કુસંસ્કારનું સેવન કરાતું હોય. નિંદનીય ધંધા આદિ કરતા હોય. દાનાંતરાય, दानादीनाम् દાનાદીનામ્ દાન-આદીનામુ ૮-૧૩ ૮-૧૩ ૮-૧૩ અંતરાય કર્મના ભેદો લાભાંતરાય, ૨૮૮ ૪ તત્ત્વમીમાંસા ૮-૧૪ ૮-૧૪ ૮-૧૪ ભોગાંતરાય, Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપભોગાંતરાય અને વીર્યંતરાય કર્મના પાંચ ભેદો છે. ૧. દાનાંતરાય (દેવામાં અંતરાય) : પોતાની પાસે દાનને યોગ્ય વસ્તુ-સાધન હોય, બીજી બાજુ લેનાર પાત્ર પણ હોય. પરિગ્રહના પાપને હળવું કરવા દાન કરવાથી લાભ થશે તેવો બોધ પણ હોય છતાં જે કર્મના ઉદયથી દાન કરવાની ઉત્સાહ ન થાય અથવા કોઈ અન્ય કારણથી પણ જીવને દાન કરવાનો ભાવ ન થાય તે દાનાંતરાય કર્મ છે. પરમાર્થભાવે વિચારીએ તો મનુષ્યજન્મમાં સમ્યક્ત્વ જેવા ગુણોની પ્રાપ્તિનું પ્રદાન જીવ સ્વને કરી શકે છે પરંતુ તેવો ઉત્સાહ થતો નથી તેથી ક્ષાયિક સમ્યક્ત્વ સુધીના ગુણનું પ્રદાન થતું નથી. ૨. લાભાંતરાય (લેવામાં અંતરાય) : દાતાએ દાન માટે વિચાર ર્યો હોય, તેની પાસે આપવા યોગ્ય વસ્તુ હોય, યાચકને વસ્તુની જરૂર હોય તેને માંગણી કરી હોય, છતાં જે કર્મના ઉદયથી યાચક લાભ મેળવી ન શકે તે લાભાંતરાય કર્મ. પરમાર્થથી વિચારીએ તો આત્મને સ્વરૂપ લાભના બધા યોગ મળવા છતાં આ કર્મના ઉદયથી તેના આત્મલાભરૂપ બોધનું પરિણમન નથી થતુ. જ ૩. ભોગાંતરાય (ઉપભોગમાં અંતરાય) : આહારાદિ જે એકવારમાં એ જ પદાર્થ ભોગવી શકાય તેવી સામગ્રી હોય, તે ભોગવવાની ઇચ્છા હોય છતાં જે કર્મના ઉદયથી પ્રાણી તે ઇષ્ટ વસ્તુને ભોગવી ન શકે તે ભોગાંતરાય કર્મ. ૪. ઉપભોગાંતરાય : સ્ત્રી-પુરુષના યોગ, વસ્ત્ર, પાત્ર, અલંકાર, જે વારંવાર ભોગવી શકાય તેવા પદાર્થો ઉપલબ્ધ હોય, ઉપભોગની ઇચ્છા હોય છતાં જે કર્મના ઉદયથી ઉપભોગ કરી ન શકે તે ઉપભોગાંતરાય કર્મ. ન ૫રમાર્થથી આત્મામાં રહેલા અવ્યાબાધ સુખનો અનુભવ કરી ન શકે. ૫. વીર્યંતરાય (પુરુષાર્થમાં અંતરાય) : વ્યવહાર વ્યાપારની શક્તિ હોય પરંતુ પ્રમાદવશ કે રોગને કારણે પુરુષાર્થ કરી ન શકે, તપશ્ચર્યાદિની શક્તિ હોય પરંતુ પુરુષાર્થ કરી ન શકે, તે વીર્યંતરાય છે, ઉપરના અધ્યાય : ૮ . સૂત્ર : ૧૪ ૪ ૨૮૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૨ ચારેમાં અપેક્ષાએ વીઆંતરાય કર્મ હોય છે. પરમાર્થથી સ્વરૂપ પ્રાપ્તિ માટેનો વિલાસ પ્રગટ ન થાય, તે વિયતરાય કર્મ છે. આ પ્રમાણે પ્રકૃતિબંધનું કથન થયું. સ્થિતિબંધ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम દિત્યઃ પર સ્થિતિ ૮-૧૫ આદિતસ્તિસૃણામન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમ કોટિકોટટ્ય પરા સ્થિતિઃ આદિતઃ તિરૃણામે અત્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમાં કોટિકોટ્ય: પરા સ્થિતિઃ ૮-૧૫ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય, પ્રારંભની આ ત્રણ પ્રકૃતિની તથા અંતરાયકર્મની આમ આ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટિ સાગરોપમની છે. सप्ततिर्मोहनीयस्य ૮-૧૬ સપ્તતિર્મોહનીયસ્ય ૮-૧ સપ્તતિઃ મોહનીયસ્ય ૮-૧૬ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટિ સાગરોપમની છે. नामगोत्रयोविंशतिः ૮-૧૭ નામગોત્રયોર્વિશતિઃ ૮-૧૭ નામગોત્રયોઃ વિંશતિઃ ૮-૧૭ ૨૯૦ તત્ત્વમીમાંસા Page #328 -------------------------------------------------------------------------- ________________ wારતના નામ તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટિ સાગરોપની છે. त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ત્રયસ્ત્રિશત્સાગરોપમાણ્યાયુષ્કસ્યુ ૮-૧૮ ત્રયસ્ત્રિશતુ સાગરોપમાણિ આયુષ્કસ્યુ ૮-૧૮ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. અપરા મુહૂર્તા દેવનીચ ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ (ઓછામાં ઓછી) ૧૨ મુહૂર્ત છે. नामगोत्रयोरष्टौ ८-२० નામગોત્રયોરણ ૮-૨૦ નામગોત્રયોઃ અૌ ૮-૨૦ નામ ગોત્રની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્તની છે. શેષાણાન્તિર્મુહૂર્ત ૮-૨૧ શેષાણામ્ અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામ્ અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. નોંધ: પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના અધિકારી મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા હોય અધ્યાય : ૮ • સૂત્ર : ૧૮-૨૧ જ ૨૯૧ જ જ Page #329 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ આ છની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાય નામક દશમા ગુણસ્થાનમાં સંભવે છે. મોહનીયની જઘન્ય સ્થિતિ નવમા ગુણસ્થાનમાં અને આયુષ્યની જઘન્ય સ્થિતિ સંખ્યાતવર્ષ જીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવે છે. મધ્યસ્થિતિ અસંખ્યાત પ્રકારની છે. તેના અધિકારીઓ કાષાયિક પરિણામની તરતમતા પ્રમાણે અસંખ્યાત હોય છે. રસબંધની વ્યાખ્યા ૮-૨૨ विपाकोऽनुभावः વિપાકોડનુભાવઃ વિપાકઃ અનુભાવઃ ૮-૨૨ ૮-૨૨ કર્મનો વિપાક : ફળ આપવાની શક્તિ તે અનુભાવ-રસ છે. વિપાક, પરિપાક, રસ, અનુભવ, ફળ વગેરે પર્યાયવાચી શબ્દો છે. કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જઘન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો આધાર કર્માણુઓમાં રહેલા રસના આધારે થાય તે રસબંધ. કર્મમાં ફળ આપવાની શક્તિ તે રસબંધ. બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના મંદ તીવ્રભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તેવા સામર્થ્યને રસબંધ કે અનુભાવ કહે છે. स यथानाम સ યથાનામ સઃ યથા નામ કર્મનો વિપાક એ અનુભવ છે. વિપાક : ફળ આપવાની શક્તિ, અનુભાવ-રસ. પરિપાક, વિપાક, ફળ, ઉદય રસ વગેરે એકાર્થ શબ્દો છે. સર્વ કર્મોનો વિપાક – ફળ પોતપોતાના નામ પ્રમાણે છે. અર્થાત્ ૨૯૨ ૨૪ તત્ત્વમીમાંસા ૮-૨૩ ૮-૨૩ ૮-૨૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ કર્મ પોતે જે પ્રકૃતિવાળું હોય તે પ્રમાણે જ ફળ આપે. અન્ય કર્મની પ્રકૃતિ પ્રમાણે વિજાતીય ફળ આપે નહિ. જ્ઞાનાવરણ કર્મનો અનુભવ જ્ઞાનને આવૃત્ત કરે, પણ દર્શનાવરણ કે અન્ય પ્રકૃતિમાં આવરણ ન કરે. તે પ્રમાણે અન્ય પ્રકૃતિમાં સમજી લેવું. કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો અનુભવ બંધનો નિયમ મૂળપ્રવૃતિઓમાં લાગુ પડે છે, ઉત્તર પ્રવૃતિઓમાં નહિ. કારણ કે કોઈ પણ કર્મની એક ઉત્તર પ્રકૃતિ અધ્યવસાયના બળે તે જ કર્મની બીજી ઉત્તર પ્રકૃતિરૂપે બદલાઈ જતી હોવાથી પ્રથમનો અનુભવ બદલાઈ ગયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મંદ ફળ આપે છે. જેમકે મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુતજ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પામે ત્યારે મતિજ્ઞાનાવરણનો અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિ સ્વભાવ પ્રમાણે શ્રુતજ્ઞાનને કે અવધિજ્ઞાનને આવૃત્ત કરે છે. ઉત્તરપ્રકૃતિમાં કેટલીક એવી છે કે સજાતીય હોવા છતાં પરસ્પર સંક્રમ થતી નથી. દર્શનમોહ અને ચારિત્રમોહ પરસ્પર સંક્રમ પામતા નથી. નારક આયુ તિર્યંચ આયુ પરસ્પર સંક્રમ પામતા નથી. પ્રકૃતિ સંક્રમની જેમ બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય છે. મંદ અને તીવ્ર રસરૂપે ફેરફાર થાય છે. સ્થિતિમાં હાનિવૃદ્ધિ થાય છે. ઉપમા ફળ જ્ઞાના) | આંખે પાટા વિશેષબોધરૂપ જ્ઞાન ન થાય. દર્શના | પ્રતિહાર સામાન્યબોધરૂપ જ્ઞાન ન થાય. વેદનીય મધથી લેપાયેલ દુઃખનો અનુભવ, સુખ પણ અસિની તીક્ષ્ણધાર | પરિણામે દુ:ખ આપનાર બને. ! અધ્યાય : ૮ • સૂત્ર : ૨૩ ૪ ૨૯૩ | કર્મ જ. : - - - - - - - - WWW.jainelibrary.org Page #331 -------------------------------------------------------------------------- ________________ મોહનીય આયુષ્ય નામ ગોત્ર અંતરાય મંદિરા બેડી ચિત્રકાર કુલાલ (કુંભાર) ભંડારી ફળ આપ્યા પછી કર્મોનું થતું પ્રતિપાદન ततश्च निर्जरा ૮-૨૪ ૮-૨૪ ૮-૨૪ કર્મોનું ફળ થયા પછી તે કર્મોની નિર્જરા થાય છે. નિર્જરા ઃ કર્મોના પુદ્ગલોનું આત્મપ્રદેશથી ક્રમે ક્રમે છૂટા થવું. ૧. વિપાકજ નિર્જરા : વૃક્ષ ઉપરનાં પાન પાકી જતાં સહજપણે ખરી જાય તેમ કર્મની સ્થિતિનો પરિપાક થવાથી ઉદયમાં આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય. ૨. અવિપાકજ નિર્જરા ઃ કેરી જેવા ફળને ઘાસમાં નાંખી પકવવામાં આવે તો જલ્દી પાકે. તેમ કર્મની સ્થિતિ પરિપાક થઈ ન હોય પણ તપ વગેરેથી તે કર્મની સ્થિતિ ઘટાડીને જલ્દી ઉદયમાં લાવીને ફળ આપવા યોગ્ય કરે તે અવિપાકજ નિર્જરા છે. વિવેક અને હિતપ્રવૃત્તિ નહિ. મનુષ્યગતિ આદિમાં રહેવું પડે. ગતિ, જાતિ આદિ વિકાર. ઉચ્ચ-નીચનો વ્યવહાર દાન આદિમાં અંતરાય. તત“ નિર્જરા તતઃ ચ નિર્જરા તપના બળથી ઉદય આવવાનું કર્મ ફળ આવ્યા પહેલાં આત્મપ્રદેશથી છૂટું પડી શકે છે. પ્રદેશબંધનું વર્ણન नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढ स्थिताः सर्वात्मप्रदेशेषु अनन्तानन्तप्रदेशाः નામપ્રત્યયાઃ સર્વતઃ યોર્ગાવશેષાત્ સૂક્ષ્મકક્ષેત્રાવગાઢ સ્થિતાઃ સર્વાત્મપ્રદેશેષ અનંતાનંતપ્રદેશાઃ ૨૯૪ ૪ તત્ત્વમીમાંસા ૮-૨૫ ૮-૨૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ નામપ્રત્યયઃ સર્વતઃ યોગવિશેષા, સૂર્મકક્ષેત્રાવગાઢ સ્થિતી સર્વ-આત્મપ્રદેશેષ અનંત અનંતપ્રદેશઃ ૮-૨૫ નામ નિમિત્તક (કારણભૂત) = પ્રકૃતિ નિમિત્તક, સર્વ તરફથી યોગવિશેષથી, સૂમ એક ક્ષેત્રાવગાઢ, સ્થિર, સર્વ આત્મપ્રદેશોમાં અનંતાઅનંત પ્રદેશવાળા અનંતા કર્મસ્કંધો બંધાય છે તે તે કર્મનાં નામ પ્રમાણે સાર્થક છે. પ્રદેશબંધ એક જાતનો સંબંધ છે. તેમાં કર્મસ્કંધ અને આત્માનો પ્રદેશો બંનેનો આધાર છે. તેનું નીચેના પ્રશ્નોત્તરથી સમાધાન થાય છે. સ. ૧? આ કર્મસ્કંધોથી (દલિકો કે પ્રદેશો) શું કાર્ય થાય છે ? જ. ૧ : આત્મપ્રદેશો સાથે બંધાતા કર્મપ્રદેશોની ફળ આપવાની પ્રકૃતિ તે જ સમયે નક્કી થાય છે. તે પ્રકૃતિનાં જ્ઞનાવરણાદિ નામો છે, તે સાર્થક છે, કારણ કે તે તે નામ પ્રમાણે તે ફળ આપવામાં કારણભૂત છે. જેમકે જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણને આવરે છે. નામપ્રત્યય ઃ જે કર્મપ્રદેશોમાં જ્ઞાન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તેનું નામ જ્ઞાનાવરણ સાર્થક નામ છે. જે કર્મપ્રદેશોમાં દર્શનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તેનું નામ દર્શનાવરણ સાર્થક છે. તે પ્રમાણે અન્ય કર્મપ્રદેશોનો સ્વભાવ અને તે પ્રમાણે નામ નક્કી થાય છે. માટે પ્રદેશો નામના (પ્રકૃતિના) નિમિત્તક-(કારણભૂત) COROGORODICADORES on more wwwwwwww સ. ૨ઃ જીવ કર્મપુદ્ગલ-પ્રદેશોને સર્વ દિશાઓથી ગ્રહણ કરે કે કોઈ એક દિશાએથી ? જ. ૨ : આનો જવાબ “સર્વતા” શબ્દથી તેનો ઉત્તર મળે છે કે, છે જીવ કર્મપુદ્ગલોને ચાર દિશા, ચાર વિદિશા અને ઊર્ધ્વ તથા અધો છે દશે દિશાએથી ગ્રહણ કરે છે. સ. ૩ ? જીવ દરેક સમયે સમાન પુદ્ગલો ગ્રહણ કરે છે કે અલ્પાધિક ગ્રહણ કરે છે? અથવા સઘળા જીવો એક સરખા જ પુદ્ગલો અધ્યાય : ૮ • સૂત્રઃ ૨૫ જ ર૯૫ કાકાના જ કરવાની Page #333 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરે છે કે અલ્પાધિક ? જ. ૩ : યોગવિશેષાત્ : સર્વ સંસારી જીવો કર્મબંધ સમાનપણે કરતા નથી કારણ કે બધાનો માનસિક વાચિક અને કાયિક યોગવ્યાપાર અસમાન હોય છે. યોગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં પણ તરતમ ભાવ રહે છે. પ્રદેશબંધ યોગના વીર્ય વ્યાપારથી થાય છે. જેમ જેમ યોગ વ્યાપાર વધારે તેમ પુદ્ગલ પ્રદેશ અધિક ગ્રહણ થાય છે. યોગ ઓછો તેમ પુદ્ગલ પ્રદેશ ઓછા ગ્રહણ થાય છે. જો સમાન યોગવ્યાપાર વધુ સમય રહે તો પણ તે આઠ સમય સુધી જ હોય છે. ત્યાર પછી તેમાં ફેરફાર થાય છે. તેથી જીવ દરેક સમયે સમાન પુદ્ગલો પ્રહણ કરતો નથી. સ. ૪ : જીવ સ્થૂલ કર્મયુગલોને ગ્રહણ કરે છે કે સૂક્ષ્મ કર્મયુગલોને ? જ. ૪: સૂક્ષ્મ : કર્મયોગ્ય પુદ્ગલકંધો સ્થૂલ-બાદર હોતા નથી પણ સૂક્ષ્મ હોય છે. તે સૂક્ષ્મ સ્કંધો કર્મવર્ગણામાંથી ગ્રહણ થાય છે. તે સર્વત્ર વ્યાપ્ત હોય છે. જે કર્મરૂપે બની શકે છે, તે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તેવા પુદ્ગલ સમૂહને કાશ્મણ વર્ગણા કહે છે. જીવ આ કાર્મણ વર્ગણામાંથી રહેલા સૂક્ષ્મ કર્મયુગલોને લઈને કર્મરૂપે પરિણાવે Wowowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww anauwwwwwwwwwwwwwwww.w સ. ૫ : જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા કર્મસ્કંધો જીવ સાથે બંધાય છે કે અન્ય ક્ષેત્રે રહેલા કર્મસ્કંધો બંધાય છે ? જ. ૫ : એક ક્ષેત્રાવગાઢ, કાર્મણ વર્ગણાના પુદ્ગલ લોકાકાશમાં સર્વત્ર વ્યાપેલા છે. પરંતુ જીવ અન્યત્ર રહેલા કાશ્મણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરતો નથી. પણ જેટલા સ્થાનમાં પોતાના આત્મપ્રદેશો છે તે સ્થાનમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જેમ અગ્નિ જેટલા સ્થાનમાં પ્રજ્વલિત હોય તેટલા સ્થાનમાં રહેલા બળવાયોગ્ય પદાર્થને બાળે છે. પોતાના સ્થાનથી બહારની વસ્તુને બાળતો ર૯દ જ તત્ત્વમીમાંસા JAMANMARAM M - Page #334 -------------------------------------------------------------------------- ________________ ANDRADAAAAAAA નથી, કે ન બળવાયોગ્ય વસ્તુ બળતી નથી, તેમ જીવ પોતાના ક્ષેત્રમાં રહેલા કર્મપુદગલોને ગ્રહણ કરે છે, પરંતુ દૂરના ક્ષેત્રથી ગ્રહણ કરતો નથી. વળી સિદ્ધના જીવોને કર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી. કારણ કે તે ગ્રહણ કરવા યોગ્ય ત્યાં કાષાયિક પરિણામ નથી. સ. દ ઃ કર્મપુલો બંધ પામતી વખતે ગતિશીલ હોય કે સ્થિતિશીલ હોય ? જ. ૬ : કાશ્મણ વર્ગણાના જે પુદગલો સ્થિતિશીલ હોય તે જ પ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વર્ગણાના પુગલોનો બંધ થતો નથી. સ. ૭ઃ ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનો આત્માના અમુક પ્રદેશો સાથે સંબંધ થાય કે સર્વ પ્રદેશો સાથે સંબંધ થાય ? જ. ૭ઃ જીવ સર્વ આત્મપ્રદેશો વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરે છે. કારણ કે જીવના સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા છે જ્યારે મન-વચન-કાયાનો યોગ-વ્યાપાર થાય ત્યારે સર્વ આત્મપ્રદેશોમાં કંપન થાય છે, તેથી કર્મયુગલો પણ સર્વ આત્મપ્રદેશો વડે ગ્રહણ થાય છે, યોગવ્યાપારમાં તરતમતા હોય છે. જેમકે કોઈ સ્ત્રી રોટલી વણે ત્યારે હથેલી પર દબાણ વિશેષ આવવાથી હથેલીના ભાગમાં વ્યાપાર વધુ હોય છે, ત્યાર પછી કાંડા અને ઉપરના ભાગમાં વ્યાપાર જૂન થતો જાય છે. તે પ્રમાણે કર્મપુદ્ગલો ગ્રહણ થવાનો વ્યાપાર સર્વ પ્રદેશ થાય છે. તેથી આત્મપ્રદેશમાં આઠેય કર્મોનો સંબંધ હોય છે. સ. ૮: એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધોનો બંધ થાય છે. જ. ૮ઃ અનંતાનંત પ્રદેશ – પ્રદેશબંધ પામતા પરમાણુઓ એક, બે કે માણસ એમ છૂટા છૂટા બંધાતા નથી. પરંતુ દરેક કર્મ યોગ્ય ઠંધો અનંતાનંત, પરમાણુના જ બનેલા હોય. કોઈ સંખ્યાત – અસંખ્યાત અનંત પરમાણુના બનેલા પણ હોતા નથી તેથી દરેક આત્મપ્રદેશે અનંતાનંત કર્માણુઓ બંધાય છે. અધ્યાય : ૮ • સૂત્ર ઃ ૨૫ જ ૨૯૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય પ્રકૃતિઓનો નિર્દેશ સર્વેઘ-સમ્બવત્ત્વ-દાસ્થતિ पुरुषवेद- शुभायुर्नामगोत्राणि पुण्यम् સધ-સમ્યક્ત્વ-હાસ્ય-રતિપુરુષવેદ-શુભાયુર્નામગોત્રાણિ સા-સમ્યક્ત્વ-હાસ્ય-રતિ પુણ્યમ્ પુરુષવેદ-શુભાયુઃ નામગોત્રાણિ પુણ્યમ્ ૮૨૬ ૮-૨૬ સાતાવેદનીય, સમ્યક્ત્વ મોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિઓ છે. (બાકીની પાપરૂપ છે). ૮-૨૬ જેનાથી સુખનો અનુભવ થાય તે પુણ્ય. અથવા જેના સંયોગથી પ્રીતિ અને આનંદ ઊપજે તે પુણ્ય. જે જે કર્મ બંધાય તે દરેકનો વિપાક (ફળ) માત્ર શુભ કે અશુભ નથી હોતો. પણ જીવના શુભાશુભ અધ્યવસાયને લીધે કર્મ શુભ કે અશુભ બંને પ્રકારે બંધાય છે. જે પરિણામમાં સંક્લેશ (અશુભ-કષાય) જેટલો ઓછો પરિણામ તેટલા પ્રમાણમાં વધારે શુભ. જે પરિણામમાં સંક્લેશ જેટલો વધુ તે પરિણામમાં તેટલા પ્રમાણમાં વિશેષ અશુભ હોય છે. દરેક પરિણામ શુભાશુભ ઉભય પ્રકારે હોય છે. પરિણામની વિચિત્રતા એ છે કે જો પરિણામ પુણ્યરૂપ હોય તો શુભ અનુભાગ બંધાય છે. અને પરિણામમાં પાપપ્રકૃતિઓ હોય તો અશુભ અનુભાગ બંધાય છે. શુભ પરિણામની તીવ્રતા હોય તો શુભ અનુભાગ પ્રકૃષ્ટ અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. તીવ્ર અશુભ પરિણામથી બંધાતો અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. પુણ્યરૂપ ગણાતી કુલ પ્રકૃતિઓ બેતાંલીસ છે. ૨૯૮ ૪ તત્ત્વમીમાંસા Page #336 -------------------------------------------------------------------------- ________________ -. . . . ૧ સાતવેદનીય ૩ દેવાયુષ, મનુષ્યાયુષ, તિર્યંચાયુષ (નરકની અપેક્ષાએ શુભ) ૨ મનુષ્યગતિ, દેવગતિ ૧ પંચેન્દ્રિય જાતિ ૫ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણશરીર ૩ ઔદારિક અંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ ૧ સમચતુરગ્ન સંસ્થાન ૧ વજ ઋષભનારા સંઘયણ ૪ પ્રશસ્તવર્ણ, રસ, ગંધ, સ્પર્શ ૨ મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી ૫ અગુરુલઘુ, પરાઘાત, ઉવાસ આતપ, ઉદ્યોત ૧ પ્રશસ્ત વિહાયોગતિ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ ૧ તીર્થંકર નામકર્મ ૧ ઉચ્ચ ગોત્ર ૧૦ ૪૨. નનનનન કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં સમ્યકત્વ મોહનીય, હાસ્ય, રતિ અને પુરુષવેદને પુણ્યપ્રકૃતિ ગણી છે. તિર્યંચાયુ પાપપ્રકૃતિ ગણી છે. કથંચિત પુણ્ય આત્મવિકાસને સાધક છે. પાપ બાધક છે. સમ્યકત્વ મોહનીયમાં અરિહંત આદિ પ્રત્યે પ્રીતિ તે પ્રશસ્ત હોવાથી તે પુણ્યરૂપ છે. છતાં તેમાં દર્શનગુણમાં અતિચાર-દોષ લાગવાથી અન્ય ગ્રંથકાર તેને પુણ્યરૂપ ગણતા નથી. તે પ્રમાણે હાસ્ય, રતિ અને પુરુષવેદ પણ આત્મવિકાસમાં બાધક હોવાથી પાપરૂપ છે. નરકની અત્યંત દુઃખદાયક સ્થિતિની અપેક્ષાએ તિર્યંચાયુને પુણ્યરૂપ ગણવામાં આવી છે. પાપરૂપ ગણાતી ૮૨ પ્રકૃતિઓ કરતા હતા તનતનનન નનનન અધ્યાય : ૮ • સૂત્ર : ૨૬ ૨ ૨૯૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૫ જ્ઞાનાવરણ ૯ દર્શનાવરણ ૧ ૧ મિથ્યાત્વ ૧૬ અસાતાવેદનીય કાય ૯ નોકષાય ૧ નરકાયુષ ૨ નગતિ, તિર્યંચગતિ ૪ એકેન્દ્રિયથી ચતુરિંદ્રિય જાતિ ૫ ૫ ૪ ૨ નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી ૧ ઉપઘાતનામ ૧ ૫ વજ ઋષભનારાચ સિવાયના સંઘયણ પાંચ સમચતુરસ્ર સિવાયના પાંચ સંસ્થાન અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ૧ અપ્રશસ્ત વિહાયોગતિ ૧૦ સ્થાવર દસક, સ્થાવર, સૂક્ષ્મ, અપાત્ર, સાધારણ અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ : નીચ ગોત્ર અંતરાયકર્મ ૮૨ પુણ્ય પ્રકૃતિ સિવાયની સર્વ પ્રકૃતિઓ પાપજનક છે. ઉદયની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિમાંથી ૪૫ પુણ્ય પ્રકૃતિને બાદ કરતાં વર્ણાદિ ચાર ઉમેરતા ૮૧ સંસ્કૃતિની પજનક છે. જ્ઞાનાવરણની દર્શનાવરણ વેદનીય ૩૦૦ ૪ તત્ત્વમીમાંસા Page #338 -------------------------------------------------------------------------- ________________ મોહનીય આયુષ્ય નામકર્મ ગોત્રની અંતરાય ૮૧ ADDOOS અર્થાત્ ઘાતકર્મની તમામ પ્રકૃતિઓ પાપમૂલક છે. જે આત્મવિકાસને બાધક છે, અઘાતી કર્મ શુભાશુભ રૂપે પરિણમે છે. જો કે કોઈપણ કર્મપ્રકૃતિ જીવને સાધક નથી પણ બાધક છે. છતાં પુણ્ય પ્રકૃતિનો સુખ આપવાનો ઉપકાર હોવાથી તેને પુણ્યરૂપે શુભ માની છે. [ તત્ત્વદોહન છે અધ્યાય આઠ વાસ્તવમાં સાતમા તત્ત્વના આશ્રવતત્ત્વનો વિસ્તાર છે. મિથ્યાત્વાદિ-વૈભાવિક પરિણામનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણાને આત્માની સરહદમાં પ્રવેશ કરવાના છિદ્રો મળે છે. એકવાર કાર્પણ વર્ગણાનો પ્રવેશ થયો કે તે વર્ગણાઓ સક્રિય થઈને આત્મપ્રદેશો સાથે ચોંટી જ પડે છે. અને તે જ આત્માને સંસારમાં બંધાઈ રહેવાનો મહા અનર્થ છે. કર્મબંધનો ભરડો જબરજસ્ત થયા પછી અત્યંત સામર્થ્યવાન એવો આત્મા જેમ મોટા માંધાતાઓ પણ કાળની ફાળ પાસે રાંક બની જાય છે તેમ આત્મા વિવશ બને છે. - આઠમા અધ્યાયમાં બંધના વિવિધ કારણો દર્શાવીને આત્માને કેવા વિવિધ પ્રકારથી જકડાઈ જવું પડે છે, તે સમજાય છે. કર્મ જડ હોવા છતાં આત્મા પ્રદેશો પર અધિકાર જમાવીને પોતે જ ચેતન છે તેવો ભ્રમ પેદા કરે છે. જેમકે શરીર એજ “હું અને તેના સુખે સુખી, તેના દુઃખે દુઃખી, એવી પરવશતામાં આત્માને એ પણ ભાન રહેતું નથી કે પોતે ચેતન છે, અને શરીર લક્ષણ અને પ્રકૃતિથી જડ છે. ચેતનના સંયોગથી માત્ર તે સજીવ કહેવાય છે, તેનું વિસ્મરણ થાય છે. અધ્યાય : ૮• તત્ત્વદોહન જ ૩૦૧ વાવવા જવાનું . Page #339 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં આત્મબુદ્ધિ કરીને ચારે ગતિમાં તે ક્યાંય સુખ પામતો નથી. તેમાંય મોહનીય કર્મનો નચાવ્યો નટની જેમ નાચ્યા કરે છે. ચારે ગતિમાં ભમ્યા કરે છ, ચૌદરાજલોકમાં દડાની જેમ ઉછળ્યા કરે છે. તેમાં વળી માનવજન્મ મળે ત્યારે ઇન્દ્રિયવશ, કષાયને આધીન, પ્રમાદને પરાધીન રહી નહિ કરવાના પાપાદિ કાર્યો આચરે છે, અને જન્મ વ્યર્થ ગુમાવે છે. આઠમા અધ્યાયમાં જણાવેલી કર્મની પ્રકૃતિ આદિ, તેનો પરિપાક આત્માને મુંઝવી દેછે. ક્યાંય કર્મભૂમિ ક્ષેત્રોમાં ધર્મઆરાધનનો યોગ મળે ત્યારે બળવીર્યની હિનતાથી પાછો પડે છે. શુભયોગ દ્વારા મળેલા સુખોમાં અટકી જાય છે. અને તે સુખના બદલામાં દુ:ખ ભોગવે છે. ગ્રંથકારે આ અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં જીવને ચેતવી દીધો છે. પ્રથમ સૂત્રનો પ્રથમ શબ્દ મિથ્યાદર્શન જ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રનો શબ્દ છે, સમ્યગ્દર્શન તે મુક્તિનું કારણ છે. જો જીવને મુક્તિ ખપતી નથી તો તેને માથે સંસારનું કારમું બંધન લદાયેલું છે. આથી એમ સમજાય છે કે અવિરતિ આદિના ઉપાય કરવા કરતાં પણ પ્રથમ ઉપાય મિથ્યાદર્શનને દૂર કરવાનો છે. મૂળ છેદાયું કે વૃક્ષ ધરાશયી થવાનું છે. અથવા નૃપતિની હાર થતાં પૂરું રાજ્ય હાર પામે છે. મિથ્યાત્વ ગયું કે આત્માનું સામર્થ્ય પ્રગટ થાય છે. આથી આશ્રવના કારણોને ટાળવાનો ક્રમ પણ આત્માના યથાયોગ્ય વિકાસક્રમને અનુસરે છે. જે તે ગુણસ્થાનકો સાથે સંબંધ ધરાવે છે. તેનું ઉલ્લંઘન થઈ શકતું નથી. કે પહેલા વિરતિ કે પહેલા કષાયજય અને પછી મિથ્યાત્વ ટાળવું. જો એમ થાય તો કદાચ વ્રતાદિ કરતો રહે અને પેલું મિથ્યા દર્શન તો એવુંને એવું પેટીપેક ચાલ્યું આવે છે, તે તો યથાવત્ રહે. ત્યારે ઘાંચીના બળદ જેવી દશા થાય. માટે પ્રથમ મિથ્યાદર્શનને ટાળવું તે કર્તવ્ય છે. પૂર્વે સેવેલા અજ્ઞાનજનિત મિથ્યાભાવોથી જન્મ સાથે માનવને પિતા ૩૦૨ ૪ તત્ત્વમીમાંસા Page #340 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWW પુત્ર ક મિત્ર આદિનો સંયોગ થાય છે, ત્યારે જીવ તેને ખરેખર પોતાના માને છે. વળી આ જન્મના તે તે સંબંધો છૂટી જાય ત્યારે દુઃખ પામે છે. જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુને પોતાની માને છે અને ખુશી થાય છે. સ્વપ્નમાં પોતાની વસ્તુને લઈ જતાં જોઈ દુઃખી થાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ પરવસ્તુના મમત્વથી સુખી દુઃખી થાય છે. પણ એ સંયોગિક સંબંધ છે, તેમ તેની સમજમાં આવતું નથી. આવો મિથ્યાભાવ જીવ જ્યાં જે જે યોનિમાં કે સ્થાનોમાં જન્મ્યો ત્યાં કરતો જ આવ્યો છે. અટક્યો નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનાદિ ગુણો પોતાના છે, તે હજી તેના કળવામાં આવ્યું નથી. પુદ્ગલ વર્ણાદિથી પોતે કાળો ધોળો માને છે, સ્પર્ધાદિમાં સુખ માને છે, પુદ્ગલના લક્ષણો સાથે એકમેક થઈ જાય છે. શરીરના બદલાવાથી પોતે બદલાયો માને છે. દરેક પદાર્થનું સ્વતંત્ર પરિણમન છે તે હજી તેની સમજમાં આવ્યું નથી. તેથી ચેતન એવા આત્માને દેહથી ભિન્ન છે તેવું શ્રદ્ધાન થતું નથી. પોતે સ્વભાવે જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં ઇન્દ્રિયજ્ઞાનમાં જ રોકાયો છે. મૂર્ત એવા શરીરને જોઈને તેમાં આત્મવૃદ્ધિ કરે છે. અરે! ઘણાને વિદાય થતાં જોઈને પણ નિર્ણય પર આવતો નથી કે પોતે શરીરથી જુદો છે, અમૂર્ત છે, જેનો અનુભવ શુદ્ધ ઉપયોગમાં જ થઈ શકે છે. શરીરને ઘસી ઘસીને સુધારે છે, વળી અનુષ્ઠાન દ્વારા યોગને કંઈક સુધારે છે અને ઉપયોગને તો જ નથી. ઉપયોગ એ જ આત્મા છે. વર્તમાનની અવસ્થા અશુધ્ધ હોવાથી ઉપયોગમાં આત્મા અનુભૂત થતો નથી. આ પ્રમાણે આત્મા અનાદિથી કષાયજનિત પરિણામોથી અશુદ્ધતા પામ્યો છે. છતાં તે સ્વભાવગત નથી, ફક્ત સમયે સમયે વિકારજનિત ઉદયના પરિણામવાળો છે. છતાં જેમ જળ અગ્નિના સંયોગે ઉષ્ણતા પામે છે. અને અગ્નિ દૂર કરતા જળ સ્વાભાવિક શીતળતાને પામે છે. તેમ આત્મપરિણામનો વિકાસ થતા કર્મનો સંબંધ ટળે છે. સર્વથા કર્મનો સંબંધ નષ્ટ થતાં આત્મા સ્વાભાવિક શુદ્ધપણે પ્રગટ થાય છે, વાસ્તવમાં ભજવવાના નાના નાના નાના નાના ભાવમાગonબનજામા અધ્યાય : ૮• તત્ત્વદોહન જ ૩૦૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મોએ બાંધ્યો નથી. પણ પોતાના જ દોષે પોતાના વિકારીપણાથી આત્મા બંધાયો છે. આત્મા જો પોતાના યથાર્થ જ્ઞાનદર્શન ત્યજી ન દે તો, જ્ઞાનાવરણાદિકર્મ બંધાતા નથી. જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનાદિ ભાવનો ઘાત કરે છે ત્યારે જે કર્મનો ઉદય કારણભૂત બને છે તે જ્ઞાનાવરણાદિ કર્મ છે. પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના માનીને મુંઝાય ત્યારે જે કર્મનો ઉદય થાય તે મોહનીય કર્મ છે. આ પ્રમાણે દરેક કર્મ માટે સમજવું. ક્રોધ, માન, માયા અને લોભ એ સ્થૂલ શબ્દ સંકેત છે, એટલા માત્રથી જીવ દુર્ગતિ પામે છે, તેવું નથી. વાસ્તવમાં મિથ્યાત્વના વિકારથી જે પરિણામ થાય તે અનંતાનુબંધી છે. એ વિકારી પરિણામનું સ્વરૂપ આ પ્રમાણે છે. આત્માના સ્વરૂપ પ્રત્યે અનાદર થવો તે અનંતાનુબંધી ક્રોધ છે. પરપદાર્થના પરિણમન પોતે કરી શકે તેવો હુંકાર-અભિમાન તે અનંતાનુબંધી માન છે. વિકાર જનિત ભાવ વડે આત્માને ટાળવો, ઠગવો તે અનંતાનુબંધી માયા છે. શુભયોગમાં મળતા પુણ્યપ્રલોભનોમાં અટકી જવું તે અનંતાનુબંધી લોભ છે. જીવ આ પ્રમાણે સૂક્ષ્મ વિચારથી ઉંડો ઊતરે તો તેને તત્ત્વનું વાસ્તવિક ભાન થાય, ક્રોધ સામે ક્ષમા રાખવી તે મનોયોગ છે, એ પ્રમાણે યોગ આસ્રવ છે. પરંતુ આત્માના આદરરૂપ સમતામાં રહેવું તે સ્વ-પરિણતિ છે તેનાથી મોક્ષ છે. બંધ તત્ત્વને વિસ્તારથી જણાવવાનો હેતુ માત્ર બંધનું ભયાનક સ્વરૂપ જાણી તેનાથી છૂટવું, છૂટવાનો જીવમાં ભણકાર થાય. પછી કેવી રીતે છૂટવું તેનો ઉપાય શોધે. ગ્રંથકાર પણ હવે તે ઉપાયને નવમા અધ્યાયમાં જણાવશે. - - - - - - - ૩૦૪ જ તત્ત્વમીમાંસા Page #342 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય નવો સંવર તત્ત્વ आश्रवनिरोधः संवरः આશ્રવનિરોધઃ સંવરઃ આશ્રવ-નિરોધઃ સંવરઃ આસવનો નિરોધ એ સંવર છે. આસ્રવ એટલે જે નિમિત્ત વડે કર્મ આવે કે બંધાય તે આસ્રવ. તે આસવનો નિરોધ (પ્રતિબંધ) કરવો તે સંવર. આમ્રવના ૪૨ ભેદોમાંથી જેટલે અંશે તે નિરોધ થાય તેટલે અંશે સંવર. (રોકવું) પૂર્ણ નિરોધરૂપ સંવર ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આધ્યાત્મિક વિકાસનો ક્રમ આમ્રવનિરોધ અર્થાત્ સંવરને આભારી છે. આસ્રનિરોધ વધતો જાય તેમ ગુણસ્થાનક ચઢતા જાય. જેમકે આસવનો મુખ્ય અને પ્રથમ ભેદ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો નિરોધ થવાથી ચોથું ગુણસ્થાનક આવે. બીજો ભેદ અવિરતિ છે, તેના નિરોધથી દેશવિરતિ પાંચમું ગુણસ્થાનક આવે. તે ગુણસ્થાનનો સંવર કહેવાય. પૂર્વપૂર્વવર્તી આસ્રવોનો અભાવ એ જ ઉત્તરત્તરવર્તી ગુણસ્થાકનો સંવર છે. સંવરના બે ભેદ છે : દેશસંવર અને સર્વસંવર, દેશસંવર અમુક આસ્રવોનો સંવર તે ૪થી ૧૦ ગુણસ્થાનક સુધી અને સર્વ સંવર ચૌદમા ગુણસ્થાને હોય છે. (આસ્રવનું વિસ્તૃત વર્ણન અધ્યાય છઠ્ઠામાં આપેલું છે.) સંવર કેવી રીતે થાય ? ૯-૨ સ ગુપ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષહય-ચારિત્ર: સ ગુપ્તિ-સમિતિ-ધમાઽનુપ્રેક્ષા પરીષહજય-ચારિત્ર: સઃ ગુપ્તિ-સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રૈઃ ૯-૨ ૯-૨ અધ્યાય ઃ ૯ ૯-૧ ૯-૧ ૯-૧ • સૂત્ર : ૧-૨ ૪ ૩૦૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર વડે સંવર થાય છે. સંવરનું કાર્ય આવતા કર્મને રોકવાનું છે. ઘરનાં બારીબારણાં ખુલ્લાં હોય ત્યારે ઊડતી ધૂળ ઘરમાં આવે છે. પરંતુ બારીબારણાં બંધ કરવાથી આવતી ધૂળ રોકાય છે, તેમ આસવ દ્વારા આવતાં કર્મોને રોકવાનું કાર્ય જે જીવની શક્તિથી થાય છે તે સંવર છે. સંવર એટલે શું કરવાનું ? ગુપ્તિ આદિ અનેક ભેદો દ્વારા થતી પ્રક્રિયા વડે આત્મશક્તિ વિકાસ પામે છે, તેથી સંવર થાય છે. નિર્જરા કેવી રીતે ? तपसा निर्जरा च તપસા નિર્જરા ચ તપસા નિર્જરા ચ ૯-૩ ૯-૩ ૯-૩ તપથી નિર્જરા અને સંવર બંને થાય છે. ગુપ્તિ આદિથી સંવર થાય છે, ત્યારે સાથે નિર્જરા પણ થાય છે. પરંતુ તપથી અધિક નિર્જરા થાય છે. તેથી તપમાં નિર્જરાની પ્રધાનતા છે. સંવરમાં ગુપ્તિની પ્રધાનતા છે. બાળતપ-લૌકિકતપ લૌકિક સુખની પ્રાપ્તિનું સાધન મનાય છે. તેમ છતાં તેનાથી કર્મો ક્ષીણ થવાથી આધ્યાત્મિક સુખનું કારણ પણ બને છે. તેથી તેના બે ભેદ છે. અકામ નિર્જરા ઃ જે લૌકિક સુખ સુધી પહોંચાડે છે. સકામ નિર્જરા : આધ્યાત્મિક વિકાસ કરે છે. ૯-૪ ૧. ગુપ્તિના ભેદો सम्यग्योगनिग्रहो गुप्तिः સમ્યગ્યોગનિગ્રહો ગુપ્તિઃ ૯-૪ સમ્યગ્-યોગ-નિગ્રહઃ ગુપ્તિઃ ૯-૪ ૩૦૬ ૪ તત્ત્વમીમાંસા Page #344 -------------------------------------------------------------------------- ________________ મન-વચન-કાયા એ ત્રણે યોગોનો સમ્યગ્ નિગ્રહ એ ગુપ્તિ છે. યોગો ત્રણ હોવાથી ગુપ્તિના ત્રણ ભેદ છે ઃ ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ અને ૩. કાયગુપ્તિ. આ ત્રણ યોગનો સર્વ પ્રકારનો નિગ્રહ માત્ર ગુપ્તિ નથી. પરંતુ જે ગુપ્તિ સમ્યગ્-પ્રશસ્ત હોય તે સંવરરૂપ બને છે. યોગનો નિગ્રહ સમ્યગ્ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યો હોય તો તે સમ્યગ્ છે. યોગને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે પ્રવર્તવા તે પ્રશસ્ત નિગ્રહ છે. ગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ છે. સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ શ્રદ્ધા-દર્શન રહિત થતો નિગ્રહ ક્લેશરૂપ અર્થાત્ આસ્રવનું કારણ બને છે. કાયગુપ્તિ ઃ ઊઠવા-બેસવાની કોઈ પણ શારીરિક પ્રવૃત્તિમાં કે અનુષ્ઠાનોમાં વિવેકપૂર્વકનું નિયમન અને કાયોત્સર્ગ દ્વારા કાયાના વ્યાપારની નિવૃત્તિ તે કાયગુપ્તિ. વચનગુપ્તિ : વચન વ્યક્ત કરવામાં નિયમન. વળી સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનની પ્રવૃત્તિ. વળી પ્રસંગોપાત્ત મૌન રહેવું તે વચનગુપ્તિ. મનોગુપ્તિ : વ્યર્થ કે દુર્ધ્યાનરૂપ વિકલ્પોનો ત્યાગ કરવો અને શુભ સંકલ્પો અર્થાત્ ધર્મધ્યાન શુક્લ ધ્યાનરૂપ શુભધ્યાનમાં પ્રવત્ત થવું તે મનોગુપ્તિ. ૨. સમિતિના ભેદો ईर्या भाषैषणाऽऽदान - निक्षेपोत्सर्गाः समितयः ઈર્યા-ભાયૈષણાડડદાન-નિક્ષેપોત્સર્ગા: સમિતયઃ ઈર્યા-ભાષા-એષણા-આદાન-નિક્ષેપ-ઉત્સર્ગા સમિતયઃ ઈર્યા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપ, ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. અધ્યાય : ૯ • સૂત્ર : ૫ ૪ ૩૦૭ ૯-૫ ૯-૫ ૯૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ અર્થાત્ પ્રશસ્ત ઈર્યા, સમ્યગ્ ભાષા, સમ્યગ્ એષણા સમ્યગ્ આદાન નિક્ષેપ, સમ્યગ્ ઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે. આ બધી સમિતિઓ વિવેક્યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવર બને છે. સમ્ = સમ્યગ્નિર્દોષ-પ્રશસ્ત. ઇતિ= પ્રવૃત્તિ = સમ્યક્ પ્રવૃત્તિ. સમિતિ સક્રિયાની પ્રવૃત્તિ સ્વરૂપ છે. જોકે ગુપ્તિમાં પણ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. છતાં વિશેષ સમજ માટે સમિતિનું કથન કરવામાં આવ્યું છે. ઈર્યા = (ગમનાગમન) : (૧) ઈર્યા સમિતિ : ઈર્યા એટલે જવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરવાપૂર્વક જ્યાં લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષા સમિતિ : ભાષા એટલે બોલવું, જરૂર પડે ત્યારે, સ્વ-પરને હિતકારી, પ્રમાણોપેત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવાં તે ભાષા સમિતિ. (૩) એષણા સમિતિ : એષણા એટલે ગવેષણા કરવી, તપાસવું. સંયમના નિર્વાહ માટે જરૂરી વસ્તુ, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ વસ્તુઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરવી તે એષણા સમિતિ. અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરીને દોષ રહિત આહાર આદિનું ગ્રહણ કરવું તે એષણા સમિતિ. (૪) આદાન નિક્ષેપ સમિતિ : આદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ એટલે મૂકવું. સંયમનાં ઉપકરણોને ચક્ષુથી જોઈને તથા રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવાં તથા ભૂમિનું નિરીક્ષણ પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન નિક્ષેપ સમિતિ. (૪) ઉત્સર્ગ સમિતિ : ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ પ્રમાર્જન કરીને મલ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચન માતા તરીકે સંબોધવામાં માનવામાં આવે છે. જેમ માતા બાળકને જન્મ આપે છે, પછી તેનું રક્ષણ અને પોષણ કરે છે, તેને ૩૦૮ ૪ તત્ત્વમીમાંસા GATE Page #346 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ બનાવે છે. તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુમ વચનને સંયમને જન્મ આપે છે. તેનું રક્ષણ-પોષણ કરે છે. તેને શુદ્ધ બનાવે છે. ગુપ્તિ અને સમિતિ વિના સંયમ હોય નહિ, તથા સ્વીકારેલા સંયમનું રક્ષણ કે પોષણ ન થઈ શકે, આમ સમિતિ અને ગુપ્તિ સંયમની પ્રાપ્તિમાં તથા સ્વીકારેલા સંયમનાં રક્ષણ-પોષણમાં પ્રધાન કારણ હોવાથી સંયમની અષ્ટ પ્રવચન માતા છે. (પ્રવચન – અહીં વિશેષરૂપે છે) ૩. ઘર્મના ભેદો उत्तमः क्षमा-मार्दवाऽऽर्जव-शौच-सत्य-संयम तपस्त्यागाऽऽकिञ्चन्य-ब्रह्मचर्याणि धर्मः ૯-૬ ઉત્તમ ક્ષમા-માર્દવાડડજૈવ-શૌચ-સત્ય-સંયમ તપસ્યાગાડડકિંગન્ય બ્રહ્મચર્યાણિ ઘર્મક ઉત્તમ ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ તપ: ત્યાગ-આકિંચન્ય બ્રહ્મચર્યાણિ ધર્મ ૯ ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચચ અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિ ધર્મ છે. જૈન દર્શન મુખ્યત્વે શ્રમણોપાસક માર્ગ છે, તેથી સાધુધર્મને લક્ષમાં રાખી ઉત્તમ શબ્દ વાપર્યો છે. સાધુ આ દસ ધર્મોનું યથાર્થ પાલન કરે છે. શ્રાવક-ગૃહસ્થ આંશિક પાલન કરી શકે છે. આથી સંવર ઘર્મમાં મુખ્યતા સાધુધર્મની છે. અથવા સમ્યગુ દર્શન પછીની વિશેષતારૂપે છે. ૧. ક્ષમા ઃ સહિષ્ણુતા, સહનશીલતા શારીરિક કે માનસિક – બાહ્ય કે અંતરંગમાં પ્રતિકૂળતા થતાં ક્રોધને ઉત્પન્ન થવા ન દેવો, અને થાય તો તે શમાવી દેવો, જેથી પરિણામે પાપપ્રકૃતિનો બંધ ન થાય. ક્ષમા ધર્મની આરાધના અધ્યાય : ૯ • સૂત્ર : ૬ ક. ૩૦૯ - Page #347 -------------------------------------------------------------------------- ________________ . .. . પ્રકારે થાય છે તેમાં અહીં મુખ્ય પાંચ પદ્ધતિ દર્શાવી છે. (૧) પોતામાં ક્રોધનો અભાવ કે સદ્ભાવને જાણવો, તેનો વિચાર કરવો બહારના સંયોગમાં કોઈ આપણને ગુસ્સાનું નિમિત્ત આપે. કટ કે કઠોર વચન બોલે, આપણા દોષો જુએ કે બોલે, ત્યારે વિચારવું કે ખરેખર તે કહે છે તેવા દોષો મારામાં છે ? જો દોષ જણાય છે તો અન્યની વાત સાચી માની દોષને દૂર કરવા પ્રયાસ કરવો. જો તેની વાત ખોટી હોય તો વિચારવું કે અન્ય વ્યક્તિ અજ્ઞાનવશ મારા નિમિત્તથી ગુસ્સો કરી કર્મબંધ કરે છે. માટે ક્ષમાને પાત્ર છે. આમ પોતામાં તે દોષનો ભાવ કે અભાવ ચિંતવી શાંત થવું. (૨) ક્રોધના અન્ય દોષોનો વિચાર કરવો ગુસ્સે થનાર વ્યક્તિ સ્મૃતિભ્રંશથી કે આવેશથી ગાંડાની જેમ બોલે છે તે મૂર્ખ છે, આવેશમાં શત્રુતા બાંધે છે. અન્યને નુકસાન કરી અહિંસાનો લોપ કરે છે. • વળી ક્રોધ સાથે લેષ, ક્લેશ કંકાસ, કજિયા, વિવેકનાશ જેવા દોષો ઉત્પન્ન થાય છે, તેના કારણે શરીર અને મન પર ખોટી અસરો ઊભી થાય છે. અને આધ્યાત્મિક વિકાસ રૂંધાય છે. માટે ક્ષમાધર્મ ઉત્તમ છે તે વિચારવું. (૩) બાલસ્વભાવ વિચારવો અન્ય જીવો જ્યારે આપણી પાછળ નિંદા કરે, અપશબ્દ બોલે ત્યારે વિચારવું કે એ જીવ કેવળ બાળક જેવો નાદાન છે. વળી મારી સામે બોલતો નથી, ભલેને પાછળ બોલે, તેમાં મારું કંઈ બગડતું નથી. અને સામે બોલે તો માનવું કે કેવળ જીભ દ્વારા બોલે છે. મને મારતો નથી. અને મારે તો વિચારવું કે ક્રોધના આવેશ એવો છે કે જીવથી મારી નાંખે, પણ તે મારા પ્રાણ હરતો નથી તેટલું સારું છે. વળી મારા ઘર્મમાં વિઘ્ન કરતો નથી. આમ જે પરિસ્થિતિ હોય તેમાંથી કંઈ સારો ભાવ કેળવી ક્ષમા ધારણ કરવી અને મૂઢ માનવો પ્રત્યે અભાવ કેળવવો. ૩૧૦ ૪ તત્ત્વમીમાંસા Page #348 -------------------------------------------------------------------------- ________________ (૪) પોતાનાં કરેલાં કર્મોનું પરિણામ છે તેમ વિચારવું જ્યારે અન્ય તરફથી આક્રોશ કે ક્રોધનાં પરિણામ સહેવાં પડે ત્યારે વિચારવું કે નક્કી આ મારા પૂર્વે કરેલા કર્મનું પરિણામ છે. એ જીવ બીજા પ્રત્યે પ્રેમથી વર્તે છે અને મારા પ્રત્યે શા માટે ગુસ્સે થાય છે, અયોગ્ય વર્તન કરે છે, મને હેરાન કરે છે ? નક્કી, આમાં મારા જ કોઈ પૂર્વ કર્મનો દોષ છે. તે વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે. આમ વિચારી ક્ષમાભાવ ધારણ કરવો. (૫) ક્ષમાના ગુણો લાભ ચિંતવવા ક્ષમા ધારણ કરવાથી સંપૂર્ણ લાભ છે. માનસિક શાંતિ રહે. શારીરિક રોગો ન થાય. આધ્યાત્મિક વિકાસ થાય. ગુસ્સો કરવાથી નવા કર્મબંધ થાય તેનાથી બચી જવાય. જૂનાં કર્મોની નિર્જરા થાય. જનપ્રિયત્ન વૃદ્ધિ પામે છે. ક્ષમા ગુણમાં સમતા, શાંતિ, સદાચાર જેવા ગુણોનું સેવન થાય છે. જેમ વ્રતમાં અહિંસા મુખ્ય છે. તેમ ધર્મના લક્ષણમાં ક્ષમા ગુણ મુખ્ય છે. ક્ષમા ધારણ કરનાર મુનિઓ ઘોર પરિષહ છતાં શ્રેણિએ ચઢી મુક્તિ પામ્યા છે. માટે ક્ષમા ગુણને ચિંતવન કરી જીવનમાં ઉત્તમ ક્ષમા ધર્મનું આચરણ કરવું. ૨. માર્દવ : મૃદુતા, નમ્રતા, મદ માનનો નિગ્રહ મનુષ્યને મદ-માન થવાનાં ઘણાં ક્ષેત્રો મળી રહે છે. તેથી માર્દવને ઉત્તમ લક્ષણ કહ્યું છે. સાધુ કે ગૃહસ્થ માનપૂજામાં લોભાઈ જાય છે. તેવા માન થવાના ખાસ કરીને આઠ પ્રકારો છે તેનાથી સતત જાગ્રત રહી નમ્રતા અને મૃદુતાનું સેવન કરવું. વિવેકપૂર્વક જીવવું. નોંધ : માર્દવ કે નમ્રતા કેવી રીતે અને ક્યાં રાખશો ? -- ― તમારો સંબંધ નાના જીવો સાથે છે ત્યાં ભેદ રહિત વાત્સલ્ય જાળવો. તેમને વારંવાર દોષો ન બતાવો પણ પ્રેમથી સમજાવો. તમારો સંબંધ વડીલો સાથે છે. તેમની સેવા કરો. જરૂરિયાત પૂરી કરો. વિવેકથી વર્તો. તેમનાં નાનાંમોટાં કાર્યો કરવા તત્પર રહો. તેમના અને તમારામાં વિચારભેદ હોય તો પણ તેને ગૌણ કરી ઉદાર અધ્યાય ઃ ૯ • સૂત્ર : ૬ ૪ ૩૧૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ થઈને તેના ઉપકારનો વિચાર કરી વિવેકપૂર્વક વર્તવું. – તમારે મિત્રો પણ હશે. મિત્રો પ્રત્યે સાચી મૈત્રી રાખો. તેના - દરેક પ્રકારના સુખ કે ઉન્નતિમાં ખુશી થાવ. દુઃખમાં કોઈપણ ભોગે સહાય કરો. ક્યારેય તેનો અવર્ણવાદ ન બોલો. તે તમારી નિંદા કરે તો પણ તમે ઉદાર દિલે સહી લેજો. - · તમને ગુણીજનોનો સંપર્ક છે. ના હોય તો કરજો અને તેમના ગુણને ગ્રહણ કરજો. તેમના ગુણોની પ્રશંસા કરજો. તમને સંત-સાધુજનોનો પરિચય છે ? ના હોય તો કરજો. જીવનને તેઓ પવિત્ર કરશે. તેમની સેવા કરજો. તેમની આજ્ઞામાં રહેજો. તેમની જરૂરિયાત ખૂબ ઉપકારભાવથી કરજો. તેમનો આદર સાચવજો. તમારી બુદ્ધિ ભેળવીને કંઈ ક્ષતિ જોશો નહિ. જુઓ તો વિવેક વાપરજો. તેમની પાસે આરાધનાનો માર્ગ મેળવજો. – આખરી વિવેક છે; સર્વોત્કૃષ્ટ એવા પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ, તેમની આજ્ઞાનું અવલંબન અને શરણમાં સમર્પણ. અનન્ય ભક્તિ વડે પરમાત્માનાં દર્શન-પૂજન અને વંદન કરવા. જેથી વિવેક સમ્યગ્ બને. આવો વિવેક પરંપરાએ મુક્તિનું કારણ બને છે. કારણ કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા થાય છે. ત્યારે જીવને સ્વ-સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ જતાં સંસારનો ભાવ ક્ષીણ થાય છે. તેથી વિવેકને ધર્મનું મૂળ કહ્યું છે. મદ અને માન એ કાર્ય છે, છતાં મદ થવાનાં નિમિત્તો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે. (૧) જાતિ : મારી જાતિ ઉચ્ચ છે, તેથી હું ઉચ્ચ છું. વાસ્તવમાં ગુણથી માનવજીવન ઉચ્ચ મનાય છે. (માતાનો વંશ) (૨) કુળ : મારું કુળ ઉચ્ચ છે, મારા વડવાઓના વખતથી મારી ખાનદાની છે, ભાઈ ! ખાનદાની ગુણસંપન્નતામાં છે (પિતાનો વંશ). (૩) રૂપ : હું અન્ય કરતા રૂપવાન છું. વળી વધુ રૂપાળા થવા શરીરને સજાવ્યા કરે. ભાઈ ! તારું રૂપ તો વૃદ્ધત્વ તરફ રાતદિવસ ૩૧૨ જ તત્ત્વમીમાંસા Page #350 -------------------------------------------------------------------------- ________________ ધસ્યા કરે છે, અને કેટલાં વરસ સાચવીશ ? (૪) ઐશ્વર્ય: સંપત્તિ આદિથી યશકીર્તિ મળે તેમાં જીવ ફુલાય છે. પણ ભાઈ ! આ ફૂલેલો ફુગ્ગો એક દિવસ ફૂટી જશે, ત્યારે કોઈ સામે પણ નહિ જુએ. માટે ઐશ્વર્યનો સદ્ ઉપયોગ કર. (૫) તપ : ઓહો ! હું તો તપસ્વી છું. જોકે સામાન્ય રીતે તપસ્વીને તપનો અહંકાર હોતો નથી છતાં જ્ઞાનીજનો સૂક્ષ્મ રીતે ચાલતા અહંને અહીં જણાવે છે કે તપનો મદ કરવો નહિ પણ ઇચ્છાઓને શાંત કરવી તે તપ છે. () જ્ઞાન : જ્ઞાનપ્રાપ્તિમાં સમ્યગુ વિવક આવે તો જ્ઞાન મુક્તિનું કારણ બને છે. ગુરુગમ વગર તત્ત્વનું જ્ઞાન જીવને એકાંત અર્થમાં લઈ જાય કે જ્ઞાનનો ગર્વ થઈ જાય છે. (૭) લાભઃ ઈચ્છિત વસ્તુ મળ્યા જ કરે, પૂર્વ પુણ્યયોગે ધન-સામગ્રી ઇત્યાદિ મળ્યા કરે એટલે જીવને એમ થાય કે મારા જેવું કોઈ નથી. પણ ભાઈ ! ભલભલા સમ્રાટો એ સર્વ સામગ્રી મળવા છતાં મરણને જોઈને મૂંઝાયા અને એક દિવસ વિદાય થા માટે અહીં રોકાવા જેવું નથી. આત્મલાભની વૃદ્ધિ કરવા સજાગ રહેવું. (૮) વીર્ય (શારીરિક શક્તિ) શારીરિક શક્તિ પર મદ કરવાથી જીવ મૂર્ખ ઠરે છે. કારણ કે આ શરીર તો એવું છે કે ગમે ત્યારે વણસીને ઊભું રહે, ગમે તેવા સારા પદાર્થો ખવરાવો પણ તે સર્વને મળમૂત્રરૂપે પરિણાવે. વળી મરણ આધીન આ દેહનો અહંકાર કરવાથી ફાયદો નથી. લોભ જેમ પાપનો બાપ છે તેમ અહંકાર પણ સર્વ દોષોનું મૂળ છે. આ અભિમાનને કારણે જીવો પિતાપુત્રનો, ભાઈ-ભાઈનો, નાના-મોટાનો વિવેક ભૂલી જાય છે. એથી આ જન્મમાં અપયશ પામે છે, અને પરલોકમાં દશા ભૂંડી થાય છે. અભિમાન હંમેશાં સ્વ-પ્રશંસા અને પરનિંદા દોષજનક છે. સત્યાસત્યનો વિવેક પણ નષ્ટ થાય છે. વિદ્યા-બુદ્ધિ નષ્ટ કે ભ્રષ્ટ થાય છે. “હું કંઈક છું” આવો અહંકાર સદૈવ જીવને આત્મલાભથી વંચિત અધ્યાય : ૯ • સૂત્રઃ દ જ ૩૧૩ D OO - - - Page #351 -------------------------------------------------------------------------- ________________ - રાક : રાખે છે. નમ્રતા, સમ્યવિવેક એ ઉત્તમ માર્દવ ગુણ છે. ૩. આર્જવ (સરળતા) : અર્થાત્ માયા રહિત વ્યવહાર. મનથી સરળતા રાખવી. તે જ પ્રમાણે વચનમાં સરળતા રાખવી અને શરીર-દૃષ્ટિ વગેરેની ચેષ્ટામાં સરળતા રાખવી, જેમકે કોઈ દેખાવ કરવા કહે કે હું આ કામ કરીશ પણ પછી ચિંતવે કે, આપણે શું કરવા એવો શ્રમ લેવો અને પછી કારણ આપી પ્રમાદ સેવે, એટલે કહ્યું કે કરીશ. (વચનમાં દોષ) વિચારે કે કરવાથી શું ફાયદો ? (મન) શરીરથી પ્રમાદ કરે (કાયા). આમ મન વચન-કાયાની વિપરીત વર્તના એ કપટ છે. નિષ્કપટ ભાવ તે ઉત્તમ ગુણ છે. સરળ જીવ દેખાવ ખાતર બોલે નહિ. બોલે તેવું કરે અને પ્રમાદ ન કરે. વળી સ્વ-પરહિત થાય તેવું કરે. માયા, કપટ, વક્રતા, છળ, પ્રપંચ જેવા દોષોનો અભાવ તે સરળતા. ૪. શૌચ (લોભનો અભાવ) : આ ગુણો આધ્યાત્મિક વિકાસના છે તેમાં અશૌચ, અશુભ, લોભ, તૃષ્ણા આસક્તિ જેવા દોષો બાધક છે, તેથી સાધકે મનોવૃત્તિને શુદ્ધ રાખવી. સંસારના ક્ષેત્રે લોભ ઘટાડવો અને ધર્મના ક્ષેત્રે પણ નિસ્પૃહભાવ રાખવો. એક પણ તૃણની અપેક્ષા ન રાખવી તે ઉત્તમ શૌચ છે, નિર્લોભતા છે. , ૫. સત્ય : સ્વ-પરહિતકારી વચન બોલવાં, જરૂર પડે ત્યારે મિતવાણી ઉચ્ચારવી તે ઉત્તમ સત્ય છે. વ્યવહારમાં સત્યવચનનું પાલન કરવું તે સત્ય છે. અન્યને અપ્રિય વચન બોલવાથી અન્યોન્ય અહિત છે. સાધુ કે સાધક હંમેશાં મૌનને પ્રશંસે છે તે ઉત્તમ સત્ય છે. ઇ. સંયમઃ સમ્ય પ્રકારે વ્રતાદિનું પાલન કરવું. અસત્ પ્રવૃત્તિનો ત્યાગ અને સત્ પ્રવૃત્તિનો આદર તે સંયમ છે. મન, વચન, કાયાના યોગનું સભાન પ્રવર્તન અને ઇચ્છા પર કાબૂ તે સંયમ છે. દેહનું મમત્વ ઘટાડી છકાયની જીવની રક્ષાનું પ્રવર્તન તે સંયમ છે. ૭. તપ ઃ ઇચ્છાનું શાંત થઈ જવું, તૃપ્ત થઈ જવું તે તપ છે. તેના બાર પ્રકાર અધ્યાત્મવિકાસ માટે છે. અત્યંતર તપની રક્ષા માટે ૩૧૪ જ તત્ત્વમીમાંસા જનક Page #352 -------------------------------------------------------------------------- ________________ બાહ્યતપ છે. બાહ્યતપ દ્વારા જીવમાં ભૂમિકા થાય છે. અત્યંતર તપ મન-ઉપયોગની શુદ્ધિ કરે તે ઉત્તમ તપ છે. ૮. ત્યાગ : પ્રમાદનું સેવન કરનારાં કારણોનો ત્યાગ કરવો. સાધનામાં બાધક પદાર્થોની મૂર્છાનો ત્યાગ કરવો. સંયમને ઉપકારી ઉપકરણો સિવાય અન્ય વસ્તુઓનો ત્યાગ કરવો. ૯. આચિન્ય : (નિષ્પરિગ્રહના ભાવ) સર્વથા બાહ્ય વસ્તુનો ત્યાગ કરી, દેહના મમત્વનો પણ ત્યાગ કરવો અને કેવળ દેહ સંયમ અર્થે છે તેમ વિચારવું તે ઉત્તમ આર્કિચન્ય છે. ૧૦. બ્રહ્મચર્ય : સર્વથા વિષયસેવનનો ત્યાગ. આત્મભાવમાં રમણતા તે બ્રહ્મચર્ય છે. સ્પર્માદિ સર્વ ઇન્દ્રિયોનો સંયમ તથા નવ વાડો-નિયમોથી રક્ષિત બ્રહ્મચર્ય ઉત્તમ છે. મોક્ષમાર્ગની આરાધનામાં બ્રહ્મચર્ય અત્યંત આવશ્યક ધર્મ છે. પ્રાણાંતે પણ મુનિઓ તેનું સેવન કરે છે. अनित्याऽशरण-संसारैकत्वाऽन्यत्वाऽशुचित्वाऽऽ श्रव-संवर निर्जरा-लोकबोधिदुर्लभ-धर्मस्वाख्यात-तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः અનિત્યાઽશરણ-સંસારૈકત્વાડન્યત્વાચિત્વાડડશ્રવ સંવર-નિર્જરા લોકબોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાત-તત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વ આશ્રવ-સંવર-નિર્જરાલોકબોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાત-તત્ત્વ-અનુચિંતન અનુપ્રેક્ષાઃ ૯-૭ અનુપ્રેક્ષા : ઊંડુ ચિંતન કરવું. બાર ભાવનાની અનુપ્રેક્ષા સંવરના ઉપાય તરીકે જણાવેલ છે કારણ કે રાગાદિ વૃત્તિઓને અટકાવવા ઊંડું ચિંતન જરૂરી છે. અનિત્યાદિ ભાવનાઓ દ્વારા વિષયોનું ચિંતન થવાથી જીવનશુદ્ધિ, વિચારશુદ્ધિ થવાનો અધ્યાય : ૯ • સૂત્ર : ૭ ૪ ૩૧૫ 6-2 6-2 Page #353 -------------------------------------------------------------------------- ________________ સંભવ છે, તેનાથી ઉપયોગશુદ્ધિ થતું કર્મ નાશ પામે છે. બાર ભાવનાનું સ્વરૂપ ૧. અનિત્યાનુપ્રેક્ષા : દેહ, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્રાદિ કોઈ વસ્તુઓ નિત્ય નથી, ગમે ત્યારે તેનો વિયોગ થવા સંભવ છે. લક્ષ્મી શુભના યોગે આવે અને અશુભના યોગે વીજળીના ઝબકારાની જેમ ચાલી જાય. તેથી તે ભાગ્ય પર પરાધીન છે. - માન – યશ વગેરે પણ અશુભનામકર્મનો ઉદય થાય તો વિદાય લે છે. આયુષ્ય તો વળી ઘાસની અણી પર રહેલા ઝાકળના બિંદુ જેવું ક્ષણિક છે, ગમે ત્યારે પૂરું થઈ જાય છે. આમ જીવનમાં જેને સુખનાં સાધન કહેવાય છે તે દરેક પરવસ્તુ પર આધારિત અને ક્ષણિક છે. તેનો ગમે ત્યારે વિયોગ થવાનો છે, માટે તેની અનિત્યતા વિચારી, તે તે પદાર્થોની આસક્તિ છોડી નિત્ય એવા આત્માની ભાવના કરવી. અનિત્ય વસ્તુની આસક્તિ નિત્ય એવા આત્મનું વિસ્મરણ કરાવે છે. અને તેથી જન્મ-મરણ પામતો આત્મા પર્યાય દૃષ્ટિએ અનિત્ય મનાય છે. ૨. અશરણાનુપ્રેક્ષા : વિશ્વના જીવો મરણ આવે ત્યારે બાહ્ય ગમે તેવી સામગ્રી કે સંપત્તિ હોવા છતાં પણ અશરણ થઈ મરણને શરણ થાય છે. મોટા માંધાતાઓ પણ મરણ પાસે અશરણ રહ્યા છે, ચક્રવર્તીઓ પણ આયુષ્યને આધીન થઈ ગયા છે. જંતુથી માંડીને માનવ સર્વે જીવો આયુષ્યની કાચી દોરીથી બંધાયેલા છે, તે ગમે ત્યારે તૂટે ત્યારે જીવને નજીકના સગાંસંબંધી, ધન, સાધન, માનકીર્તિ બચાવી શકતા નથી. વળી તેવા પદાર્થોની આસક્તિ જીવને અંત સમયે પરિણામની અશુદ્ધિ કરે છે. માટે જેના શરણથી સમાધિમરણ પ્રાપ્ત થાય તેવા સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને દયારૂપ ધર્મનું અવલંબન લેવું, પણ તે કંઈ એકાએક મૃત્યુ સમયે મળે તેવું ૩૧૬ જ તત્ત્વમીમાંસા Page #354 -------------------------------------------------------------------------- ________________ નથી. માટે હે જીવ ! મરણ ગમે ત્યારે આવતું હોય છે, તેમ સમજીને જીવનમાં ધર્મનું શરણ ગ્રહી, શુદ્ધતાપૂર્વક તેનું આરાધન કરવું અને આત્મભાવનાને દૃઢ કરવી જેથી અનાદિની અશરણતાનો અંત આવે. ૩. સંસારાનુપ્રેક્ષા : કર્મવશ જીવ સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ કરી, ચોર્યાશી લાખ યોનિમાં જન્મમરણનાં દુઃખો અનુભવે છે. એ જન્મમરણ પામતો જીવ તેને સ્વજન કે પરજન જેવું પણ રહેતું નથી છતાં, જ્યાં જન્મ પામે ત્યાં જીવ તે તે સંબંધોને સ્વજન માને છે પણ વળી નવો જન્મ થતાં તે જ જીવો પરજન બને છે. માતા સ્ત્રીપણે કે સ્ત્રી પુત્રીપણે જન્મે છે. આમ જીવો સાથે દરેક જાતના સંબંધો જન્મજન્માંતરે થતાં રહે છે. રાગદ્વેષથી સંતપ્ત પ્રાણીઓ સ્વાર્થવશ અન્યોન્ય પણ પીડાકારી પ્રવૃત્તિ કરી દુ:ખ ભોગવે છે. સંસારના કોઈ પ્રકારમાં સુખ નથી, પણ મિથ્યા દૃષ્ટિ અને અજ્ઞાનથી જીવ શુભ યોગના ઉદયમાં સુખ માની આત્મસુખો ભૂલી જાય છે અને સુખ પ્રાપ્ત કરવાના ભ્રમમાં આ જન્મના થોડા સુખ માટે ભાવિમાં ઘણાં દુ:ખનું નિર્માણ કરે છે. સંસારની આવી દુઃખમય સ્થિતિનો વિચાર કરી સંસારભાવને ઘટાડવો, મોહમાયાનો ત્યાગ કરી મુક્ત થવાની ભાવના કરવી. ૪. એકત્વાનુપ્રેક્ષા : અજ્ઞાનવશ દીર્ઘકાળથી જીવને ભૌતિક ભોગસામગ્રી પ્રત્યે એકત્વ થયું છે, તેથી તે સર્વ પદાર્થોમાં આસક્તિને કા૨ણે જન્મમરણનું ફળ ભોગવવું પડે છે. તે સામગ્રી મેળવવા જે કોઈ પ્રપંચ કરે છે, તેનાથી બંધાતા પાપકર્મનું ફળ તેને પોતાને જ ભોગવવું પડે છે. પુણ્યયોગે ચાકરી કરનાર મળે તો પણ શારીરિક પીડા તો તેને એકલાને જ ભોગવવી પડે છે. આવા દુઃખથી છૂટવા જીવે વિચારવું કે હું મારાં કર્મો વશ જન્મ છું ત્યારે એકલો જન્મ છું, પીડા પણ એકલો જ ભોગવું છું, અને મરણ પણ એકલો જ પામું છું. જીવન દરમ્યાન જે કંઈ મેળવ્યું તેમાંનું કશું જ સાથે લઈ જઈ શકતો નથી. આમ હું એકલો આવ્યો અધ્યાય : ૯ સૂત્ર : ૭ ૪ ૩૧૭ Page #355 -------------------------------------------------------------------------- ________________ છું અને એકલો જવાનો છું. માટે જીવનકાળ દરમ્યાન જ આ સર્વે સાંયોગિક વસ્તુની આસક્તિ છોડી, આત્મમાં સંતુષ્ટ થવું. અન્યત્યાનુપ્રેક્ષા : આ સંસાર એક વડલા પર રહેતા પંખીના માળા જેવો છે રાત પડે સૌ ભેગા થાય, સવાર પડે સૌ ઊડી જાય, તેમ જીવો જન્મ લેતા સ્વજનો સાથે ભેગા થાય અને મરણ થતાં સૌ છૂટા થઈ જાય છે. વાસ્તવમાં આત્મા સ્વયં સર્વ પદાર્થોથી ભિન્ન છે. કોઈ પણ પદાર્થ પોતાનો બનાવી શકાતો નથી. અરે ! દેહ અને જીવ એક ક્ષેત્રે હોવા છતાં ભિન્ન ભિન્ન છે. એક ક્ષેત્ર હોવાથી સુખદુ:ખાદિ અનુભવ કરે છે તેથી અભિન્નતાનો ભાસ થાય છે. છતાં બંનેનાં લક્ષણો તદ્દન જુદાં હોવાથી દેહ જીવ સ્વભાવથી ભિન્ન છે, તે પણ અનુભવાય છે. - હે જીવ ! આ સંસારમાં તેં માનેલા તન, રૂપ, સ્ત્રી, પુત્ર, પરિવાર, બંધુ, ગિની, સ્વજન, ધન, ક્ષેત્ર, ઘર, વગેરે કોઈ પદાર્થ તારા આત્મામાં છે નહિ તે સર્વનો સાંયોગિક સંબંધ છે. તેની સાથેના ઋણાનુબંધ પૂરા થતાં એક સમય પણ તું તેને રાખી શકે તેમ નથી. દરેક જન્મમાં તે તે પદાર્થો બદલાતા રહે છે. અને મોહાંધ જીવ મારા મારા કરી દુ:ખ ભોગવે છે. માટે એવો મોહ ત્યજી આત્મભાવના દૃઢ કરવી કે જીવ સર્વ પદાર્થથી ભિન્ન છે. સર્વ દ્રવ્યોથી ભિન્ન છે, સર્વ ક્ષેત્રથી ભિન્ન છે, સર્વ કાળથી સ્વતંત્ર છે. વિભાવ પરિણતિથી મુક્ત એવો જ્ઞાતા-દ્રષ્ટા છે. ૫. અશુચિત્વાનુપ્રેક્ષા : હે માનવ ! તને કહેવા જણાવાની જરૂર છે કે આ શરીર અશુચિ, મલિન પદાર્થોથી ભરેલું છે ? તું શું જાણતો નથી કે માતાપિતાના સંયોગથી લોહી અને શુક્ર જેવા મલિન પદાર્થો વડે શરીર ઉત્પન્ન થાય છે ? વળી ત્યાર પછી ગંદા પદાર્થોમાં પડી રહી, સપ્ત ધાતુવાળા શરીરરૂપે તું ઉત્પન્ન થાય છે. જગતમાં નારક સિવાય કે તે પછી અશુચિવાળા શરીર તરીકે તારો જન્મ નોંધાયો છે. પશુઓનાં મળમૂત્ર કરતાં પણ તારામાં અશુચિ વિશેષ છે. ક્યાંયથી એક ટુકડો કાપો તે કેવળ અશુચિથી ૩૧૮ ૪ તત્ત્વમીમાંસા Page #356 -------------------------------------------------------------------------- ________________ ભરેલો હોય છે. શરીર જાતે અશુચિમય છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ પદાર્થોથી પોષાયેલું છે. સ્વયં અશુચિનું સ્થાન છે. પૂરું શરીર અશુચિની પરંપરાનું સ્થાન છે. તેને પોષવા ગમે તેવા સુંદર પદાર્થો તેને આપો તે સર્વને આ કારખાનું ક્ષણમાત્રમાં અશુચિય કરી દે છે. જો કદાપિ ચામડી અંદર જાય અને સપ્તધાતુ બહાર આવે તો તારી પાસે તારી પ્રિય વ્યક્તિ પણ ઊભી રહેશે નહિ. આ શરીરના રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા, શુક્ર (સ્ત્રીના શરીરમાં રજ) – આ સાત ધાતુ પૈકી એક પણ વસ્તુ સુખદમય દર્શનીય નથી. અશુચિ પદાર્થોનો એક કોથળો જોઈ લો. બહારમાં સ્નાનાદિ ક્રિયા કરવા છતાં આમાંનો એક પદાર્થ સુંદર બનતો નથી. આવા અશુચિમય શરીર પ્રત્યે મોહ કરીને જીવ પરંપરાગત શરીર ધારણ કરે છે. તેવા માનવશરીરમાં આત્મતત્ત્વ તદ્દન શુચિમય પદાર્થ છે. શરીરનું મમત્વ ઘટે એ પવિત્રતત્ત્વ પ્રગટ થાય છે. માટે આત્માની પવિત્રતાનું લક્ષ્ય કરી આ અશુચિમય પદાર્થથી મુક્તિ મેળવી લે. ૭. આસવાનુપ્રેક્ષા : આત્મપ્રદેશોમાં કર્મોનું આગમન. અધ્યાય ડટ્ટામાં આસ્રવની વિશેષતા બતાવી છે, અનુપ્રેક્ષામાં તેના દુઃખદાયક પરિણામનો વિચાર કરી આમ્રવનો નિરોધ કરવા ચિંતન કરવું. આ જીવ સ્વભાવે વિષય કષાય રહિત છતાં મિથ્યાત્વાદિ કારણોથી કર્મથી પ્રસાય છે. કષાય અને યોગની શુભાશુભ પ્રવૃત્તિથી સંસારભાવનું સિંચન થઈ જન્મમરણની પરંપરા ચાલ્યા જ કરે છે. માટે જીવે આમ્રવનાં કારણોને જાણી તેનો વિરોધ કરવો. જેથી આત્મશક્તિ વડે આમ્રવનો નિરોધ થઈ જીવ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે. ૮. સંવરાનુપ્રેક્ષા : આવતાં કર્મોને રોકવાનું સાધન. (અધ્યાય વ્હામાં સંવર-નિર્જરા વિસ્તારથી પ્રસ્તુત કરેલ છે.) અહીં સંવર તત્ત્વનું ઊંડું અધ્યયન કરવા અનુપ્રેક્ષા દર્શાવી છે. આસ્રવ દ્વારા આવતા દુર્ભાવને રોકવા, કષાયજનિત પરિણામને સમાવવા, વિષયજનિત MAMAMWWWWWWWwwwwwww અધ્યાય : ૮ • સૂત્ર : ૭ : ૩૧૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ વાસનાનું દમન કરવા સંવરતત્ત્વના ઉપાયો યોજવા ચિંતન કરવું. સમિતિગુપ્તિના લાભ, પરિષહો દ્વારા કર્મોને પાછાં ધકેલવાં, દસ ગુણ દ્વારા દોષોને કેવી રીતે રોકવા, સમતામાં કેમ સ્થિર રહેવું તેનું વારંવાર ચિંતન કરવું તે સંવરાનુપ્રેક્ષા છે. ૯. નિર્જરાનુપ્રેક્ષા : કર્મોનો નાશ કરવા માટેનું ચિંતન. કર્મોનો નાશ કરવા માટે કર્મવિપાકનું ચિંતન કરવું. કર્મોનો નાશ બોધપૂર્વક પણ થાય છે અને ઓધ દૃષ્ટિએ પણ થતો રહે છે. બોધપૂર્વક થતો કર્મનો નાશ કર્મને મૂળમાંથી ઉખેડી નાંખે છે, અને ઓઘે ઓધે થતો કર્મોનો નાશ મૂળમાંથી થતો નથી. પરંતુ નવો કર્મબંધ થતો રહે શાસ્ત્રકારોએ તેની ચિંતવના માટે બે પ્રકાર કહ્યા છે. ૧. અબુદ્ધિપૂર્વકની કર્મનિર્જરામાં વિશેષ સમજપૂર્વક ભાવના નથી પરંતુ કર્મના ધક્કે કર્મ ભોગવાય અને જાય, કર્મોનો નાશ થાય પણ અનિચ્છાએ થાય. જેમકે દુઃખ, રોગ, શોક વખતે કર્મ ભોગવાય પણ ત્યાં સમજણ ન હોવાથી તે અબુદ્ધિપૂર્વકનો ક્ષય હોવાથી, તે કર્મ ભોગવાઈ જવા છતાં નવું કર્મ બંધાય છે. તેથી તે વાસ્તવિક નિર્જરા નથી, ફક્ત રૂપાંતર છે. ૨. બુદ્ધિપૂર્વક : કર્મનો બુદ્ધિ-સમજપૂર્વક ક્ષય થવો. કર્મના ઉદય સમયે અશુભધ્યાન કે આર્તધ્યાન ન થતાં સમતા જેવા વિશિષ્ટ અધ્યવસાયથી નિર્જરા થાય છે. તેથી અશુભ કર્મોનો નાશ થઈ શુભ કર્મોનું ઉપાર્જન થાય છે. અથવા કર્મો જ મૂળમાંથી નાશ પામે છે. બુદ્ધિપૂર્વકની નિર્જરાનું વારંવાર ચિત્તન કરી મૂળમાંથી કર્મક્ષય થાય તેવી અનુપ્રેક્ષા કરવી. ૧૦. લોકાનુપ્રેક્ષા : લોક એટલે જગતનું સ્વરૂપ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ અસ્તિકાયના પરસ્પર સહયોગથી આ જગતના સ્વરૂપની સ્વયં રચના છે. અર્થાત્ જીવ અને જડનો સમુદાય ૩૨૦ * તત્ત્વમીમાંસા — Page #358 -------------------------------------------------------------------------- ________________ તે જગતનું સ્વરૂપ છે. આ સર્વ પદાર્થોમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય રૂપ સ્વયં પરિણમન થયા કરે છે. તે કાળની વર્તના છે. દરેક પદાર્થોની સૂક્ષ્મપણે વિચારણા કરવાથી જીવના વ્યર્થ વિકલ્પો શમે છે અને ચિત્તની વિશુદ્ધિમાં સહાયક થાય છે. વળી લોકવરૂપની વિચારણામાં જીવને બોધ મળે છે કે આવા લોકમાં જીવ અનાદિથી પરિભ્રમણ કરી જન્મમરણનું દુઃખ સહન કરે છે. આ પરિભ્રમણનું કારણ જીવનું અજ્ઞાન છે. હું તો જ્ઞાનસ્વરૂપ છું. મારું સ્થાન આ લોકમાં નહિ પણ લોકાગે છે. આ દરેક પદાર્થોની ગહન વિચારણા થવા શ્રુતજ્ઞાન વડે તેનું સ્વરૂપ જાણવું જેથી બુદ્ધિમાં વિશાળતા આવે છે, અને મધ્યસ્થભાવ પણ ટકે છે. જેને કારણે જીવમાં અહં મમત્વ શાંત થઈ સમતા કેળવાય છે. તત્ત્વજ્ઞાનની શ્રદ્ધાની વૃદ્ધિ થતાં સમ્યકત્વનો ગુણ પ્રગટ થાય છે. ૧૧. બોધિ દુર્લભતાનુપ્રેક્ષા ઃ બોધિ = મોક્ષમાર્ગની પ્રાપ્તિ, તેની દુર્લભતા. આ સંસારની પ્રપંચજાળમાં ફસાયેલા જીવને મોક્ષમાર્ગની જિજ્ઞાસા થવી અત્યંત દુર્લભ છે. મોહના સામ્રાજ્યમાં ફસાયેલા જીવને હિતકારી એવાં બોધિરત્નપ્રાપ્તિનો વિચાર ક્યાંથી આવે ? અનાદિકાળથી અનેક યોનિમાં ભમીને જીવ સુખદુઃખની જાળમાં ફસાઈ ગયો છે. કોઈ મહત્વપુણ્યયોગે માનવજન્મ પામ્યો. ત્યાં વળી કાયા, કંચન, કામિની, કુટુંબકબીલાથી એવો ફસાઈ ગયો કે મોક્ષમાર્ગની પ્રાપ્તિ પ્રત્યેની જિજ્ઞાસા જ ન થઈ. ક્યાંક વળી જિનવાણી સાંભળવા મળી તો પણ શ્રદ્ધા અને ચારિત્રરૂપ આ મોક્ષમાર્ગની સાધના કેટલી દુર્લભ છે તેમ ચિંતવન કરવું. વારંવાર ચિંતવન કરવાથી મોક્ષમાર્ગની ભાવના દૃઢ થાય છે. ૧૨. ધર્મ સ્વાખ્યાતત્ત્વાનુપ્રેક્ષાઃ વિશુદ્ધ ધર્મમાં સ્થિર થવાની અનુપ્રેક્ષા. સમ્યગદર્શન અને ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ કેવી દુર્લભ છે ? માનવજન્મ મળવા છતાં જીવ શુદ્ધધર્મનું આરાધન કરવા માટે પુરુષાર્થ અધ્યાય : ૯ • સૂત્ર : ૭ ૩૨૧ ર . . Page #359 -------------------------------------------------------------------------- ________________ કરતો નથી અને જન્મ વ્યર્થ ગુમાવે છે. જિનેશ્વર પ્રણીત ઘર્મનાં સાધનો નિર્દોષ છે. જે ઘર્મથી જીવ સ્વયં સિદ્ધપણું પ્રાપ્ત કરે તેવો ઉત્તમ યોગ મળ્યો છે. આ જગતમાં જીવો ધર્મને ધારણ ન કરવાથી કેવા દુઃખ પામે છે? સમ્યગુ દર્શનાદિ ધર્મો વડે જીવ સંસારનાં દુઃખોને ઉલ્લંઘી જઈ શાશ્વત સુખ પામે છે તેમ ચિંતવવું. मार्गाऽच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ૯-૮ માર્ગાચ્યવનનિર્જરાર્થી પરિષોઢવ્યાઃ પરીષહાર ૯-૮ માર્ગ-અચ્યવન-નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮ સમ્યગુદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. પરિષોઢવ્યા = સહન કરવા યોગ્ય પરિષહ: મુનિ ધર્મના સ્વીકારેલ માર્ગમાં આવતા વિશિષ્ટ પ્રકારની સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમભાવે ટકવું. આ પરિષહો સહન કરવામાં સંયમ અને તપ બે પ્રકાર બતાવ્યા છે. અર્થાત્ સંવર અને નિર્જરા ધર્મ બતાવ્યો છે. તે દ્વારા પરિષહને સહન કરવવાનો અભ્યાસ થાય છે. જો અભ્યાસ કરવામાં ન આવે અને જીવ ભ્રમમાં રહે કે મારો આત્મા શુદ્ધ છે. હું સંયમધારી છું, પણ જ્યાં પરિષહ આવે ત્યાં મન આકુળવ્યાકુળ બની જાય તો સંયમધારી જીવ પણ પતિત થાય છે. માટે નિરંતર સંયમ અને તપાદિ દ્વારા અભ્યાસ કરવાનું ભગવાને કહ્યું છે. પરિષહોનું વર્ણન સુ-પિપાસા-શીતો-વંશનશિવના ચાતિ-સ્ત્રીવર્યા-નિષા-શથ્થSSોશ-વધવારના નામ રોतृणस्पर्श-मल-सत्कार-प्रज्ञाऽज्ञानाऽदर्शनानि ૯-૯ OSODO - જ ક ૩૨૨ જ તત્ત્વમીમાંસા Page #360 -------------------------------------------------------------------------- ________________ ક્ષુત્-પિપાસા-શીતોષ્ણ-દંશમશક-નાખ્યાઽરતિ-સ્ત્રીચર્ચા-નિષદ્યા-શય્યાડડક્રોશ-વધ-યાચનાલાભ-રોગ તૃણસ્પર્શ-મલ-સત્કાર-પ્રજ્ઞાડજ્ઞાનાડદર્શનાનિ ૯૯ ક્ષુત્-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-નાન્ય-અતિ-સ્ત્રી ચર્ચા-નિષદ્યા-શય્યા-આક્રોશ-વધ-યાચના-અલાભ-રોગ તૃણસ્પર્શ-મલ-સત્કાર-પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શનાનિ ૯૯ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ બાવીશ પરિષહો છે. આ પરિષહોને સમજાવતાં તેનાં લક્ષણ, સંખ્યા અધિકાર, કારણોનો નિર્દેશ વગેરે જણાવે છે. પરિષહોની સંખ્યા તો ઘણી થઈ શકે પણ અહીં તેનો બાવીસની સંખ્યામાં સમાવેશ કર્યો છે. ૧. ક્ષુધા : અતિશય ક્ષુધાની વેદના એ ક્ષુધા પરિષહ છે. ક્ષુધાને સમભાવે સહન કરવી. જો સહન ન થાયતો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોચરી-ભિક્ષા લાવીને ક્ષુધાને શાંત કરવી. અહીં ક્ષુધાને શાંત કરવી એનું મહત્ત્વ નથી. કિન્તુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ ભિક્ષા મેળવવી એનું મહત્ત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભિક્ષા મેળવવા જતાં નિર્દોષ આહાર ન મળે તો પણ દોષિત આહાર ન લેવો, અને મનને દૃઢ કરીને ક્ષુધાને સહન કરવી એ ક્ષુધા પરિષહ જય છે. : ૨. પિપાસા : અતિશય તૃષાની વેદના એ પિપાસા પરિષહ છે. પરિષહનાં જયનું અને અજયનું સ્વરૂપ ક્ષુધા પરિષની જેમ સમજી લેવું, આહારનાં સ્થાને પાણી સમજવું. અર્થાત્ અચિત જળ ન મળે તો સચિત જળનો ઉપયોગ ન કરે. ૩. શીત : અતિશય ઠંડીની વેદના શીત પરિષહ છે. પરિષહ જયનું સ્વરૂપ ક્ષુધા પરિષહની જેમ સમજવું. આહારનાં સ્થાને વસ્ત્રો સમજવાં. શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનું ગ્રહણ કરવું. અધ્યાય : ૯ • સૂત્ર : ૯ × ૩૨૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ આદિની ઇચ્છા કરવી એ પરિષહ અજય છે. ૪. ઉષ્ણ : અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરિષહ છે. તાપની વેદના સહન કરવી. જો સહન ન થાય તો સંયમને બાધ ન આવે તેમ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેનાં પ્રતિકાર માટે ઉપાય કરવો. ઉપાય કરવા છતાં વેદના દૂર ન થાય તો શાંતિથી સહન કરવી. એ ઉષ્ણ પરિષજય છે. તાપની વેદના સહન થઈ શકે તેમ હોવા છતાં સહુને ન કરવી. અથવા તાપની વેદનાને દૂર કરવા પાણીથી સ્નાન, પંખાનો ઉપયોગ વગેરે સંયમબાધક સાવઘ પ્રવૃત્તિની ઇચ્છા કરવી કે પ્રવૃત્તિ કરવી એ પરિષહ અજય છે. ૫. દંશમશક : ડાંશ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના દંશમશક પરિષહ છે. દંશમશક પરિષહ આવતાં તે સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. રજોહરણ આદિથી જીવોને દૂર પણ ન કરવા, કિન્તુ સમભાવે વેદનાને સહન કરવી એ પરિષહ જય છે. તે સ્થાનનો ત્યાગ કરવો કે રજોહરણ આદિથી જીવોને દૂર કરવા એ પરિષહ અજય છે. ૬. નગ્નતા : શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ અલ્પમૂલ્ય અને અલ્પ વસ્ત્રો ધારણ કરવાં એ નગ્નતા પરિષહ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વસ્ત્રો ન મળતાં દ્વેષાદિને વશ ન બનવું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રોનો ઉપભોગ કરવો એ પરિષહ જય છે, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનો ઉપભોગ કરવો એ પરિષહ અજય છે. અથવા જિનકલ્પ આદિ અવસ્થામાં નગ્ન રહેવું એ નગ્નતા પરિષહ છે. તેમાં લજ્જા ન રાખવી વગેરે પરિષ જય છે. લજ્જા રાખવી વગેરે પરિષહ અજય છે. ૭. અરિત ઃ સંયમનું પાલન કરતાં અતિ ઉત્પન્ન થાય એ અતિ પરિષહ છે. શુભ ભાવનાદિથી અરતિનો ત્યાગ એ પરિષજય છે. અને અત્યાગ એ પરિષહનો અજય છે. ૮. સ્ત્રી ઃ સ્ત્રી સ્વસમક્ષ હાસ્યાદિ ચેષ્ટા કે ભોગ પાર્થનાદિ કરે ૩૨૪ ૪ તત્ત્વમીમાંસા - Page #362 -------------------------------------------------------------------------- ________________ નનનનનનનનનન નનનન ARMADA DODOGRONDBOONDAMMOGEDORRA wwwwwwwwwwwware તે સ્ત્રી પરિષહ છે. અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લક્ષ્ય ન આપવું, તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવો વગેરે પરિષહ જય છે. અને સ્ત્રીની ચેષ્ટાને નિહાળવી કે પ્રાર્થનાદિનો સ્વીકાર કરવો એ પરિષહ અજય છે. ૯. ચર્યા : ચર્યા એટલે વિહાર, વિહારમાં પથ્થર, કાંટા આદિની પ્રતિકૂળતા એ ચર્યા પરિષહ છે. પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિહાર કરવો એ પરિષહ જય છે. પ્રતિકૂળતા દૂર થાય કે ન આવે એ માટે શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વિહાર કરવો કે વિહાર જ ન કરવો એ પરિષહ અજય છે. ૧૦. નિષદ્યા : નિષદ્યા એટલે ઉપાશ્રય આદિ સ્થાન. ઉપાશ્રય આદિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષઘા પરિષહ છે. એ પ્રસંગોને આધીન ન બનવું – રાગદ્વેષ ન કરવા એ પરિષહ જય અને એ પ્રસંગોને આધીન બનીને રાગ-દ્વેષ કરવા એ પરિષહ અજય છે. ૧૧. અધ્યા : શય્યા એટલે સંથારો અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ શવ્યાની પ્રાપ્તિ એ શય્યા પરિષહ છે. અનુકૂળ અને પ્રતિકૂળ શયામાં અનુક્રમે હર્ષ-ઉદ્વેગને આધીન ન બનવું એ પરિષહ જય છે. અને હર્ષ-ઉદ્વેગને આધીન બનવું એ પરિષહ અજય છે. ૧૨. આક્રોશ : કોઈ અજ્ઞાની કે દ્વેષી આક્રોશ-તિરસ્કાર કરે એ આક્રોશ પરિષહ. આક્રોશ થતાં સમતા રાખવી એ પરિષહ જય અને ઉદ્વિગ્ન બની જવું કે આક્રોશ કરનાર ઉપર દ્વેષ-ક્રોધ વગેરે કરવું એ પરિષહ અજય છે. ૧૩. વધ : કોઈ અજ્ઞાની કે દ્વેષી તાડનાદિ કરે એ વધ પરિષહ છે. એ વખતે સમતા રાખવી એ પરિષહ જય અને દીન બની જવું કે તાડનાદિ કરનાર ઉપર ક્રોધ વગેરે કરવું એ પરિષહ અજય છે. ૧૪. યાચનાઃ સંયમ સાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થોની પાસે માગણી કરવી એ યાચના પરિષહ છે. યાચનામાં લઘુતાનો – અધ્યાય : ૯ • સૂત્ર : ૯ + ૩૨૫ Wwwwwwwwww T VOODORAN માનવતાના નાના નાના નાના Page #363 -------------------------------------------------------------------------- ________________ શરમનો ત્યાગ એ પરિષહ જય અને શરમ આવવી, અહંકાર રાખવો એ પરિષહ અજય છે. ૧૫. અલાભ : નિર્દોષ ભિક્ષા ન મળવી એ અલાભ પરિષહ છે. અલાભ પરિષહ આવતાં દીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો એ પરિષહ જય અને દીનતા કે ક્રોધ કરવો એ પરિષહ અજય છે. ૧૬. રોગ : શરીરમાં રોગ થાય એ રોગ પરિષહ છે. રોગને સહન કરવો કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ રોગનો પ્રતિકાર કરવો એ પરિષહ જય છે. રોગમાં ચિંતા કરવી, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને પ્રતિકાર કરવો એ પરિષહ અજય છે. ૧૭. તૃણ સ્પર્શ : ગચ્છમાં રહેનારા અને ગચ્છથી અલગ વિચરનારા એ બંને પ્રકારના સાધુઓને અમુક સંયોગોમાં પોલાણ રહિત ઘાસનો ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. આથી જરૂર પડે ત્યારે ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો પાથરીને સૂએ, અથવા સંથારો અને ઉત્તરપટ્ટો ચોરાઈ જાય વગેરે કારણે માત્ર ઘાસ ઉપર સૂએ એ વખતે તૃણની અણીઓ ખૂંચવી વગેરે તૃણ પરિષહ છે. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી, વસ્ત્રની ઇચ્છા ન કરવી એ પરિષહ જય છે. અને ઉદ્વિગ્ન બનીને વસ્ત્રની ઇચ્છા કરવી એ પરિષહ અજય છે. ૧૮. મલ ઃ શરીર ઉપર મેલનું જામવું એ મલ પરિષહ છે. મેલને દૂર ન કરવો, મેલને દૂર કરવાની ઇચ્છા પણ ન થવી એ પરિષહ જય અને મેલને દૂર કરવાની ઇચ્છા થવી, મેલને દૂર કરવો એ પરિષહ અજય છે. ૧૯. સત્કાર : સત્કાર-સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરિષહ છે. તેમાં હર્ષ ન કરવો એ પરિષહ જય અને હર્ષ કરવો એ પરિષહ અજય છે. ૨૦. પ્રજ્ઞા : વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરિષહ છે. તેમાં ગર્વ ન કરવો એ પરિષહ જય છે અને ગર્વ કરવો એ પરિષહ અજય છે. ૨૧. અજ્ઞાન : વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ એ અજ્ઞાન પરિષહ છે. ૩૨૬૪ તત્ત્વમીમાંસા Page #364 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનનાં કારણે થતા ‘“આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, અને કશી જ ગતાગમ નથી’” ઇત્યાદિ આક્ષેપ તિરસ્કારમાં સમતા રાખવી એ પરિષહ જય અન ઉદ્વિગ્ન બની જવું, દ્વેષ કરવો એ પરિષહ અજય છે. ૨૨. અદર્શન : શાસ્ત્રોનાં રહસ્યો ન સમજાય, પરદર્શનમાં પ્રત્યક્ષ ચમત્કારો દેખાય વગેરે સમ્યગ્દર્શનથી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરિષહ છે. તે પ્રસંગોમાં સમ્યગ્દર્શનથી ચલિત ન થવું એ જય અને ચલિત થવું એ પરિષહ અજય છે. પરિષહોની ગુણસ્થાનકોમાં વિચારણા सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश સૂક્ષ્મસંપરાય-છદ્મસ્થવીતરાગયોશ્ચતુર્દશ સૂક્ષ્મસંપરાય-છદ્મસ્થ-વીતરાગયોઃ ચતુર્દશ સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ (૧૦-૧૧-૧૨) એ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એ ૧૪ પરિષહો હોય છે. અર્થાત્ આ ૧૪ પરિષહો ૧૨મા ગુણસ્થાનક સુધી સંભવે છે. શેષ આઠ પરિષહો મોહનીય કર્મજન્ય હોવાથી અને આ ત્રણ ગુણસ્થાનકોમાં મોહનો ઉદય ન હોવાથી નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. યપિ દશમા ગુણસ્થાને કે સૂક્ષ્મ લોભ હોય છે, પણ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી સ્વકાર્ય કરવા અસમર્થ હોય છે. સયોગી કેવળીમાં પરિષહોની વિચારણા ૯-૧૦ ૯-૧૦ ૯-૧૦ एकादश जिने ૯-૧૧ એકાદશ જિને ૯-૧૧ એકાદશ જિને ૯-૧૧ અધ્યાય : ૯ સૂત્ર : ૧૦-૧૧ ૪ ૩૨૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ wwwAMMANUUMMMMMMMMMMMM ------------- -- જિનમાં અગિયાર પરિષદો સંભવે છે. જિનને ઘાતી કર્મોનો ઉદય ન હોવાથી ઘાતી કર્મના ઉદયથી થતા પરિષહો હોતા નથી. જિનને વેદનીય કર્મનો ઉદય હોવાથી વેદનીય કર્મના ઉદયથી થતા સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શવ્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરિષદો સંભવે છે. નવમાં ગુણસ્થાને પરિષહો વાર સંપર સર્વે ૯-૧૨ બાદર સંપાયે સર્વે ૯-૧૨ બાદર સંપરાયે સર્વે ૯-૧૨ નવમા ગુણસ્થાને સઘળા પરિષહો હોય છે. જે જે કર્મના ઉદયથી પરિષહો આવે છે તે સર્વ કર્મોનો ઉદય નવમા ગુણસ્થાન સુધી હોવાથી ત્યાં સઘળા પરિષદો સંભવે છે. કયા કયા કર્મના ઉદયે કયા કયા પરિષહો આવે તેની વિચારણા જ્ઞાનાવરને પ્રજ્ઞISજ્ઞાને ૯-૧૩ જ્ઞાનાવરણે પ્રજ્ઞાડજ્ઞાને ૯-૧૩ જ્ઞાનાવરણે પ્રજ્ઞા-અજ્ઞાને ૯-૧૩ પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહ જ્ઞાનાવરણકર્મના ઉદય હોય છે. પ્રશ્ન : પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હોઈ શકે ? ઉત્તર ઃ અહીં “જ્ઞાનાવરણ કર્મના ઉદયે” એટલે “જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી” એવો અર્થ નથી, કિન્તુ “જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે' એવો અર્થ (રાજવાર્તિકના આધારે) છે. પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ -- -- wwww - - - --- - - - ૩૨૮ ૪ તત્ત્વમીમાંસા Page #366 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . . . . . . . . . . . કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે એવો અર્થ સુસંગત છે. આગળનાં સૂત્રોમાં પણ આવા સ્થળે “ઉદયે”નો ઉદય વખતે' એવો અર્થ કરવો ઠીક લાગે છે. જે પરિષહ અમુક કર્મના ઉદયથી જ આવે એ પરિષદમાં “ઉદયે’નો અર્થ “ઉદયથી” કરવો જોઈએ જેમકે અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આવે છે. પ્રશ્ન : ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી ગર્વ અને દીનતા હોય. ગર્વ ન હોવાથી પ્રજ્ઞા પરિષહ અને દીનતા ન હોવાથી અજ્ઞાન પરિષહ કેમ હોય ? ઉત્તરઃ પ્રજ્ઞા પરિષદનું ગર્વ અને અજ્ઞાન પરિષદનું દીનતા કારણ નથી, કિંતુ જ્ઞાન અને અજ્ઞાન છે. અર્થાતુ વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરિષહ નથી, કિંતુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞા પરિષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરિષહનો અજય છે. તે રીતે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરિષહ નથી, કિંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ જ અજ્ઞાન પરિષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરિષહનો અજય છે. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાને પ્રજ્ઞા (વિશિષ્ટ બુદ્ધિ) અને અજ્ઞાન બંને સંભવે છે. અલબત્ત, ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહનો અજય ન થાય, જય જ થાય. પણ પરિષહ તો આવે. કારણ કે ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે. તેરમા ગુણસ્થાને કેવલજ્ઞાન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન ન હોય. એથી એ બે પરિષદો પણ ન હોય. दर्शनमोहान्तराययोरदर्शनालाभौ । ૯-૧૪ દર્શનમોહન્તરાયયોરદર્શનાલાભી ૯-૧૪ દર્શનમોહ-અન્તરાયયોઃ અદર્શન-અલાભ ૯-૧૪ - અધ્યાયઃ ૯• સૂત્રઃ ૧૪૪ ૩૨૯ . . www Page #367 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - દર્શનમોહના ઉદયે અદર્શન પરિષહ અને લાભાંતરાયના ઉદયે અલાભ પરિષહ સંભવે છે. चारित्रमोहे नाग्न्याऽरति-स्त्री-निषद्याऽऽक्रोशयाचना-सत्कारपुरस्काराः ૯-૧૫ ચારિત્રમોહે નાખ્યાડરતિ-સ્ત્રી-નિષદ્યાડડકોશયાચના-સત્કારપુરસ્કારઃ ૯-૧૫ ચારિત્રમોહે નાચ-અરતિ-સ્ત્રી-નિષદ્યા-આક્રોશયાચના-સત્કારપુરસ્કારા ૯-૧૫ નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર, પુરસ્કાર એ સાત પરિષહો અનુક્રમે જુગુપ્સા, અરતિ, પુરુષવેદ, ભય, ક્રોધ, માન અને લોભ રૂપ ચારિત્ર મોહનીયના ઉદયે હોય છે. वेदनीये शेषाः ૯-૧૬ વેદનીયે શેષાઃ ૯-૧૬ વેદનીયે શેષાઃ ૯-૧૬ બાકીના સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરિષદો વેદનીય કર્મના ઉદયે હોય છે. એક જીવને એકીસાથે સંભવતા પરિષહો एकादयो भाज्या युगपदेकोनविंशतेः ૯-૧૭ એકાદયો ભાજ્યા યુગપદેકોવિંશતઃ એકાદઃ ભાજ્યાઃ યુગપએકોનવિંશતઃ ૯-૧૭ બાવીસ પરિષદોમાંથી એક જીવને એકીસાથે એક નાના- નાના નાના રાજw ૯-૧૭ જનક કરનાર રાજા ન જ - - - - - - - ૩૩૦ ૪ તત્ત્વમીમાંસા - - - - - - - - - - wood Page #368 -------------------------------------------------------------------------- ________________ વગેરે ઓગણીસ પરિષહો હોઈ શકે છે. શીત અને ઉષ્ણ એ બેનો પરસ્પર વિરોધ છે. ચર્યા, શય્યા અને નિષદ્યા એ ત્રણનો પરસ્પર વિરોધ છે. વિરોધી પરિષહોમાં એક જીવને એકીસાથે કોઈ એક જ હોઈ શકે. શીત-ઉષ્ણ એ બે પરિષદોમાંથી એક અને ચર્યા આદિ ત્રણમાંથી બે એમ કુલ ત્રણ પરિષદો બાદ કરતાં ૧૯ પરિષહો રહે છે. એ ૧૯ પરિષહો પરસ્પર અવિરોધી હોવાથી એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે છે. सामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धि સૂમસંપરચ-થાક્યાતાનિ વારિ ૯-૧૮ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ સૂમસંપરાય યથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપાયયથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮ સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂમસપરાય અને યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. ચારિત્ર એટલે સાવઘયોગોથી નિવૃત્તિના અને નિરવદ્ય યોગોમાં પ્રવૃત્તિનાં પરિણામ. આ પરિણામની વિશુદ્ધિની અનેક તરતમતા હોવાથી ચારિત્રના અનેક ભેદો થાય. પણ મુખ્યતયા સામાયિક આદિ પાંચ પ્રકારે ચારિત્ર છે. (૧) સામાયિક : સમ એટલે રાગદ્વેષનો અભાવ, અર્થાત સમતા. આય એટલે લાભ. જેનાથી સમતાનો લાભ થાય તે સામાયિક. યદ્યપિ સામાયિક શબ્દના આ અર્થથી પાંચ પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે. કારણ કે તેનાથી સમતાનો લાભ થાય છે. પણ પ્રસ્તુતમાં સામાયિક શબ્દ પાંચ પ્રકારના ચારિત્રમાં અમુક પ્રકારના ચારિત્રમાં રૂઢ બની ગયો છે. સામાયિક ચારિત્રના બે ભેદો છે. (૧) ઇત્વરકાલિક અને (૨) માવજીવિક. થોડો કાલ રહેનાર સામાયિક ઇત્વરકાલિક સામાયિક છે. અધ્યાય : ૯ • સૂત્રઃ ૧૮ જ ૩૩૧ www w - RODRIGO OU Page #369 -------------------------------------------------------------------------- ________________ WWW wwwVAWAMAMAMO તેને અત્યારે ચાલુ ભાષામાં નાની દીક્ષા યા કાચી દીક્ષા કહેવામાં આવે છે. માવજીવ સામાયિક એટલે જીવન પર્યત રહેનાર સામાયિક. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થના સાધુઓ વિશિષ્ટ નિપુણતા આદિ ગુણોથી રહિત હોવાથી ચારિત્ર સ્વીકારવાની સાથે જ નિરતિચારપણે ચારિત્ર પાળી શકતા નથી. આથી ચારિત્ર લીધા બાદ નિરતિચારપણે ચારિત્ર પાળી શકાય એ માટે વિશિષ્ટ અભ્યાસ, ક્રિયા આદિ કરવું પડે છે. ચારિત્ર લીધા બાદ સાધુ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિનો અભ્યાસ તથા યોગોદ્ધહન આદિ કરી નિરતિચાર ચારિત્રના પાલનમાં નિપુણ બની જાય છે ત્યારે તેને પૂર્વે પાળેલ ચારિત્રનો છેદ કરી બીજું નવું ચારિત્ર આપવામાં આવે છે. અહીં દીક્ષા દિવસથી આરંભી જ્યાં સુધી બીજું નવું ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં ન આવે ત્યાં સુધીનું જે ચારિત્ર તે સામાયિક ચારિત્ર. આ સામાયિક થોડો સમય રહેવાથી તેને ઇવરકાલિક સામાયિક કહેવામાં આવે છે. ઇત્વરકાલિક સામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓને જ હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સઘળા તીર્થકરોના સાધુઓને તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૨ તીર્થકરોના સાધુઓને યાવજીવિક સામાયિક હોય છે. તે સાધુઓ નિપુણ અને સરળ હોવાથી દીક્ષાના પ્રારંભથી જીવનપર્યન્ત નિરતિચાર ચારિત્રનું પાલન કરી શકતા હોવાથી તેમને પૂર્વચારિત્રનો છેદ કરીને બીજું નવું ચરિત્ર આપવામાં આવતું નથી. એટલે દીક્ષાના પ્રારંભથી જીવન પર્યંત સામાયિક રહે છે. (૨) છેદોપસ્થાપ્ય : જેમાં પૂર્વપર્યાયનો છેદ કરીને ઉત્તર (નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદોપસ્થાપન કે છેદોપસ્થાપ્ય ચારિત્ર છે.* આ ચારિત્ર સામાયિક ચારિત્રના વર્ણનમાં કહ્યા મુજબ ભારત અને ઐરાવત ક્ષેત્રના પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓને જ સામાયિક ચારિત્ર બાદ આપવામાં આવે છે. શેષ ૨૨ તીર્થકરોના સાધુઓ તથા મહાવિદેહ ક્ષેત્રના સઘળા તીર્થકરોના સાધુઓ દીક્ષાના * વર્તમાનમાં લોકભાષામાં આ ચારિત્રને વડી દીક્ષા કે પાકી દીક્ષા કહેવામાં આવે જામજસાજws કાકા કાલાવાલા વાળા બાળકોના steps anooooooooooooooooooooooooo o ” ૩૩૨ જ તત્ત્વમીમાંસા Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભથી જ નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોવાથી તેમના પૂર્વપર્યાયનો છેદ કરી ઉત્તર (નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવાની જરૂર રહેતી ન હોવાથી તેમને છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. (૩) પરિહારવિશુદ્ધિ : અમુક પ્રકારના તપને પરિહાર કહેવામાં આવે છે. પરિહાર તપથી વિશુદ્ધિવાળું જે ચારિત્ર તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવનો સમુદાય હોય છે. નવથી ઓછા ન હોય અને વધારે પણ ન હોય, નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર તપની વિધિ મુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. એ આઠે ય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા સાધુઓ શ્રુતાતિશયસંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. (૪) સૂક્ષ્મસંપરાય ઃ સૂક્ષ્મસંપરાય શબ્દમાં સૂક્ષ્મ અને સંપરાય બે શબ્દો છે. સંપરાય એટલે લોભ. જ્યારે ચાર કષાયોમાં કેવળ લોભ જ હોય અને તે પણ સૂક્ષ્મ (– અતિ અલ્પ પ્રમાણમાં) હોય ત્યારે આ ચારિત્ર હોય છે. કેવળ સૂક્ષ્મ લોભ દશમા ગુણસ્થાને જ હોય છે. માટે આ ચારિત્ર પણ દશમા ગુણસ્થાને જ હોય છે. દશમા ગુણસ્થાને મોહનીયની ૨૭ પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ થઈ ગયો હોય છે. માત્ર લોભનો જ ઉદય હોય છે. લોભ પણ સૂક્ષ્મ (– અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. દશમું ગુણસ્થાન શ્રેણિમાં હોય છે. અત્યારે શ્રેણિનો અભાવ હોવાથથી સૂક્ષ્મસંપરાય ચારિત્રનો પણ અભાવ છે. (૫) યથાખ્યાત : યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાય (-કષાય રહિત) ચારિત્રને કહ્યું છે. આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર. ૧૧, ૧૨, ૧૩, ૧૪ અધ્યાય : ૯ • સૂત્ર ઃ ૧૮ ૪ ૩૩૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ----- ----- -------- -- - ------- - AMMANN - નાના નાના નાના રાક પાયાના માનવતાના એ ચાર ગુણસ્થાનોમાં કષાયના ઉદયનો બિલકુલ અભાવ હોય છે.* આથી એ ચાર ગુણસ્થાનવર્તી સાધુઓને યથાખ્યાત ચારિત્ર હોય છે. વર્તમાનમાં એ ચાર ગુણસ્થાનોનો અભાવ હોવાથી યથાખ્યાત ચારિત્રનો અભાવ છે. આ પાંચ ચારિત્રોમાં પૂર્વ પૂર્વ ચારિત્રથી ઉત્તરોત્તર ચારિત્ર વધારે વધારે વિશુદ્ધ છે. ઈસ્વરકાલિક સામાયિકથી છેદોપસ્થાપનીય વધારે. વિશુદ્ધ છે. છેદોપસ્થાપનીયથી પરિહારવિશુદ્ધિ વધારે વિશુદ્ધ છે. अनशनाऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्याग विविक्तशय्यासन-कायक्लेशाबाह्यंतपः ૯-૧૯ અનશનાડવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગ વિવિક્તશય્યાસન-કાયક્લેશા બાહ્ય તપ: ૯-૧૯ અનશન-અવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગ વિવિક્તશધ્યા-આસન-કાયક્લેશા બાહ્ય તપઃ ૯-૧૯ અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયાક્લેશ એમ છ પ્રકાર બાહ્ય તપના છે. વાસનાઓને ક્ષણ કરવા, કર્મના રસને બાળી નાંખવાનો ઉપાય તે તપ, આધ્યાત્મિક વિકાસ માટે શરીર, ઇન્દ્રિય અને મનને તપાવાય તે તપ છે. તે તપના બે ભેદ છે : ૧. બાહ્ય તપ : જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા છે, તથા બાહ્ય ક્રિયાની અપેક્ષાવાળું છે તે બાહ્ય તપ છે. તે સ્થૂળ અને લૌકિક છે. છતાં તે અત્યંતર તપની પુષ્ટિ કરનારું છે. ૨. અત્યંતર તપ : જેમાં માનસિક ક્રિયાની વિશેષતા છે અને * ૧૧મા ગુણસ્થાને કષાયોનો ઉપશમ યા ક્ષય છે. ૧૨-૧૩-૧૪ એ ત્રણ ગુણસ્થાનોમાં ક્ષય હોય છે. ૩૩૪ જ તત્ત્વમીમાંસા .... Page #372 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય પદાર્થોની અપેક્ષા નથી. કર્મની નિર્જરામાં મહત્ત્વનું છે. બાહ્ય તપના છ ભેદ છે : (૧) અનશન ઃ મર્યાદિત સમય માટે કે જીવનના અંત સુધી ચારે આહારનો ત્યાગ કરવો. (નવકારશીથી માંડીને અલ્પાધિક ઉપવાસ કરવા. અંતમાં સંલેખના જેવા તપમાં ચારે આહારના ત્યાગ સહિત શરીર પણ એક જગાએ એક જ સ્થિતિમાં રાખી ધ્યાનમાં લીન થવાનું હોય છે. (૨) અવમૌદર્ય : (ઉણોદરી) ઉદરને ઉભું રાખવું. ક્ષુધા કરતાં આહાર ઓછો લેવો. પોતાની ક્ષુધાનું માપ પોતે કાઢી લેવું અને પેટમાં પાણી પીધા પછી અકળામણ ન થાય, પવનને ફરવાની જગા રહે તેવી રીતે આહાર કરવો. (૩) વૃત્તિપરિસંખ્યાન : વૃત્તિ (આહાર) પરિસંખ્યાન (ગણતરી) આહારની લોલુપતા ઘટાડવા, ઘણા પદાર્થોની લાલસા ઘટાડવા આહારના પદાર્થોનો સંક્ષેપ કરવો. દ્રવ્યથી અમુક પદાર્થો લેવા ક્ષેત્રથી અમુક ઘરની વસ્તુ લેવી. કાળથી અમુક સમયે આહાર લેવો. ભાવથી કોઈ અભિગ્રહ ધારણ કરવો. (૪) રસત્યાગ : મધુર અને ભારે પદાર્થો ખાવાથી વિકાર પેદા થાય છે. તેથી સાધકે સંયમ માટે ભારે પદાર્થોનો ત્યાગ કરવો. તેમાં વધુ દોષજનક ભારે પદાર્થો (વિગઇ) મધ, માંસ, માખણ, મદિરાનો સંપૂર્ણ ત્યાગ કરવો. સામાન્ય પદાર્થો (લઘુવિગઇ) દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલા પદાર્થોનો સંયમ કરવો. અગર દરરોજ એક એક વિગઇ ત્યાગ કરવાથી સંયમ કેળવાય છે. (૫) વિવિક્ત શય્યાસન : વિવિક્ત એકાંત, શય્યાસન = રહેવું-સૂવું, અથવા સંલીનતા સંયમ. આગળ વધેલા સાધકે સાધનાકાળમાં એકાંતમાં વસવું. સંયમને બાધા પહોંચે તેવા સ્ત્રી-પુરુષ આદિની વસ્તીવાળા સ્થાનમાં ન રહેતાં શૂન્યઘરો કે એકાંતવાસમાં રહેવું. (૬) કાયક્લેશ : કાયાને કસવી. વિવિધ આસનો દ્વારા સાધનામાં અધ્યાય : ૯ = . સૂત્ર : ૧૯ ૪ ૩૩૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ : : નાના રાજા જનતાના નાના ટકી શકે તેવી રીતે કાયાને કસવી. લોચ, ઉગ્ર વિહાર, વિવિધ આસનો દ્વારા લાંબો સમય આસનસ્થ રહેવાય તેવી રીતે કાયાને કેળવવી. બાહ્ય તપ દ્વારા દેહની મૂછ ઘટે છે, ઈન્દ્રિયોનો સંયમ કેળવાય છે. અત્યંતર તપના છ પ્રકાર प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्याय-व्युत्सर्ग ध्यानान्युत्तरम् ૯-૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાય-બુત્સર્ગ ધ્યાનાક્યુત્તરમું ૯-૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાય-બુત્સર્ગ ધ્યાનાનિ ઉત્તરમ્ ૯-૨૦ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકાર ઉત્તર-અત્યંતર તપના છે. ૧. પ્રાયશ્ચિત્ત : પ્રાય = અપરાધ, ચિત્ત = શુદ્ધિ લીધેલા વ્રતાદિમાં દોષ થાય ત્યારે તેની શુદ્ધિ માટે આલોચના કરવી તે પ્રાયશ્ચિત્ત તપ છે. ૨. વિનય : જ્ઞાન અને જ્ઞાનીજનો પ્રત્યે, તથા ગુણવાનો પ્રત્યે બહુમાન વડે વિનય કરવો. વિનય માનસિક ક્રિયા છે. ૩. વૈયાવૃત્ય : સાધુ-આચાર્ય આદિ મહાત્માઓની સેવા કરવી. વૈયાવૃત્ય શરીર સાથે સંબંધ રાખે છે. ૪. સ્વાધ્યાય : શાસ્ત્ર-શ્રુતનો સ્વ અર્થે અભ્યાસ. તત્ત્વજ્ઞાન માટે શાસ્ત્રદિનો અભ્યાસ કરવો. ૫. વ્યુત્સર્ગ : કાયોત્સર્ગ, દેહભાવનો ત્યાગ. બિનજરૂરી બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો. દેહના અહમ્ મમત્વનો ત્યાગ કરવો. . ધ્યાન : શુદ્ધ વિષયની ચિત્તની એકાગ્રતા. ૩૩% જ તત્ત્વમીમાંસા Page #374 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની ચંચળતા શમાવવા શુદ્ધ વિષયનું અવલંબન લઈ એકાગ્રતા કેળવવી. આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી શુભધ્યાનમાં રહેવું. नव-चतुर्दश-पञ्च-द्विभेदं यथाक्रमं प्राग्ध्यानाद् નવ-ચતુર્દશ-પંચ-દ્વિભેદ-યથાક્રમં પ્રાચ્યાનાદ્ નવ-ચતુર્દશ-પંચ-દ્વિભેદ-યથાક્રમં પ્રાધ્યાનાર્ પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીના પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદો છે. પ્રાયશ્ચિત્તના ભેદોનું વર્ણન आलोचन - प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग तपश्छेद- परिहारोपस्थापनानि આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેક-વ્યુત્સર્ગ તપચ્છેદ-પરિહારોપસ્થાપનાનિ આલોચન-પ્રતિક્રમણ-તદ્રુભય-વિવેક વ્યુત્સર્ગ તપચ્છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ ૯-૨૧ ૯-૨૧ ૯-૨૧ ૯-૨૨ ૯-૨૨ આલોચના, પ્રતિક્રમણ, તદુભય (આલોચના પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે. ૯-૨૨ (૧) આલોચના : આત્મસાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા. (૨) પ્રતિક્રમણ : લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવાપૂર્વક આ અયોગ્ય કર્યું છે એવો પશ્ચાત્તાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરવો એ પ્રતિક્રમણ. (૩) તદુભય : આલોચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષોની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષોને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને અધ્યાય : ૯ • સૂત્ર : ૨૧-૨૨ ૪ ૩૩૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ અંત:કરણથી મિથ્યાદુષ્કત આપવું. (૪) વિવેક : વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગપૂર્વક લેવા છતાં અશુદ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે. (૫) વ્યુત્સર્ગઃ વિશેષ પ્રકારે (ઉપયોગપૂર્વક) ઉત્સર્ગ (ત્યાગ) તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગપૂર્વક વચન અને કાયાના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ (કાઉસ્સગ્ગ) તપ છે. અનેષણીય કે જંતુમિશ્રિત આહારપાણી, મળ-મૂત્ર વગેરેના ત્યાગમાં તથા ગમનાગમન આદિ ક્રિયાઓમાં લાગેલા દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી કરવામાં આવે છે. (૪) તપ : પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે બાહ્ય-અભ્યતર તપનું સેવન કરવું તે તપ પ્રાયશ્ચિત્ત. (૭) છેદ : દીક્ષાપર્યાયના છેદથી દોષોની શુદ્ધિ. (૮) પરિહાર : ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યત વંદન, અન્નપાણીનું આદાનપ્રદાન, આલાપ આદિનો પરિહાર -ત્યાગ) કરવો એ પરિહાર પ્રાયશ્ચિત્ત. (૯) ઉપસ્થાપન : દોષોની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયનો ત્યાગ કરી બીજા નવા પર્યાયોમાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રવજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત. નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એ ત્રણ ભેદ છે. મૂલ : મૂળથી (સર્વથા) ચારિત્ર પર્યાયનો છેદ કરવો. અર્થાત ફરીથી પ્રવ્રજ્યા આપવી. અનવસ્થાપ્ય : શુદ્ધિ માટે ગુરુએ આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચારાવવા. પારાંચિક : સાધ્વીનો શીલભંગ વગેરે મોટા દોષોની શુદ્ધિ માટે ગચ્છની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપા વેશમાં ફરે તથા શાસનની ૩૩૮ જ તત્ત્વમીમાંસા Free Page #376 -------------------------------------------------------------------------- ________________ ૯-૨૩ પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઈ ગચ્છમાં દાખલ થાય એ પારાંચિક પ્રાયશ્ચિત્ત છે. તત્ત્વાર્થમાં નવતત્ત્વ પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના દશ ભેદોનો નિર્દેશ ન કરતાં નવ ભેદોનો નિર્દેશ કેમ કર્યો એ અંગે વિચારતાં જણાય છે કે – વર્તમાનમાં અનવસ્થાપ્ય અને પારાચિકનો વિચ્છેદ છે એથી તે બેનો નિર્દેશ નથી કર્યો. તથા મૂલ અને ઉપસ્થાપનનો અર્થ સમાન છે, માત્ર શબ્દભેદ છે. એટલે મૂળના સ્થાને જ ઉપસ્થાપનનો નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ નવ ભેદોનો નિર્દેશ પણ સુસંગત છે. વિનયના ભેદો જ્ઞાન-વર્શન-વારિત્રો પર ૯-૨૩ જ્ઞાન-દર્શનચારિત્રોપચારા જ્ઞાન-દર્શન-ચારિત્ર-ઉપચારા ૯-ર૩ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે. વિનયના મુખ્ય બે ભેદ છે. (૧) તાત્ત્વિક અને (૨) ઉપચાર. મોક્ષમાર્ગની (જ્ઞાન, દર્શન, ચારિત્રની) સ્વયં આરાધના કરવી એ તાત્ત્વિક વિનય, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો એ ઉપચાર વિનય. મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી તાત્ત્વિક વિનયના જ્ઞાનવિનય આદિ ત્રણ મુખ્ય ભેદો છે. અવાંતર ભેદો અનેક છે. (૧) જ્ઞાનવિનય : મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે તે વિષયની શ્રદ્ધા કરવી, જ્ઞાનની ભક્તિ કરવી, જ્ઞાન ઉપર બહુમાન રાખવો, શેય પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક નવું જ્ઞાન પ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું વગેરે જ્ઞાનવિનય OR wwwWwWMVMnaran MAMMADONOVA AM - છે. - - (૨) દર્શનવિનય : તત્ત્વભૂત અર્થોની શ્રદ્ધા કરવી, શમ આદિ લક્ષણોથી આત્માને વાસિત કરવો, દેવ-ગુરુની આશાતનાનો ત્યાગ કરવો અધ્યાય : ૯• સૂત્ર : ૨૩ ૩૩૯ જામનગર Page #377 -------------------------------------------------------------------------- ________________ વગેરે દર્શનવિનય છે. (૩) ચારિત્રવિનય : પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્રવિનય છે. (૪) ઉપચારવિનય : સમ્યગ્દર્શન આદિ ગુણોથી અધિક-મોટા આવે ત્યારે યથાયોગ્ય સન્મુખ જવું, અંજલિ જોડવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવું, યોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવો, અદ્ભુત (તેમનામાં હોય તે) ગુણોની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય છે. પરોક્ષ ગુર્વાદિકને મનમાં ધારણ કરી અંજલિ જોડવી, વંદન કરવું, સ્તુતિ કરવી વગેરે પણ ઉપચાર વિનય છે. વૈયાવચ્ચના ભેદો आचार्योपाध्याय - तपस्वि शैक्षक- ग्लान - ગળ-જુન-સંય-સાધુ-સમનોજ્ઞાનામૃ આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાન ગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાન ૯-૨૪ ગણ-કુલ-સંઘ-સાધુ-સમનોશાનામ્ ૯-૨૪ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમનોજ્ઞ આ દશની વૈયાવચ્ચ એ વૈયાવચ્ચના દશ ભેદો છે. ૯-૨૪ આચાર્ય આદિની યથાયોગ્ય સેવા એ અનુક્રમે આચાર્ય વૈયાવચ્ચ આદિ વૈયાવચ્ચના ભેદો છે. સેવા યોગ્યના દશ ભેદોને આશ્રયીને વૈયાવચ્ચના દશ ભેદો છે. (૧) આચાર્ય : સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાર્ય. (૨) ઉપાધ્યાય : સાધુઓને શ્રુતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. (૩) તપસ્વી : ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી. (૪) શૈક્ષક : ૩૪૦ ૪ તત્ત્વમીમાંસા Page #378 -------------------------------------------------------------------------- ________________ કામકાજામાજા જા જા જા જા જા જનક ----- ----- જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની જરૂર છે તે નવદીક્ષિત સાધુ. (૫) ગ્લાન : જ્વર આદિ રોગથી પરાભૂત. (૬) ગણ ? એક આચાર્યનો સમુદાય. (૭) કુલ : અનેક ગચ્છોનો (ગણોનો) સમુદાય. (૮) સંઘ ઃ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ છે. (૯) સાધુ : મોક્ષની સાધના કરનાર પંચમહાવ્રતધારી મુનિ. (૧૦) સમનોજ્ઞ: જેમનો પરસ્પર સંભોગ હોય, અર્થાતુ ગોચરી પાણી આદિનો પરસ્પર લેવા-દેવાનો વ્યવહાર હોય તે સાધુઓ સમનોજ્ઞ છે. સ્વાધ્યાયના ભેદોનું વર્ણન वाचना-पृच्छनाऽनुप्रेक्षाऽऽम्नाय-धर्मोपदेशाः ૯-૨૫ વાચના-પૃચ્છનાડનુપ્રેક્ષાડડસ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫ વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા-આમ્નાય-ધર્મ-ઉપદેશાઃ ૯-૨૫ વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આખાય, ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. (૧) વાચનાઃ શિષ્ય આદિને આગમ આદિ શ્રતનો પાઠ આપવો. (૨) પૃચ્છના સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્નો પૂછવા. (૩) અનુપ્રેક્ષા : ભણેલ શ્રુતનું મનમાં ચિંતન-પરાવર્તન કરવું. (૪) આમ્નાય : મુખના ઉચ્ચારપૂર્વક અભ્યાસ કરવો – નવું શ્રુત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલ શ્રતનું પરાવર્તન કરવું. (૫) ધર્મોપદેશ : સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું, શિષ્ય વગેરેને ધર્મનો ઉપદેશ આપવો. અત્યારે શ્રાવકોને અપાતું વ્યાખ્યાન પણ ધર્મોપદેશરૂપ સ્વાધ્યાય છે. વ્યુત્સર્ગના ભેદોનું વર્ણન बाह्याभ्यन्तरोपध्योः ૯-૨૬ બાહ્યાભ્યન્તરોપધ્યોઃ ૯-૨૬ બાહ્ય-અભ્યત્તર-ઉપથ્થોઃ ૯-૨૬ બાહ્ય અને અત્યંતર ઉપધિનો ત્યાગ એમ બે પ્રકારે - નાણાકીય સહાયરૂપ બનતા કરનાર સરકાર મારા જીવન કાકા છોકરા .. અધ્યાય : ૯ • સૂત્ર : ૨૫-૨૬ જ ૩૪૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ HAMAMHAMAMARAANAKARAAN ૯-૨૭ વ્યુત્સર્ગ (-ત્યાગ) છે. (૧) બાહ્યોપધિ ઃ સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપાધિથી અતિરિક્ત ઉપધિનો કે અકથ્ય ઉપધિનો અને ઉપલક્ષણથી અનેષણીય કે જીવજંતુથી સંસક્ત આહાર-પાણી આદિનો ત્યાગ કરવો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે. (૨) અત્યંતરોપથિ: રોગાદિથી સંયમનો નિર્વાહ ન થઈ શકે ત્યારે મરણ સમય નજીક આવે ત્યારે કે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાયાનો અને કષાયોનો ત્યાગ એ અત્યંતરોપધિ વ્યુત્સર્ગ છે. ધ્યાનનું લક્ષણ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ૯-૨૭ ઉત્તમસંહનનઐકાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્ ઉત્તમસંહનન એકાગ્ર-ચિન્તા-નિરોધઃ ધ્યાનમ્ ૯-૨૭ કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન ઉત્તમ સંઘયણવાળાને હોય છે. એકાગ્ર : કોઈ વિષય પર કે આલંબનમાં એકાગ્ર. ચિંતા = ચલચિત્ત, નિરોધ = સ્થિરતા, રોકવું. ચંચળ ચિત્તની કોઈ એક વિષય પર સ્થિરતા તે ધ્યાન છે. ઉત્તમ સંહનન : મજબૂત બળવાળું શરીર. આ સૂત્રમાં ઉત્તમ ધ્યાનને લક્ષમાં રાખી ધ્યાન વિષે નિરૂપણ કરવામાં આવ્યું છે. તે સિવાય ચારે ગતિમાં જીવને કોઈ એક પ્રકારનું ધ્યાન હોય છે. વજઋષભનારાચ, અર્ધવજઋષભનારાંચ અને નારાચ એ ત્રણ શરીરનું બંધારણ ઉત્તમ છે, અને તેના શરીરધારી જીવને ઉત્તમ ધ્યાનના અધિકારી માન્યા છે. કારણ કે ધ્યાન કરવામાં જેમ માનસિક બળ જોઈએ તેમ શારીરિક બળ પણ જોઈએ. તે ઉપરના ત્રણ સંઘયણવાળા ૩૪૨ જ તત્ત્વમીમાંસા www - - - જા જા જઇ Page #380 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં હોય છે. તેથી જેટલું શરીરનું બંધારણ નબળું તેટલું મન નબળું અને મનોબળ વગર ધ્યાનમાં ચિત્તની સ્થિરતા ટકતી નથી, અથવા તે ઘણી અલ્પ હોય છે. તેથી તેની ઉત્તમ ધ્યાનમાં ગણના કરી નથી. - સામાન્ય જીવોની જ્ઞાનધારા ક્ષણે ક્ષણે વિવિધ વિષયોને અવલંબીને ચાલતી હોય છે, તેથી તે પવનથી હાલતી દીપશિખાની જેમ અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારા અનેક વિષયો પરથી ખેંચી કોઈ એક ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી તેને જ્ઞાન કહે છે. એવું ઉત્તમ ધ્યાન અસર્વજ્ઞ છપ્રસ્થને હોય છે, તે બારમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી તેમાં ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગરૂપ ધ્યાન અવસ્થા છે. અર્થાત્ સર્વજ્ઞની અવસ્થા બાનાંતર છે. કારણ કે ચિંતન માટે તેમને ચિત્ત હોતું નથી. તેરમા ગુણ સ્થાનકના અંતમાં જ્યારે ત્રણે યોગના વ્યાપારનો વિરોધ ક્રમ શરૂ થાય છે ત્યારે વચન અને મનના નિરોધ પછી ચૂલ કાયિક વ્યાપાર-ક્રિયાનો નિરોધ પ્રથમ થાય છે. પછી સૂક્ષ્મકાયિક વ્યાપારના સમયે “સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી' નામનું શુક્લધ્યાન હોય છે. ચૌદમાં ગુણસ્થાનમાં સંપૂર્ણ અયોગીપણાની દશામાં શૈલીકરણ વખતે નિષ્કપદશા હોય છે. તે સમુચ્છિત્રક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન છે. આ બંને ધ્યાનના પ્રકારનાં ચિત્તવ્યાપાર ન હોવાથી તેને છબસ્થની જેમ એકાગ્ર ચિત્ત નિરોધરૂપ ધ્યાન નથી. તેથી ધ્યાનના વિષયને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. માત્ર કાયિક સ્કૂલ વ્યાપારને રોકવો તે પણ અપેક્ષાએ ધ્યાન છે, આત્મપ્રદેશની નિષ્કપતા એ પણ ધ્યાન છે. લાંબા સમય સુધી શ્વાસઉચ્છવાસને રોકવા જેવા પ્રકારોને જૈનદર્શન બાન તરીકે સ્વીકારતું નથી. કારણ કે સૂક્ષ્મપણે પણ શ્વાસની ક્રિયાચાલુ રહે છે. તેનો અર્થ એટલો કે એક અવલંબનમાં ધ્યાન કરી પુનઃ તેનો પ્રવાહ લંબાવવો તેવું છદ્મસ્થનું ધ્યાન હોય છે. ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન હોય છે. ઉત્કૃષ્ટ કોટિના ધ્યાન માટે જોઈતી માનસિક એકાગ્રતા શરીરબળ પર અધ્યાય : ૯ • સૂત્ર : ૨૭ જ ૩૪૩ - - Page #381 -------------------------------------------------------------------------- ________________ માનતાના નાના આધાર રાખે છે અને આ કાળમાં એવું શરીરબળ નથી. તેથી શુક્લ ધ્યાન જેવાં ઉત્તમ ધ્યાન આ કાળમાં નથી. મા મુહૂર્તાત્ ૯-૨૮ આ મુહૂર્તા, ૯-૨૮ આ મુહૂર્તા, ૯-૨૮ લગાતાર ધ્યાન વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી રહે છે. મુહૂર્ત = બે ઘડી = ૪૮ મિનિટ, મુહૂર્તથી ઓછું તે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. એક સમયજૂનથી માંડીને ઘણા ભેદો થાય છે. જઘન્ય અંતર્મુહૂર્ત નવ સમયનું છે (નાનામાં નાનું). ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત બે ઘડીમાં એક સમયન છે. તેની વચ્ચેના બધા મધ્યમ અંતર્મુહૂર્ત છે. ધ્યાન અંતર્મુહૂર્ત સુધી સ્થિર હોય છે. પછી ચલિત બને છે. વળી પુનઃ અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહે છે. આમ પુનઃ પુનઃ થવાથી જીવને એમ લાગે છે ખરું કે કલાકો સુધી ધ્યાન થયું. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરતાં ચિત્ત અંતર્મુહૂર્ત ચલિત થાય છે. સ્કૂલ દૃષ્ટિએ તેનો કાળ દિવસો સુધીનો હોઈ શકે. ધ્યાનના ભેદો કાર્તિ-રૌદ્ર-ધર્મ-શુલ્તને ૯-૨૯ આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯ આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર ધ્યાનના ભેદો છે. ૧. આર્ત દુઃખ. દુઃખને કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન, જેનાથી ૩૪૪ ૪ તત્ત્વમીમાંસા AAALAMANMARANMAAAAAAAAAAAAAAAAAAAAAAAAANANMAANMAAKMAN - - - - - - - - - - - જા જા જા જા બના Page #382 -------------------------------------------------------------------------- ________________ પુનઃ અશુભ કર્મનો બંધ થાય છે. ૨. રૌદ્ર : રુદ્ર = કૂર. ક્રૂર પરિણામવાળું ધ્યાન તે રૌદ્રધ્યાન. અન્યને પીડા આપનારા પરિણામ તે રૌદ્રધ્યાન છે. તેના વડે. તીવ્ર અશુભકર્મનો બંધ થાય છે. ૩. ઘર્મઃ ક્ષમા આદિ ગુણોયુક્ત ધ્યાન તે ધર્મધ્યાન. મૈત્રી આદિ ભાવનાથી ભાવિત તે ધર્મધ્યાન, જેના વડે ક્રમે ક્રમે કર્મો ક્ષીણ થાય ૪. શુક્લ : નિર્મળ. સઘળાં કર્મોનો ક્ષય કરી શકે તેવું ધ્યાન તે ધર્મધ્યાન. ધ્યાનના ફળનો નિર્દેશ परे मोक्षहेतू ૯-૩૦ પર મોક્ષહેતૂ ૯-૩૦ પરે મોક્ષહેતું ૯-૩૦ અંતિમ બે ધ્યાન મોક્ષના હેતુ છે. પછીના ધર્મધ્યાન અને શુક્લધ્યાન મોક્ષના પ્રયોજનભૂત છે. અને આર્ત તથા રૌદ્ર ધ્યાન સંસારપરિભ્રમણના હેતુરૂપ છે. આર્તધ્યાનના પ્રથમ ભેદનું વર્ણન आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ४-३१ આર્તમમનોજ્ઞાન સપ્રયોગે તઢિપ્રયોગાય સ્મૃતિસમન્વાહાર ૯-૩૧ આર્તમુ-અમોલ્લાનાં સંપ્રયોગે ત–વિપ્રયોગાય સ્મૃતિ સમન્વાહાર: ૯-૩૧ અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાનો તથા દૂર કરવાના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર એ આર્તધ્યાનનો અનિષ્ટ વિયોગ ચિંતારૂપ પ્રથમ ભેદ છે. અધ્યાય : ૯ • સૂત્ર : ૩૦-૩૧ ૩૪૫ -- Page #383 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના અનુક્રમે ચાર કારણો છે. તેનો પ્રથમ ભેદ છે અનિષ્ટસંયોગ આર્તધ્યાન. અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે તેનાથી વ્યાકુળ થયેલો આત્મા તે વસ્તુને દૂર કરવા જે સતત્ ચિંતા કરે તે અનિષ્ટસંયોગ આર્તધ્યાન. દા.ત. તમારા ઘરમાં કોઈ તમને ન ગમતી વસ્તુ મૂકી જાય, ત્યારે તમે તેને માટે સતત વિચાર કરો કે આ વસ્તુ ક્યારે ઘરમાંથી દૂર થશે તે પ્રમાણે તમને જેના તરફ અસદ્ભાવ છે તેવી વ્યક્તિ તમારી નજીક રહે ત્યારે તમને એમ થાય કે આ ક્યારે જશે ? તમે બેઠા છો ત્યાં નિરંતર કંઈ અવાજ થયા કરે છે, ત્યારે તમે સતત વિચાર્યા કરો છો કે આ અવાજ ક્યારે બંધ થશે ? કોઈ ક્ષેત્રમાં કંઈ પ્રતિકૂળતા થતાં એ ક્ષેત્રને ક્યારે છોડી દઉં તેની અને તેના ઉપાયની સતત ચિંતા કરવી તે અનિષ્ટસંયોગ આર્તધ્યાન છે. वेदनायाश्च : ૯-૩૨ વેદનાયાશ્ર ૯-૩૨ વેદનાયાઃ ચ ૯-૩૨ રોગથી થતી વેદનાને દૂર કરવાનો અને તેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર તે વેદના-વિયોગ ચિંતારૂપ ધ્યાનનો બીજો ભેદ છે. રોગથી થતી વેદનાને દૂર કરવા અને તેના ઉપાય માટે એકાગ્ર ચિત્તે વિચાર કરવો તે વેદના-વિયોગ ચિંતારૂપ' આર્તધ્યાનનો બીજો ભેદ છે. વેદનાથી મુક્ત થવાની ચિંતા તે અનિષ્ટવિયોગ ચિંતારૂપ છે. તે અનિષ્ટના સંયોગથી મુક્ત થવાની ચિંતા જેવું છે. જીવને શરીરનું મમત્વ વિશેષ હોવાથી અત્રે વેદના-વિયોગની ચિંતાનો ભેદ દર્શાવ્યો છે. અર્થાત્ જીવ માત્રને ઇષ્ટનો સંયોગ ગમે છે, અનિષ્ટનો વિયોગ પ્રિય હોય છે. આ સર્વે યોગ-સંયોગ પૂર્વ પ્રારબ્ધ યોગે બને છે, તેના નિમિત્તથી જીવને ૩૪૬ ૪ તત્ત્વમીમાંસા Page #384 -------------------------------------------------------------------------- ________________ આકુળતા થાય છે તેથી તે આર્તધ્યાન મનાય છે. આર્તધ્યાનનો ત્રીજો ભેદ विपरीतं मनोज्ञानाम् વિપરીતં મનોજ્ઞાનામૃ વિપરીત મનોજ્ઞાનામૃ ૯-૩૩ ૯-૩૩ ૯-૩૩ ઇષ્ટ વસ્તુ મેળવવાનો અને તેના ઉપાયનો નિરંતર વિચાર કરવો તે આર્તધ્યાનનો ઈષ્ટ સંયોગ ચિંતારૂપ ત્રીજો ભેદ છે. પ્રથમ પ્રિય વસ્તુ મેળવવાનો. મળેલી વસ્તુનો વિયોગ થતાં તેને પુનઃ મેળવવાના ઉપાય માટે જે સતત ચિંતા થાય તે ‘ઇષ્ટ સંયોગ ચિંતારૂપ' ત્રીજું આર્તધ્યાનછે. દા.ત.; એક પદાર્થ ખાવાનો વિકલ્પ ઊઠ્યો તે પછી તે મેળવવા સતત વિચારણા કરવી. ધનાદિ મેળવવા સતત ચિંતા કરવી, કોઈ કીમતી દાગીનો ખોવાઈ જતાં તે મેળવવા સતત ચિંતા કરવી, સ્વજનના વિયોગથી દુઃખી થઈ આર્તધ્યાન કરવું અર્થાત્ આ સર્વ પદાર્થો પાછા મળે તેની ચિંતા કરવી તે ‘ઇષ્ટ સંયોગ ચિંતા' છે. આર્તધ્યાનનો ચોથો ભેદ निदानं च ૯-૩૪ ૯-૩૪ નિદાનં ચ નિદાનં ૨૯-૩૪ નિદાન : કાપવાનું સાધન. શું કપાય ? જેનાથી આત્મસુખ કપાઈ જાય તેવું વલણ તે નિદાન છે. ભોગની લાલચથી ભૌતિક સુખ મેળવવાની ઉત્કટ ચિંતા તે નિદાન છે. સવિશેષ ધર્મઅનુષ્ઠાન ફળરૂપે જ્યારે આલોક કે પરલોકના સુખ મેળવવાની ઇચ્છા તે નિદાન છે, તે એક પ્રકારે શલ્ય મનાય છે. અધ્યાય : ૯ . સૂત્ર : ૩૩-૩૪ ૪ ૩૪૭ Page #385 -------------------------------------------------------------------------- ________________ આ ચારે પ્રકારના આર્તધ્યાનનો સાર એ છે કે : ઇષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય, રોગ ન થાય અને ભોગ મળે, આવા પ્રકારની ઇચ્છાવાળું ચિત્ત સદાય આર્તધ્યાની કહેવાય છે. આર્તધ્યાનના સ્વામી तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् તવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ તદ્-અવિરત-દેશવિરત-પ્રમત્ત-સંયતાનામ્ તે આર્તધ્યાન, અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે. ૯-૩૫ ૯-૩૫ ૯-૩૫ પ્રથમ ગુણસ્થાનકથી અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોઈ શકે છે. સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત દશાવાળું હોઈ ત્યાં આર્તધ્યાનનો અભાવ છે. સામાન્ય રીતે ૧થી ૬ ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોય છે. રૌદ્રધ્યાનના ભેદો हिंसाऽनृत- स्तेय-विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः હિંસાડનૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ રૌદ્ર અવિરત-દેશવિરતયોઃ ૯-૩૬ હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્ર ચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્ર ધ્યાન છે. આ ધ્યાન અવિરત, અને દેશ વિરતને હોય છે. ૯-૩૬ રૌદ્ર : જેનું ચિત્ત ક્રૂર કે કઠોર હોય તે રુદ્ર, તેવા આત્માનું જે ધ્યાન તે રૌદ્ર ધ્યાન ધ્યાન છે. તેના ચાર ભેદ છે. ૩૪૮ ૪ તત્ત્વમીમાંસા Page #386 -------------------------------------------------------------------------- ________________ Mvwwwwwwwwwwwwwwwwwwwwww --- - nooooooooooMCARD ૧. હિંસાનુબંધી : અજ્ઞાનવશ ક્રૂર પરિણામવાળા જીવને હિંસા કરવાના જ્યારે તુક્કા સુજે છે, ત્યારે હિંસા કેવી રીતે કરવી, કેમ કરવી તે કરવામાં કેવાં સાધનો જોઈશે, હિંસા કર્યા પછી જે કંઈ મળશે તેનો સતત એકાગ્રપણે વિચાર કરવો તે હિંસાનુબંધી આર્તધ્યાન છે. સામાન્ય જીવોએ પણ વિચારવું કે રોજના જીવનવ્યવહારમાં જે કંઈ પ્રવૃત્તિઓ થાય તેમાં અલ્પાધિક હિંસાનો દોષ હોય છે. માટે તેવાં કાર્યોની સતત વિચારણામાં અંશે રૌદ્ર ધ્યાન થઈ જાય. ૨. અસત્યાનુબધી રૌદ્રધ્યાન ઃ પ્રસંગોપાત્ત કોઈ દોષમાંથી છટકી જવા કે અહમુને કારણે અસત્ય કેવી રીતે બોલવું, અથવા કોઈને છેતરવા અસત્ય કેવી રીતે બોલવું તેની એકાગ્ર ચિત્તે વિચારણા કરવી તે અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ૩. તેયાનુબંધી રૌદ્રધ્યાન : (ચૌર્ય) કોઈ છૂપી વસ્તુ મેળવવા કેવી રીતે ચોરી કરવી, ચોરી કરવામાં પકડાઈ ન જવાય, ક્યાંથી કેવી રીતે છૂપાઈ જવું, ચોરી કરવામાં કેવાં સાધનો જોઈશે એવા પ્રકારની એકાગ્રપણે ચિંતા કરવી તે તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. ૪. વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન: મનગમતા પદાર્થો મેળવવા, મેળવ્યા પછી તેને સંભાળવા, તેની વ્યવસ્થા માટે એકાગ્રચિત્તે થતા વિચારો તે વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન પ્રથમ ગુણસ્થાનકથી અવિરત અને દેશવિરત જીવોને હોય છે તે પછીના ગુણસ્થાનકમાં આ રૌદ્રધ્યાન હોતું નથી. ઘર્મધ્યાનના ભેદો અને સ્વામી आज्ञाऽपाय-विपाक-संस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ४-39 આજ્ઞાડપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મઅપ્રમત્તસંવતસ્ય ૯-૩૭ આજ્ઞા અપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મ અપ્રમત્તસંયતસ્ય ૯-૩૭ આશા, અપાય, વિપાક, સંસ્થાન એ ચારના વિચય અધ્યાય : ૯ • સૂત્ર : ૩૭ ૪ ૩૪૯ m તમતમારા હાહહહત હતા હતા. કાળકા માતા 0000000000000000000-0000-000000OOOOOOOOOOOOO Page #387 -------------------------------------------------------------------------- ________________ WWA WWWwwwwww સંબંધી એકાગ્ર મનોવૃત્તિ તે ચાર પ્રકારનું ઘર્મધ્યાન છે. આ ધ્યાન સપ્રમત્ત સંવતને હોય છે. વિચય ચિંતન, મનની એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું. તે ધર્મધ્યાનના ચાર ભેદો છે. ૧. આજ્ઞાવિચય : વીતરાગ સર્વજ્ઞ દેવની આજ્ઞા શું છે? તેના વિષે જાણવા મનોયોગ જોડવો. હળુકર્મી જીવો આત્મહિત માટે જિજ્ઞાસા વિષે ચિંતન કરે છે, તેમની આજ્ઞાને સમજે છે કે જિનાજ્ઞા મને આત્મ હિતકારી છે. તેને માટે એકાગ્ર ચિત્તે વિચારણા કરવી તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. ૨. અપાય વિચય : અપાય = દોષ, દુઃખ. સાધક આત્મા જન્મ-મરણ, રોગ-શોક વગેરે દુઃખોનો વિચાર કરે છે, તે દુ:ખના મૂળનો વિચાર કરી તેના છૂટવા માટે અને આત્માહિત માટે એકાગ્ર ચિત્તે વિચારણા કરે તેને “અપાય વિચય ધર્મધ્યાન' કહે a nananaaawwwwwwwwwwwwwwwwwwww ૩. વિપાક વિચય : વિપાક = ફળ. અનુભવમાં આવતા કર્મના ફળનો વિચાર કરવો, કે જીવને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તેના ફળ રૂપે આત્મજ્ઞાન થતું નથી કે ક્ષયોપશમ જ્ઞાન પણ થતું નથી. એ પ્રમાણે આઠે કર્મોના વિપાકરૂપે જીવના આઠ ગુણ પ્રગટ થતા નથી. તે શું કરવાથી પ્રગટ થાય તેની એકાગ્ર ચિત્તે વિચારણા કરવી તે વિપાક વિચય ધર્મધ્યાન છે. અનાદિકાળથી જીવ કર્મના વિશે પરિભ્રમણ પામ્યો છે. વિવિધ કર્મોનાં ફળ ભોગવવાં પડે છે. તેવી વિચારણા કરવી તે વિપાક વિચય ધર્મધ્યાન છે. ૪. સંસ્થાન વિચય ધર્મધ્યાનઃ સંસ્થાન એટલે આકાર, (લોક) લોકના આકારનું તથા લોકમાં રહેલાં દ્રવ્યોનું ચિંતન કરવું, લોકમાં રહેલા ત્રણે લોકના સ્વરૂપને વિચારવું. આ પ્રમાણે લોકસ્વરૂપ વિચારતાં ચિત્તશુદ્ધિ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ થતાં અધ્યાત્મવિકાસની વૃદ્ધિ થાય * ૩૫૦ જ તત્ત્વમીમાંસા nan A Page #388 -------------------------------------------------------------------------- ________________ છે. જોકે આવી સૂક્ષ્મ વિચારણા અપ્રમત્ત સંયત એવા મુનિજનોને હોય છે. આ ધર્મધ્યાન તાત્ત્વિક દૃષ્ટિયુક્ત હોવાથી તેના અધિકારી છઠ્ઠા ગુણસ્થાનક વગેરેમાં અભ્યાસરૂપે હોય છે પણ પારમાર્થિક દૃષ્ટિએ ધર્મધ્યાન તે ગુણસ્થાનકોમાં પ્રાયે હોતું નથી. उपशान्त क्षीणकषाययोश्च ૯-૩૮ ૯-૩૮ ઉપશાન્ત-ક્ષીણકષાયોશ્ર ઉપશાન્ત-ક્ષીણકષાયયોઃ ચ ૯-૩૮ ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને પણ ધર્મધ્યાન હોય છે. ઉપરના સૂત્રમાં અપ્રમત્તસંયતને ધર્મધ્યાન હોય એમ કહ્યું છે. આ સૂત્રમાં ઉપશાંત કષાય અને ક્ષીણકષાય સંયતને પણ ધર્મધ્યાન હોય છે એમ જણાવ્યું છે. ૧૧મા ગુણસ્થાને રહેલ મુનિ ઉપશાંતકષાય અને ૧૨મા ગુણસ્થાને રહેલ મુનિ ક્ષીણકષાય છે. આથી ૭થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે. એ સિદ્ધ થયું. શુક્લધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામી - ૯-૩૯ ૯-૩૯ शुक्ले चाद्ये पूर्वविदः શુક્લે ચાઘે પૂર્વવિદઃ શુક્લે ચ આઘે પૂર્વવિદઃ ૯-૩૯ પૂર્વનાં જાણકાર ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને શુક્લ ધ્યાનમાં પ્રથમ બે ભેદો હોય છે. અર્થાત્ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જો પૂર્વધર ન હોય તો તેમને ૧૧-૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જો પૂર્વધર હોય તો શુક્લધ્યાન (પ્રથમનાં બે ભેદ) હોય. ઉપશમ અને ક્ષપક બંને પ્રકારની શ્રેણીમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારનાં ધ્યાન હોય છે. અર્થાત્ ઉપશમ શ્રેણીમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારનાં ધ્યાન હોય છે. તથા ક્ષપક શ્રેણીમાં પણ ધર્મ અને શુક્લ એ બંને ધ્યાન હોય છે. અધ્યાય : ૯ . સૂત્ર : ૩૮-૩૯ ૪ ૩૫૧ Page #389 -------------------------------------------------------------------------- ________________ બંને પ્રકારની શ્રેણીનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોનાં ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમા ગુણસ્થાનકથી થાય છે. તથા ૧૧મા ગુણસ્થાને ઉપશમક શ્રેણીની અને ૧૨મા ગુણસ્થાને ક્ષપક શ્રેણીની સમાપ્તિ થાય છે. (ક્ષપક શ્રેણિમાં અગિયારમું ગુણસ્થાન હોતું નથી.) બંને પ્રકારની શ્રેણીમાં ૮-૯-૧૦ ગુણસ્થાનકોમાં ધર્મધ્યાન જ હોય છે. તથા ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ધર્મ અને શુક્લ બંને ધ્યાન હોઈ શકે છે. શ્રેણીએ ચઢનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) પૂર્વધર (શ્રુતકેવલી – સંપૂર્ણ ચૌદ પૂર્વધર) (૨) અપૂર્વધર (ચૌદમી ન્યૂન શ્રુતનાં શાતા). બંને પ્રકારની શ્રેણીમાં યથાસંભવ ૧૧મા ૧૨મા ગુણઠાણે પૂર્વધરને શુક્લધ્યાન (પ્રથમમાં બે ભેદ) હોય છે અને અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે. શુક્લધ્યાનના અંતિમ બે ભેદના સ્વામી परे केवलिनः પરે કેવલિનઃ પરે કેવલિનઃ ૯-૪૦ ૯-૪૦ ૯-૪૦ શુક્લધ્યાનના બે ભેદ અંતિમ કેવળીને હોય છે. તેરમા ગુણસ્થાને અંતિમ અંતર્મુહૂર્તમાં મન-વચન એ બે યોગોનો સર્વથા નિરોધ થયા બાદ બાદર કાયયોગનો નિરોધ થતાં કેવળ સૂક્ષ્મ કાયયોગની ક્રિયા શ્વાસ જેવી ક્રિયા હોય છે. ત્યારે ત્રીજો ભેદ હોય છે. તે સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થતાં અર્થાત્ સંપૂર્ણ યોગનિરોધ થતાં ચૌદમા ગુણસ્થાને આત્માની નિષ્પ્રકંપ અવસ્થા રૂપ ચોથો ભેદ હોય છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ पृथक्त्वैकत्व-वितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपाति व्युपरतक्रिया-निवृत्तीनि પૃથક્ક્ત્વકત્વ-વિતર્ક-સૂક્ષ્મક્રિયાઽપ્રતિપાતિવ્યુપરત-ક્રિયાનિવૃત્તીનિ ૩૫૨ ૪ તત્ત્વમીમાંસા ૯-૪૧ ૯-૪૧ Page #390 -------------------------------------------------------------------------- ________________ પૃથકત્વ-એકત્વ-વિતર્ક-સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતિસુપરત-ક્રિયા-નિવૃત્તીનિ ૯-૪૧ પૃથકત્વવિતર્ક, એકત્વ વિતર્ક, સૂમક્રિયા પ્રતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ એ ચાર શુક્લધ્યાનના ભેદો છે. (૧) પૃથકત્વ-વિતર્કસવિચાર : પૃથકત્વ એટલે ભેદ – જુદાપણું, વિતર્ક એટલે પૂર્વગત શ્રત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ-પરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર. પૂર્વધર મહાત્મા પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોનાં અનુસાર ઉત્પાદ, ધ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી (ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાય કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું અવલંબન લે છે. અથવા વચનયોગનો ત્યાગ. કરી કાયયોગનું કે મનોયોગનું અવલંબન લે છે. અથવા મનોયોગનો ત્યાગકરી કાયયોગનું કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન કરે છે. (૨) એકત્વ-વિતર્ક-અવિચારઃ એકત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. વિતર્કનો અને વિચારનો અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો (વિકલ્પનો) અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં, પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી અભેદપ્રધાન (દ્રવ્ય-પર્યાયનો અભેદ) ચિંતન થાય. અને અર્થ-વ્યંજન | અધ્યાય : ૯ • સૂત્ર : ૪૧ ૪ ૩૫૩ અwwww કરવા Page #391 -------------------------------------------------------------------------- ________________ યોગના પરિવર્તનનો અભાવ હોય, તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ ધ્યાન વિચારરહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્ણકંપ – સ્થિર હોય છે. - (૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી ઃ સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિયા અને અપ્રતિપાતી આ બે શબ્દો છે. સૂક્ષ્મક્રિયા એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ · અતિઅલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત, જેમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ ક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારનાં પરિણામવિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણઠાણાના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમા ગુણઠાર્તાના અંતે હોય છે. : (૪) વ્યુપરતક્રિયાનિવૃત્તિ વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં વ્યુપરતક્રિયા અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે ભુપરતક્રિયા. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામવિશેષનું પતન નથી તે ધ્યાન વ્યુપરતક્રિયાનિવૃત્તિ. આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. तत्त्र्येक- काययोगाऽ योगानाम् તત્યેક-કાયયોગાયોગાનામ્ તત્-ત્રિ-એક-કાયયોગ-અયોગાનામ્ તે ચાર પ્રકારનું શુક્લધ્યાન અનુક્રમે ત્રણયોગ, એક યોગ, કાયયોગ અને અયોગને હોય છે. ૯૪૨ ૯-૪૨ ૯-૪૨ ધ્યાનનો પ્રથમ ભેદ મન આદિ ત્રણે યોગોના વ્યાપારવાળાને, બીજો ભેદ ત્રણમાંથી ગમે તે એક યોગના વ્યાપરવાળાને, ત્રીજો ભેદ ૩૫૪ ૪ તત્ત્વમીમાંસા Page #392 -------------------------------------------------------------------------- ________________ કાયયોગના વ્યાપારવાળાને, ચોથો ભેદ યોગ વ્યાપારરહિત જીવને હોય છે. અર્થાત્ ધ્યાનના પ્રથમ ભેદમાં ત્રણે યોગોનો વ્યાપાર હોય છે. બીજા ભેદમાં ગમે તે એક યોગનો અને ત્રીજામાં કેવળ કાયયોગનો વ્યાપાર હોય છે. ચોથામાં યોગવ્યાપારનો અભાવ હોય છે. શુક્લધ્યાનના પ્રથમના બે ભેદોમાં વિશેષતા एकाश्रये सवितर्के पूर्वे ૯૪૩ એકાશ્રયે સવિતર્ક પૂર્વે ૯-૪૩ એક-આશ્રયે સવિતર્કે પૂર્વે ૯-૪૩ પૂર્વના બે ભેદો એકાશ્રય અને સવિતર્ક હોય છે. એકાશ્રય એટલે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક આલંબનસહિત. સવિતર્ક એટલે શ્રુતસહિત – પૂર્વગત શ્રુતના આધારવાળું. શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યનું આલંબન હોય છે, અર્થાતુ કોઈ એક દ્રવ્ય સંબંધી ધ્યાન કરવામાં આવે છે, તથા પૂર્વગત શ્રુતનો આધાર હોય છે. અર્થાત્ પૂર્વગત શ્રુતના આધારે ધ્યાન કરવામાં આવે છે. પહેલા અને બીજા ભેદમાં તફાવત अविचारं द्वितीयं ९-४४ અવિચાર દ્વિતીયં ૯-૪૪ અવિચારે દ્વિતીયં ૯-૪૪ શુક્લ ધ્યાનનો બીજો ભેદ વિચારરહિત હોય છે. આથી પ્રથમ ભેદ વિચારસહિત હોય છે. એ અર્થપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય શબ્દ-અર્થ અને યોગોનું સંક્રમણ-પરિવર્તન વિચાર છે. એમ પૂર્વે કહેવાઈ ગયું છે. પ્રથમ ભેદ એકાશ્રય-પૃથકત્વ-સવિતર્ક-સવિચાર છે. અને બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિતર્ક-અવિચાર છે. અધ્યાય : ૯• સૂત્રઃ ૪૩-૪૪ ૩૫૫ s Page #393 -------------------------------------------------------------------------- ________________ આમ બે ભેદોમાં એકાશ્રય અને વિતર્ક એ બેની સમાનતા છે. તથા પૃથકત્વ એકત્વ તથા વિચારની અસમાનતા છે. વિતર્કની વ્યાખ્યા વિત યુતનું ૯-૪૫ વિતર્ક શ્રુતમ્ ૦-૪૫ વિતર્ક શ્રુતમ ૯-૪૫ વિતર્ક એટલે પૂર્વગત શ્રત. યદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ-ચિંતન થાય છે. પણ અહીં વિકલ્પ (વિતર્ક) પૂર્વગત શ્રુતના આધારે વિવિધ નયના અનુસાર કરવાનો હોવાથી તેમાં (વિકલ્પમાં) પૂર્વગત શ્રતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી વિતર્કનો શ્રુત અર્થ કરવામાં આવ્યો છે. તથા શ્રુત શબ્દથી સામાન્ય શ્રત નહિ, કિન્તુ પૂર્વગત શ્રત સમજવું. . વિચારની વ્યાખ્યા विचारोऽर्थ-व्यञ्जन-योगसंक्रान्तिः ૯-૪૬ વિચારોડર્થ-વ્યંજન-યોગસંક્રાન્તિઃ ૯-૪૬ વિચારક-અર્થ-વ્યંજન-યોગસંક્રાન્તિઃ ૯-૪૬ અર્થ વ્યંજન અને યોગની સંક્રાંતિ તે વિચાર છે. અર્થ એટલે બેય, દ્રવ્ય કે પર્યાય, વ્યંજન એટલે ધ્યેય પદાર્થનો અર્થવાચક શબ્દ – શ્રુતવચન, મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. સંક્રાંતિ એટલે સંક્રમણ = પરિવર્તન. કોઈ એક દ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું. એ પ્રમાણે દ્રવ્યપર્યાયનું પરિવર્તન એ અર્થ (દ્રવ્ય-પર્યાય) સંક્રાંતિ છે. કોઈ એક શ્રુતવચનને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય કૃતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસંક્રાંતિ છે. કાયયોગનો ત્યાગ કરી ૩૫૬ : તત્ત્વમીમાંસા Page #394 -------------------------------------------------------------------------- ________________ - ------- ---- --- ---- ------- - વચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઈત્યાદિ યોગસંક્રાંતિ છે. આ પ્રમાણે અર્થ વ્યંજન અને યોગની સંક્રાંતિ-પરિવર્તન એ વિચાર છે. આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપનું વર્ણન સમાપ્ત થયું. બંને પ્રકારનો તપ સંવર અને નિર્જરાનું કારણ હોવાથી મોક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. તપથી સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. सम्यग्दृष्टि-श्रावक-विरतानन्तवियोजक-दर्शनमोह-क्षपकोपशमकोपशान्तमोह-क्षपक-क्षीणमोह जिनाः મશો સંકોચનેિર્નરઃ ૯-૪૭ સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરતાનન્તવિયોજક-દર્શનમોહ-ક્ષયકોપશમકોપશાન્તમોહ-ક્ષપક-ક્ષણમોહ જિના, ક્રમશોડસંખ્યયગુણનિર્જરાઃ ૯-૪૭ સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરત-અનન્તવિયોજક-દર્શનમોહ-ક્ષપક ઉપશમક-ઉપશાન્તમોહ-ક્ષપક-ક્ષીણમોહ જિનાઃ ક્રમશઃ અસંખ્યય-ગુણ-નિર્જરાઃ ૯-૪૭ સમ્યગુદૃષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહ, ક્ષપક, મોહોપશમક, ઉપદંતમોહ, મોહ ક્ષપક, ક્ષીણ મોહ, જિન, આ દશ અનુક્રમે પૂર્વ પૂર્વથી અસંખ્ય ગુણ નિર્જરા કરે છે. સમ્યગદૃષ્ટિ (અવિરત) જેટલી નિર્જરા કરે છે. તેનાથી (દેશવિરત) શ્રાવક અસંખ્ય ગુણ નિર્જરા કરે છે. શ્રાવકની નિર્જરાથી અસંખ્ય ગુણ નિર્જરા વિરત મુનિ કરે છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરની નિર્જરા અસંખ્ય ગુણ થાય છે. (૧) સમ્યગુદૃષ્ટિ – વિરતિથી રહિત અને સમ્યગદર્શનથી યુક્ત. (૨) શ્રાવક-સમ્યગદર્શન તથા અણુવ્રતોથી યુક્ત. - અધ્યાયઃ ૯• સૂત્રઃ ૪૭ ૩૫૭ જ આજના મામ - - - - અ ઇ જ જ રા Page #395 -------------------------------------------------------------------------- ________________ (૩) વિરત-મહાવ્રતોનો ઘારણ કરનાર મુનિ. (૪) અનંતાનુબંધિવિયોજક – અનંતાનુબંધી ચાર કષાયોનો (વર્તમાનમાં) ક્ષય કરનાર (૫) દર્શનમોહલપક – દર્શનમોહનો (વર્તમાનમાં) ક્ષય કરનાર, અનંતાનુબંધી ચાર કષાયો, સમ્યક્ત્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વમોહ એ સાત પ્રકૃતિઓ દર્શનમોહ છે. () મોહોપશપક – મોહની પ્રકૃતિઓનો (વર્તમાનમાં) ઉપશમ કરનાર. (૭) ઉપશાંતમોહ – જેણે મોહની સર્વ (૨૮) પ્રકૃતિઓનો ઉપશમ , કરી દીધો છે તે. (૮) મોહક્ષપક – મોહની પ્રકૃતિઓનો વર્તમાનમાં) ક્ષય કરનાર. (૯) ક્ષણમોહ – જેણે મોહની સઘળી પ્રવૃતિઓનો ક્ષય કરી નાંખ્યો છે તે. (૧૦) જિન – જેમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો છે તે કેવલી. કર્મોનો સર્વથા ક્ષય એ મોક્ષ છે. કર્મોનો આંશિક ક્ષય નિર્જરા છે. કર્મનો આંશિક ક્ષય દરેક સાધકને સમાન હોતો નથી. કારણ કે કર્મનો આંશિક ક્ષય આત્માની વિશુદ્ધિ ઉપર આધાર રાખે છે. આત્માની વિશુદ્ધિ જમ અધિક તેમ નિર્જરા વધારે. પ્રસ્તુત સૂત્રમાં નિર્દિષ્ટ સમ્યગ્દષ્ટિ આદિ સાધકની આત્મવિશુદ્ધિ અનુક્રમે અસંખ્યગુણી હોવાથી નિર્જરા અસંખ્યગુણી થાય છે. આંશિક નિર્જરાની શરૂઆત મુખ્યતયા સમ્યગ્દષ્ટિથી (ચોથા ગુણસ્થાનકથી) થાય છે. અને ૧૩મા ગુણસ્થાને તેનો અંત આવે છે. ચૌદમા ગુણઠાણે સર્વ કર્મનો ક્ષય થાય છે. ચારિત્રની તરતમતાની દૃષ્ટિએ નિગ્રંથના ભેદો : પુરાવ-વસુશ-સુશી- સ્થિતિ નિર્ણવ્યાઃ ૯-૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકા નિર્ચસ્થાઃ ૯-૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકાઃ નિર્ઝન્થાઃ ૯-૪૮ ૩૫૮ તત્ત્વમીમાંસા જનક Page #396 -------------------------------------------------------------------------- ________________ પુલાક, કુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક એ પાંચ પ્રકારના નિગ્રંથો સાધુઓ છે. (૧) પુલાક : પુલાક એટલે નિઃસાર. ગર્ભથી-સારથી રહિત ફોતરાં કે છાલ જેમ નિઃસાર હોય છે. તેમ જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અતિચારો લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં સારથી રહિત બને છે તે પુલાક. પુલાકનાં બે ભેદ છે. (૧) લબ્ધિપુલાક (૨) સેવાપુલાક લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિઓને ધારણ કરે છે. તે ધારે તો લબ્ધિથી ચક્રવર્તીને અને તેના સઘળા સૈન્યને ચૂર્ણ કરી શકે છે. તે તપ અને શ્રુતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓનો નિષ્કારણ પોતાની મહત્તા બતાવવા તથા પોતાની ખ્યાતિ વધારવા ઉપયોગ કરવાથી સંયમના સારથી રહિત બને છે. તેનામાં શ્રદ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે. છતાં પ્રમાદવશ બની લબ્ધિઓનો ઉપયોગ કરી આત્માને ચારિત્રના સારથી રહિત કરે છે. સેવાપુલાકના પાંચ ભેદ છે. જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, અને સૂક્ષ્મપુલાક. ૧. જ્ઞાનપુલાક – કાળે ન ભણે, અવિનયથી ભણે, વિદ્યાગુરુનું બહુમાન ન કરે, યોગોહન કર્યા વિના ભણે, સૂત્રનો ઉચ્ચાર અને અર્થ અશુદ્ધ કરે ઇત્યાદિ જ્ઞાનના અતિચારો લગાડે. ૨. દર્શનપુલાક – શંકા આદિથી દર્શનગુણમાં અતિચારો લગાડે. ૩. ચારિત્રપુલાક – મૂલ (પાંચ મહાવ્રતો) ગુણોમાં અને ઉત્તર (પિંડ વિશુદ્ધિ આદિ) ગુણોમાં અતિચારો લગાડે. - ૪. લિંગપુલાક – નિષ્કારણ શાસ્ત્રોક્ત લિંગથી અન્ય લિંગને – સાધુવેષને ધારણ કરે. - ૫. સૂક્ષ્મપુલાક – મનથી અતિચારો લગાડે. (૨) બકુશ બકુશ એટલે શબલ – ચિત્રવિચિત્ર. વિશુદ્ધિ અને અધ્યાય ઃ ૯ • સૂત્ર : ૪૮ ૪૨ ૩૫૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ અવિશુદ્ધિથી જેનું ચારિત્ર ચિત્ર-વિચિત્ર બને તે બકુશ. બકુશ સામાન્યથી બે પ્રકારના છે. (૧) શરીર કુશ (૨) ઉ૫ક૨ણ બકુશ. શરીર બકુશ હાથ-પગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો, મોઢું ધોવું, દાંત સાફ રાખવા વાળ ઓળવા વગેરે પ્રકારની શરીરની વિભૂષા તરફ લક્ષ્ય રાખે છે. ઉપકરણ બકુશ વિભૂષા માટે દંડ, પાત્ર વગેરેને રંગ, તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં ઊજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણો રાખવાં વગેરે તરફ લક્ષ્ય રાખે છે. બંને પ્રકારના કુશો ક્રિયામાં શિથિલ હોય છે. બાહ્ય આડંબર માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઇચ્છાવાળા હોય છે. તેમનો પરિવાર પણ દેશછેદ કે સર્વછેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય હોય છે. - અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે – આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ. (૧) જાણવા છતાં દોષોનું સેવન કરે. (૨) અનાભોગ-અજાણથી દોષોનું સેવન કરે. (૩) સંવૃત્ત – અન્યના દેખતાં દોષોનું સેવન કરે. (૪) અસંવૃત્ત કોઈ ન દેખે તેમ છૂપી રીતે દોષોનું સેવન કરે. (૫) સૂક્ષ્મ – થોડો પ્રમાદ કરે. (૩) કુશીલ કુશીલ એટલે અયોગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષોથી કે સંજ્વલ કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિગ્રંથ. તેના બે ભેદ છે. (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાય કુશીલ. (૧) પ્રતિસેવના કુશીલ પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તર ગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારો લગાડે. (૨) કષાય કુશીલ સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાન કુશીલ, દર્શન કુશીલ, ચારિત્ર કુશીલ, લિંગ કુશીલ, સૂક્ષ્મ કુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારનાં કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાણવું. (૪) નિગ્રંથ ગ્રંથ એટલે ગાંઠ. ગાંઠથી રહિત તે નિગ્રંથ. જેને ૩૬૦ ૪ તત્ત્વમીમાંસા - Page #398 -------------------------------------------------------------------------- ________________ મોહની ગાંઠ છેદાઈ ગઈ છે તે નિગ્રંથ, અર્થાત્ જેના મોહનો સર્વથા ક્ષય કે ઉપશમ થઈ ગયો છે તે નિથ. મોહનો સર્વથા ક્ષય ૧૨મા ગુણસ્થાને અને ઉપશમ ૧૧મા ગુણસ્થાને હોય છે. આથી ૧૨મા અને ૧૧મા ગુણઠાણે રહેલ ક્ષપક અને ઉપશમક નિગ્રંથ છે. (૫) સ્નાતક સ્નાતક એટલે મળને દૂર કરનાર. જેણે રાગાદિ દોષો રૂપ મળને દૂર કરી નાખ્યો છે તે સ્નાતક. સ્નાતકના બે ભેદ છે. (૧) સયોગી સ્નાતક (૨) અયોગી સ્નાતક. ૧૩મા ગુણઠાણે રહેલ સયોગી કેવળી સયોગી સ્નાતક છે. ૧૪મા ગુણઠાણે રહેલ અયોગી કેવળી અયોગી સ્નાતક છે. પુલાક આદિ પાંચ નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા संयम - श्रुत- प्रतिसेवना - तीर्थलिङ्ग श्योपपात - स्थानविकल्पतः साध्याः સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યોપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યા-ઉપપાત-સ્થાન-વિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારોથી નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા કરવી જોઈએ. ૯-૪૯ ૧. સંયમ : પાંચ ચારિત્રમાંથી કોને કેટલા ચારિત્ર હોય તેની વિચારણા. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણને સામાયિક અને છેદાવસ્થાપનીય સંયમ હોય છે. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાય એ બે સંયમ હોય છે. નિગ્રંથ અને સ્નાતકને યથાખ્યાત ચારિત્ર હોય છે. કેટલાકના મતે કષાય કુશીલને યથાખ્યાત સિવાય ચાર સંયમ હોય છે. અધ્યાય : ૯ • સૂત્ર : ૪૯ ૪ ૩૬૧ ૯-૪૯ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રુત : કોને કેટલું શ્રુતજ્ઞાન હોય તેની વિચારણા. ઉત્કૃષ્ટથી પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણને સંપૂર્ણ દશપૂર્વનું, કષાય કુશીલ અને નિગ્રંથને ચૌદપૂર્વનું શ્રુત હોય છે. જઘન્યથી પુલાકને આઠ પૂર્વ સંપૂર્ણ અને નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ નામના પ્રકરણ સુધીનું બકુશ, કુશીલ અને નિગ્રંથને અષ્ટપ્રવચનમાતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું) શ્રુત હોય છે. સ્નાતક કેવળી હોવાથી શ્રુતરહિત હોય છે. ૩. પ્રતિસેવના : કોણ કેવા દોષોનું સેવન કરે તેની વિચારણા. પુલાક રાજા આદિના બળાત્કારથી અહિંસા આદિ વ્રતનું ખંડન કરે, પણ પોતાની ઇચ્છાથી ન કરે. ઉપકરણ કુશો વિવિધ રંગનાં, વિવિધ આકારનાં, બહુમૂલ્યવાળાં વસ્ત્ર-પાત્ર આદિને મેળવવામાં લક્ષ્યવાળાં હોય, જરૂરિયાતથી વધારે ઉપકરણો રાખે, ઉપકરણોને વારંવાર સાફસૂફ કર્યા કરે, સારા મનગમતાં ઉપકરણો મળે તો આનંદ પામે. તેવાં ન મળે તો ખેદ પામે. બકુશો શરીરને સાફસૂફ કરવા તરફ લક્ષ્ય રાખે, ઉત્તરગુણોમાં અતિચારો લગાડે, પણ મૂલગુણોમાં વિરાધના ન કરે. કષાય કુશીલ નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવનાનો અભાવ છે. ૪. તીર્થ : તીર્થમાં જ હોય કે અતીર્થમાં પણ હોય તેની વિચારણા. જ્યારે તીર્થંકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારથી તીર્થની શરૂઆત થાય છે. અને જ્યાં સુધી ચતુર્વિધ સંઘ વિદ્યમાન હોય ત્યાં સુધી તીર્થ રહે છે. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના પહેલાં અને ચતુર્વિધ સંઘનો વિચ્છેદ થયા પછી અતીર્થ-તીર્થનો અભાવ હોય છે. સર્વ પ્રકારનાં નિગ્રંથો સર્વ તીર્થંકરોનાં તીર્થોમાં હોય છે. મતાંતર પુલાક, બકુશ અને પ્રતિસેવનાં કુશીલ તીર્થમાં જ હોય, કષાય કુશીલ નિગ્રંથ અને સ્નાતક તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. કારણ કે મરુદેવી માતા વગેરે અતીર્થમાં થયા છે. ૫. લિંગ : લિંગ એટલે નિગ્રંથનું ચિહ્ન. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ છે. રજોહરણ, મુહપત્તી વગેરે દ્રવ્યલિંગ અને ૩૬૨ ૪ તત્ત્વમીમાંસા Page #400 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. પાંચે પ્રકારના નિગ્રંથોને ભાવલિંગ અવશ્ય હોય છે. દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય. મરુદેવી માતા વગેરેને દ્રવ્યલિંગનો અભાવ હતો. ૬. લેશ્યા : કોને કઈ લેશ્યા હોય તેની વિચારણા. પુલાકને તથા પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા કષાય કુશીલને ત્રણ શુભ લેશ્યા હોય છે. કુશ તથા પ્રતિસેવના કુશીલને છ લેશ્યા હોય છે. સૂક્ષ્મસંપરાય સંયમવાળા કષાય કુશીલ, નિગ્રંથ અને સયોગી સ્નાતક એ ત્રણને શુક્લ લેશ્યા હોય છે. અયોગી સ્નાતકને લેશ્યાનો અભાવ હોય છે. - ૭. ઉપપાત ઃ મૃત્યુ પામીને કોણ ક્યાં ઉત્પન્ન થાય તેની વિચારણા. પુલાક સહસ્રાર (આઠમા) દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા ૧૧-૧૨મા દેવલોકનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કષાય કુશીલ નિગ્રંથ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. જઘન્યથી સર્વ સૌધર્મ દેવલોકમાં બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. સ્નાતક મોક્ષ પામે છે. ૮. સ્થાન : સ્થાન એટલે આત્માના સંક્લેશ-વિશુદ્ધિના પર્યાયોની તરતમતા. પાંચે પ્રકારના સંયમીઓ જ્યાં સુધી કર્મોથી સર્વથા મુક્ત ન બને ત્યાં સુધી દરેકના આત્મામાં અન્ય અન્ય સંયમીની અપેક્ષાએ વિશુદ્ધિની તરતમતા અવશ્ય રહેવાની. નિગ્રંથ અને સ્નાતકમાં કષાયોનો અભાવ હોવાથી નિષ્કષાયત્વ (કષાયના અભાવ)રૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં યોગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩મા ગુણસ્થાને યોગનો વ્યાપાર હોય છે. ચૌદમા ગુણઠાણે યોગનો સર્વથા અભાવ હોય છે. તત્ત્વદોહન અધ્યાય આઠ સુધી જીવાદિ તત્ત્વોમાં જીવની સંસારયાત્રાનો ક્રમ જાણ્યા પછી ગ્રંથકાર હવે જીવને સંવરરૂપી મોક્ષમાર્ગના સહાયક તત્ત્વમાં પ્રવેશ કરાવે છે. આસ્રવનરોધ કરવાથી કે થવાથી જીવની આવરાયેલી અધ્યાય : ૯ • તત્ત્વદોહન ૩૬૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ આત્મશક્તિ જાગ્રત થાય છે. ત્યારે તે નિર્જરાતત્ત્વરૂપ શુદ્ધ પરિણામથી અનાદિનાં કર્મો ક્રમે ક્રમે ક્ષીણ થઈને જીવ સર્વથા મુક્ત થાય છે. અહીં તેનો દીર્ઘકાલીન ભવરોગ ટળે છે. ભલે અથડાતો-કૂડાતો સહન કરતો, અકામનિર્જરા વડે જીવ કોઈ મહાપુણ્યયોગે અધ્યાત્મભાવમાં પ્રવેશ કરે છે. અન્ય પદાર્થોમાં થયેલી નિજબુદ્ધિ અથવા અન્ય પદાર્થો પ્રત્યેનો તાદાત્મ્ય સંબંધ ક્ષીણ થાય છે. જીવનું સામર્થ્ય પ્રગટે છે, ત્યારે જીવના ચૈતન્યનું જાગરણ થાય છે, જે જ્ઞાનપ્રકાશ વડે તત્ત્વને જેમ છે તેમ જાણે છે, શ્રદ્ધે છે, અને સ્વરૂપમાં શમાય છે કે જ્યાં કેવળ નિરામય સુખ છે. સંવર એ આત્માના શુભપરિણામ છે, જ્યાંથી નિર્જરાનો પણ પ્રારંભ થાય છે. સાધના અપેક્ષાએ તેના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે, તે પદ્ધતિસરના છે. સમિતિ-ગુપ્તિ દ્વારા જીવ શુદ્ધ થતો જાય છે. સાવધાન બને છે, અને તેનામાં રહેલા જે ગુણો અનુભૂત થાય તેવાં ક્ષમા આદિ લક્ષણો પ્રગટતાં રહે છે, તે ચારિત્રની શુદ્ધિમાં સહાયક બને છે. તેને પરિણામે જીવ-સાધક કોઈ શુદ્ધ વિષયમાં એકાગ્ર થઈ ઉપયોગની ચંચળતા શમાવે છે જે ચંચળતા કેવળ કર્મના આકર્ષણનું કારણ હતી, તે ક્ષણે ક્ષણે ઘટતી જાય છે. ચિંતનના કે ધ્યાનના સામર્થ્યથી સાધકનું આત્મબળ ગમે તેવાં કષ્ટોને પ્રાણાંતે પણ સહી લે છે. તે વિશેષ સાધુધર્મનો પરિષહજય છે. તેથી અચળ ચારિત્રનું નિર્માણ થતાં, સાધક શીઘ્રતાએ મુક્તિ પ્રત્યે જાય છે. સંવરરૂપ સંયમ સાથે નિર્જરારૂપ તપનો સંગમ થવાથી અનાદિના કર્મમળના સમૂહને સાધક છિન્નભિન્ન કરી નાંખે છે. કર્મોનું બળ ઘટતું જાય છે. મિથ્યાત્વની દશામાં કર્મથી પ્રભાવિત થયેલો જીવ હવે તેનો બદલો લેવા એક સમય પણ ચૂકતો નથી. કર્મના સમુહને નાશ કરવાની યુક્તિમાં બાહ્યતપ દ્વારા સાધક ઇચ્છાઓથી વિરમે છે. અને અત્યંતર તપ વડે શુદ્ધાત્માને ધ્યાવે છે. ધ્યાન દ્વારા કર્મનો ક્ષય કરતો સંયમ શ્રેણીએ ચઢી સાધક મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩૬૪ ૪ તત્ત્વમીમાંસા Page #402 -------------------------------------------------------------------------- ________________ --- - -- -------------- ---------- -- - -- ઉત્કૃષ્ટ સંયમને કારણે, સ્વયોગ્યતાને કારણે શ્રેણી પર આરૂઢ થઈ અનંતગુણશ્રેણી નિર્ભર કરે છે. એવા જ્ઞાનીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે સમયે સમયે અનંત અનંત સંયમ-શુદ્ધ અવ્યવસાયની વૃદ્ધિ થાય છે. આથી કર્મોનો સમૂહ નાશ પામે છે. ધર્મધ્યાનનો પ્રારંભ થતાં, જીવનો કર્મભાર હળવો બને છે, ઉપયોગની સ્થિરતા આવે છે. સૂક્ષ્મ ચિંતનની ધારા ટકે છે, ત્યારે સાધક શ્રેણીના ક્રમમાં શુક્લધ્યાનનો સ્વામી બને છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્રને, ભવસમુદ્રને તરવાનું ભગીરથ કાર્ય અહીં સંપન્ન થાય છે. ચાર ઘનઘાતી કર્મનો નાશ થઈ જીવ કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય થઈ જાય છે. કારણ કે હવે ભવભ્રમણનું કોઈ કર્મબીજ આ અવસ્થામાં રહેતું નથી. ભલે તે સમયે નામ, ગોત્ર આદિ અઘાતી કર્મોનો ઉદય છે, પરંતુ એ કંઈ બાધા પહોંચાડી શકે તેમ નથી, શુભપણે વર્તવા સિવાય તેમનું હવે જીવને બાધક થવાનું કોઈ પ્રયોજન નથી. ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં મોક્ષનો નિર્દેશ કર્યા પછી આ અધ્યાયમાં તેની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા છે. અનાદિનું અકબંધ ચાલ્યું આવતું મિથ્યાત્વ જીવને અધર્મ પરિણામરૂપે વળગેલું હતું. અને જીવ દુઃખ પામતો આવ્યો હતો. આ અધ્યાયમાં સંવર તત્ત્વથી જીવને ધર્મની પ્રાપ્તિ સૂચવી છે. સંવરરૂપ પરિણામથી જીવમાં સાચા ધર્મનો પ્રારંભ થાય છે. પૂર્વસંસ્કારથી જીવમાં ઉત્પન્ન થતા વિકારી ભાવોને અટકાવવાનું કાર્ય સંવરતત્ત્વથી થાય છે. સાધક સાચા ધર્મમાં પ્રવેશ કરે છે ત્યારે મિથ્યાભાવ દબાય છે, અટકે છે. - મિથ્યાત્વનો વ્યય થતાં જીવમાં સમ્યગુભાવનો ઉત્પાદ થાય છે. મિથ્યાત્વનું અટકવું અને સંવરનું ઉત્પન્ન થવું તે અવસ્થા શુદ્ધ ઉપયોગની છે. અર્થાત્ સાધક જ્યારે મિથ્યાભાવથી અટકે છે ત્યારે પ્રથમ અશુભભાવો ટળે છે. અને જે કંઈ ઘર્મારાધન કરે છે તેમાં શુભભાવનો ઉપ્તાદ થાય છે. એ આત્મનિષ્ઠાયુક્ત શુભભાવમાં કથંચિત સાધકની દૃષ્ટિમાં તત્ત્વની અધ્યાયઃ ૯• તત્ત્વદોહન જ ૩૦૫ - Page #403 -------------------------------------------------------------------------- ________________ ---- - --- --- - - નાના શ્રદ્ધાની રુચિ જાગ્રત થાય છે, ત્યારે શુભભાવ પણ છૂટી જઈને જીવ સંવરરૂપી શુદ્ધધર્મમાં પ્રવેશ કરે છે. જેમ જેમ ગુણસ્થાનકમાં આગળ વધે છે તેમ સંવર પરિણામ પણ વૃદ્ધિ પામે છે. સંવર નિર્જરા પક્ષીની પાંખ જેવા છે. બંને સાથે કાર્ય કરે છે. કેમકે જ્યારે નવા કર્મનું આવવું અટકે છે, ત્યારે ગ્રહણ કરેલા પૂર્વ કર્મો નાશ પામે છે. આત્માના શુદ્ધ ઉપયોગની આવી વિશદતા છે. પ્રજ્ઞાછીણીની જેમ બંને તરફ કાર્ય થાય છે. જે યોગો આમ્રવનું કારણ હતા તે યોગો ઉપયોગની શુદ્ધિને કારણે સાધનામાં સહાયક બને છે. સમિતિ-ગુક્તિ દ્વારા યોગોની ક્રિયા સમ્યગુ બને છે. તેમાં તપના નિમિત્તે ઇચ્છા-આસક્તિનો અભાવ થતાં સાઘકમાં આત્માનો શુદ્ધ ઉપયોગ વૃદ્ધિ પામે છે. આથી આત્મપ્રદેશો પર સત્તા જમાવીને બેઠેલાં જૂનાં કર્મો પ્રથમ તો શિથિલ થઈને રહે છે, અને પછી સ્વયં આત્મપ્રદેશથી છૂટા થઈ જાય છે. આવા સંવર નિર્જરા ધર્મરૂપ પરિણામના અધિકારી મુનિઓ છે. છતાં તેના અંશો સમ્યગુદર્શન સાથે પ્રગટ થાય છે. જેટલો પરભાવ તેટલો સંસાર અને જેટલો સ્વભાવ તેટલો સંવર. જેટલો રાગસરાગ તેટલો સંસાર અને જેટલો વીતરાગભાવ તેટલો સંવર. સમ્યગુદર્શન-જ્ઞાનની હાજરીમાં સંવર છે. અને મિથ્યાદર્શન-જ્ઞાનની હાજરીમાં સંસાર છે. જીવની સ્વરૂપને વિષે નિજબુદ્ધિ થાય છે, તેટલો સંવર છે. અને પરને વિષે નિજબુદ્ધિ થાય છે તે સંસાર છે. સમ્યગુદૃષ્ટિ જીવોને જ્યાં સુધી ભય છે, દેહાદિ સંબંધ છે, ત્યાં સુધી કર્મબંધ છે. પરંતુ તે રાગ ભાવથી છે. સમ્યગુદર્શનાદિ ઉપયોગમાં વર્તતા જીવને તે સમયે બંધન નથી. જે વડે રાગ થાય તે વડે મુક્તિ ન થાય અને જેનાથી વિતરાગ ભાવ પ્રગટે તેનાથી સંસાર ન વધે. યોગોની ગુપ્તિ કે સમ્યગુ પ્રકારે પ્રવૃત્તિરૂપ સમિતિ એ બાહ્ય ઉપાય છે, પરંતુ તે સમયે જીવના પરિણામની શુદ્ધિ થવાથી તે કર્મોને આવતા ૩૬૬ ૪ તત્વમીમાંસા Page #404 -------------------------------------------------------------------------- ________________ રોકે છે. તે પ્રમાણે તપાદિ બાહ્ય ઉપાય છે, તેના નિમિત્તે થયેલાં શુદ્ધ પરિણામ કર્મોનો નાશ કરે છે. અધ્યાત્મજીવનનો વિકાસ ગુણસ્થાવકની શ્રેણીથી દર્શાવ્યો છે, તે વાસ્તવમાં આત્માનાં પરિણામોની ઉત્તરોત્તર શુદ્ધ અવસ્થા છે. એ ક્રમનું હોવું ભલે તરતમતાવાળું હોય, છતાં પરિણામની શુદ્ધિનો એ ક્રમ કૈવલ્યપ્રાપ્તિ સુધી સહજપણે હોય છે. નવમા અધ્યાયમાં દેશવ્રત અને મહાવ્રતનો સંવર-નિર્જરાની ઉપાસનામાં સમાવેશ કર્યો નથી. અર્થાત્ સંવર-નિર્જરા એ વ્રતો કરતાં થોડી વધુ વિકાસની ભૂમિકા છે. દેશવ્રત કે મહાવ્રતોના અભ્યાસ દ્વારા જીવ સંયમમાં આવે છે. સમિતિ-ગુપ્તિ એ જીવના પરિણામને વિશેષ નિર્મળ બનાવે છે, તપ દ્વારા જીવની બાહ્ય અને અંતરંગ શુદ્ધિ થાય છે. દેશવ્રત અને મહાવ્રત સાધકના ઉચ્ચ નિમિત્તો છતાં અપેક્ષાએ એ સાધનામાં પરલક્ષની મુખ્યતા અને સ્વલક્ષની ગૌણતા જણાય છે. અહિંસા પાળવામાં પરની દયાની વિશેષતા છે. જોકે રાગાદિ ભાવને ભાવ હિંસા ગણી છે. છતાં છકાય આદિ જીવોની રક્ષા મુખ્ય છે તેમ અન્ય વ્રતમાં પણ પરપદાર્થોના નિમિત્ત સાથે એ સાધના હોય છે, જેમકે બાહ્ય પરિગ્રહ એ પરપદાર્થો છે તેની મૂર્છા ઘટે તે પરિમાણ વ્રત છે. અત્યંતર ત્યાગ એ સ્વલક્ષી છે. તે પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન બાહ્યપણે સ્ત્રી-ભોગના ત્યાગ સાથે છે અને આંતરિકપણે આત્મભાવે રમણતા છે. એમ પર અને સ્વને અનુલક્ષીને સાધના છે. જોકે સમિતિ ગુપ્તિ કે પરિષહો દરેકમાં બાહ્યમાં કંઈ નિમિત્તો હોય છે. છતાં તે સંવર-નિર્જરાની સાધનામાં અંતરલક્ષ્યની વિશેષતા છે. અને તેથી જ તે ભાવની ઉપસ્થિતિમાં કર્મો અટકે છે, નાશ પામે છે. અર્થાત્ વ્રતો એ પાયો છે, તેમાંથી જીવને ધર્મભાવનાની વિશેષ રુચિ ટકે છે, સંવર નિર્જરા એ ઇમારત છે અને મોક્ષ એ સુખ છે. જેની વિચારણા દશમા અધ્યાયમાં કહેવામાં આવશે. અધ્યાય : ૯ • તત્ત્વદોહન જે ૩૬૭ Page #405 -------------------------------------------------------------------------- ________________ અજય અધ્યાય દશમો. કેવલ્યની ઉત્પત્તિના હેતુઓ मोहक्षयाद् ज्ञान-दर्शनावरणाऽन्तरायक्षयाच केवलम् ૧૦-૧ મોહક્ષયા જ્ઞાન-દર્શનાવરણાન્તરાયલયા કેવલમ્ ૧૦-૧ મોહhયાદ્ જ્ઞાન-દર્શન-આવરણ-અન્તરાય-ક્ષયાત ચ કેવલમ્ ૧૦-૧ મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટે છે. મોક્ષ પ્રાપ્ત થતાં પહેલાં કેવળ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વરૂપ ઉપયોગની ઉત્પત્તિ જૈનશાસ્ત્ર પ્રણિત કરેલી છે. તેથી મોક્ષનું સ્વરૂપ દર્શાવતા પહેલાં કેવલ ઉપયોગ કયાં કારણોથી પ્રગટે છે તે જણાવે છે. પ્રતિબંધક એવાં મોહાદિ કર્મોના નાશ થવાથી ચેતના સહજ નિરાવરણ બને છે ત્યારે ક્વલજ્ઞાનનો ઉપયોગ પ્રગટે છે. એ પ્રતિબંધક કર્મો ચાર છે, એ ઘાતી કર્મો કહેવાય છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવાથી ગણત્રીમાં તે પ્રથમ છે. પણ બળવાન કર્મ મોહ હોવાથી તે ક્ષીણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ જ્ઞાનાવરણ,. દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મો ક્ષય થાય છે. તેથી “મોહ લયા થી સૂત્રનો પ્રારંભ થાય છે. કેવળ ઉપયોગ બે પ્રકારે છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય તે કેવળદર્શન – સર્વદર્શિત્વ અને વિશેષ તે કેવળજ્ઞાન – સર્વજ્ઞત્વ. મોહનીય આદિ કર્મોના ક્ષયનો હેતુ बन्धहेत्वभाव-निर्जराभ्याम् ૧૦-૨ બન્ધત્વભાવ-નિર્જરાભ્યામુ ૧૦-૨ બન્ધહેતુ-અભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ બંધ હેતુના અભાવથી અર્થાતુ સંવર અને નિર્જરાથી ૩૬૮ જ તત્ત્વમીમાંસા wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww Page #406 -------------------------------------------------------------------------- ________________ ---------------------------- -- -- - wwwwwwwwwwwwwwwwwwwwww મોહનીય આદિ કર્મોનો નાશ થાય છે. કર્મ એ જીવનો સ્વભાવ નથી તેનો સંબંધ સાંયોગિક છે. બંધાયેલું કર્મ તો ક્યારેક નાશ પામે છે. પરંતુ પુનઃ તેવું કર્મ બંધાય કે તે જાતનું કોઈ કર્મ શેષ રહે, ત્યાં સુધી આત્યંતિક ક્ષય થયો મનાતો નથી. આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય અને નવાં કર્મોને બંધાવાની યોગ્યતાનો અભાવ. આત્યંતિક કર્મનો ક્ષય થાય ત્યારે મોક્ષની સ્થિતિ સંભવે છે. કર્મના આત્યંતિક ક્ષયનાં કારણો બે છે. મિથ્યાત્વાદિ બંધ હેતુઓનો અભાવ, સંવરનું નિર્જરાનું સેવન. મિથ્યાત્વાદિ પાંચ હેતુઓના અભાવથી આશ્રવરૂપી બંધ અટકે છે. અને નિર્જરાથી બંધાયેલાં કર્મોનો ક્ષય થાય છે. સંવર નિર્જરાના શુદ્ધ આત્મ પરિણામથી પ્રથમ ચાર ઘાતકર્મો નાશ પામે છે. પછી આયુ પૂર્ણ થતાં ચાર અઘાતી કર્મો નાશ પામે છે. મોક્ષની વ્યાખ્યા નવસાયો મોક્ષ: ૧૦-૩ કમ્નકર્મક્ષયો મોક્ષઃ ૧૦-૩ કૃમ્ન-કર્મ-ક્ષયઃ મોક્ષઃ ૧૦-૩ સર્વ કર્મોનો સર્વથા ક્ષય તે મોક્ષ છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય થવો તે મોક્ષ છે, આત્મા શુદ્ધસ્વરૂપે પ્રગટે છે. મોહનીય આદિ ચાર ઘાતી કર્મોનો આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે. પરંતુ ત્યારે વેદનીયાદિ ચાર અઘાતી કર્મો શેષ રહે છે. તે કર્મોનો પણ સંપૂર્ણ ક્ષય થતાં જન્મમરણના ફેરા ટળે છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે તે જ મોક્ષ છે. કર્મરૂપી બીજ બળી જવાથી હવે જન્મમરણરૂપી સંસારનું ફળ પણ નાશ પામે છે. અને જીવ મોક્ષરૂપી શાશ્વત સુખને પામે છે. - આ અધ્યાય : ૧૦ • સૂત્ર : ૩ ૪ ૩૯ નાના નાના આજના જમાના wwwા - - - - - - - - - .. Page #407 -------------------------------------------------------------------------- ________________ औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्व-ज्ञान-दर्शन- सिद्धत्वेभ्यः ઔપમિકાદિ-ભવ્યત્વાભાવાચ્યાન્યત્ર કેવલસમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-સિધ્ધત્વેભ્યઃ ઔપશમિક આદિ ભવ્ય અભાવાચ્ય અન્યત્ર કેવલ સમ્યક્ત્વ જ્ઞાન-દર્શન સિધ્ધત્વેભ્યઃ ૧૦-૪ ૧૦-૪ કેવળ (ક્ષાયિક) સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ વિના ઔપશમિક આદિ ભાવોના તથા ભાવત્વના અભાવથી મોક્ષ થાય છે. ૧૦-૪ પાંચ ભાવોમાંથી કયા ભાવોનો અભાવ મોક્ષ થતાં હોય છે તે જણાવે છે. પૌદ્ગલિક કર્મોનો આત્યંતિક નાશ થતાં તે કર્મો સાથે જે સાપેક્ષ ભાવો હતા તેનો પણ નાશ મોક્ષપ્રાપ્તિ પહેલાં હોય છે. કારણ કે મોક્ષ શુદ્ધ સ્વભાવ છે. મોક્ષપ્રાપ્તિ સમયે જે ભાવોનો નાશ થાય છે તે ચાર પ્રકારે છે. ૧. ઔપમિક ૨. ક્ષાયોપશમિક ૩. ઔદયિક ૪. પારિણામિક, મોક્ષની પ્રાપ્તિ થતાં પ્રથમના ત્રણ ભાવોનો સર્વથા અભાવ થાય છે. કારણ કે તે ત્રણ ભાવો કર્મજન્ય છે. પરંતુ પારિણામિક ભાવમાં એકાંતે એમ નથી કારણ કે પારિણામિક ભાવના જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા જે ભેદો છે, તેમાં મોક્ષની પાત્રતાવાળા જીવને જે ભવ્યત્વભાવ હોય છે તેનો અહીં અભાવ છે પણ જીવત્વ અને અસ્તિત્વ જેવા પારિણામિક ભાવો મોક્ષની અવસ્થામાં પણ હોય છે. ક્ષાયિક ભાવનો અભાવ થતો નથી કેમકે ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ એ ક્ષાયિક ભાવો છે. જોકે સિદ્ધત્વના અર્થમાં એ બધા ભાવોનો સમાવેશ કરી લેવાનો હોવાથી એ ભાવોનો પણ ૩૭૦ ૪ તત્ત્વમીમાંસા Page #408 -------------------------------------------------------------------------- ________________ અભાવ નિશ્ચયથી થઈ જાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અપેક્ષાએ કર્મસાપેક્ષ હોવા છતાં તેમાં કર્મોનો અભાવ હોવાથી તેનો કેવળ અભાવ અહીં . માનવામાં આવ્યો નથી. સર્વે કર્મોનો ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમન तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् તદનન્તરમૂધ્રુવં ગચ્છત્યાલોકાત્તાત્ તદનન્તર ઊર્ધ્વ ગતિ-આલોકાન્તાત્ સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે. ૧૦-૫ ૧૦-૫ ૧૦-૫ આત્મા જ્યારે સર્વ કર્મોથી રહિત થાય છે તે સમય ત્રણ પ્રકાર એ જ સમયે બને છે. (૧) દેહનો આત્યંતિક વિયોગ (૨) ઊર્ધ્વગમન પ્રતિ ગતિ (૩) લોકાગ્રે સ્થિતિ. ૧. દેહનો આત્યંતિક વિયોગ : સર્વ-કર્મનો ક્ષય થતાં જીવને દેહનો સંબંધ છૂટી જાય છે અને નવો જન્મ ધારણ થતો નથી તેથી દેહનો આત્યંતિક વિયોગ કહ્યો છે. ૨. ઊર્ધ્વગમન પ્રતિ ગતિ : દેહનો આત્યંતિક વિયોગ થતાં અને અન્ય કોઈ કર્મનો યોગ ન હોવાથી જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગમન કરે છે. ૩, લોકાગ્રે સ્થિતિ : કર્મકલંક રહિત સિદ્ધોના જીવો ચારગતિના કોઈ સ્થાનમાં હોતા નથી. પરંતુ સિદ્ધોનું સ્થાન લોકાગ્રે છે. આમ કર્મક્ષય સાથે આ પ્રમાણે એક સાથે જ આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. લોકાગ્ર : લોકના ઉપરના ભાગમાં અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩- ધનુષ જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. દરેક સિદ્ધ 3. અધ્યાય : ૧૦ • સૂત્ર : ૫ ૪ ૩૭૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ ભગવંતના મસ્તકનો અંતિમ પ્રદેશ જ્યાં લોકાકાશ પૂરું થાય છે, ત્યાં અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. સિદ્ધોની અવગાહના (આત્મા જેટલું ક્ષેત્ર રોકે તે) પૂર્વ શરીરના ભાગની રહે છે, શરીરનો - ભાગ જે વાયુથી ભરેલો પોલો છે તે વાયુ નીકળી જાય છે. ત્યારે સઘન ચૈતન્યનો પિંડ શેષ રહે છે, તે અવગાહના - ભાગ હોય છે. ૐ (૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર હાથનો એક ધનુષ) આકાશના ઉપરના છેડાથી એક યોજન જતાં સિદ્ધ શિલા આઠમી પૃથ્વી છે, તે સ્ફટિક જેવી સફેદ છે. કથરોટ જેવી ગોળ છે. તેની લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન છે. મધ્ય ભાગમાં આઠ યોજન ઘટતી જાય છે, તે ક્રમશઃ ઘટતા બીજના ચંદ્ર સમાન હોય છે. અઢી દ્વીપ પણ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. અઢી દ્વીપની કર્મભૂમિમાંથી જીવો મોક્ષ પામે છે, તેથી જીવ જ્યાંથી મોક્ષ પામે ત્યાંથી સીધી જ ગતિમાં ઊર્ધ્વગમન કરી એક જ સમયમાં લોકાગ્રે પહોંચે છે. અનંતા જીવો મોક્ષે પહોંચ્યા છે. સિદ્ધો સૂક્ષ્મ અને અરૂપી હોવાથી જેમ દીવાની જ્યોતમાં જ્યોતિ સમાય તેમ તેમનું અવગાહન સમાઈ જાય છે. જેમ દીવાના બલ્બ જુદા હોય છે તેમ દરેક સિદ્ધાત્મનું અસ્તિત્વ અલગ હોય છે. पूर्वप्रयोगाद्-असङ्गत्वाद्-बन्धविच्छेदात् तथागतिपरिणामाच्च तद्गतिः પૂર્વપ્રયોગાદ્-અસંગત્વાદ્-બન્ધવિચ્છેદાત્ તથાગતપરિણામાચ્ચ તગતિઃ પૂર્વપ્રયોગાદ્-અસંગત્વાદ્-બન્ધવિચ્છેદાત્ 10-9 તથાગતિપરિણામાત્ ચ તતિઃ પૂર્વ પ્રયોગ, અસંગ, બંધવિચ્છેદ, તથાતિ પરિણામ ૩૭૨ ૪ તત્ત્વમીમાંસા ૧૦-૬ ૧૦-૬ Page #410 -------------------------------------------------------------------------- ________________ .. . . .. .. .. એ ચાર હેતુઓથી આત્મા સર્વકર્મ ક્ષય થતાં ઊર્ધ્વગતિનું કરે છે. સર્વકર્મ ક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણ : સર્વકર્મોનો ક્ષય થતાં જીવ તરત જ ઊર્ધ્વગતિ કરે છે તેમાં ત્રણ પ્રશ્ન થાય છે. ૧. સર્વ કર્મોનો ક્ષય થતાં જીવની ઊર્ધ્વગતિ જ કેમ થાય છે, તિર્થી (વાંકી) અધો (નીચે) કેમ થતી નથી ? ૨. સંસારી જીવની ગતિ ઊર્ધ્વ, અધો અને તિર્થી ત્રણ પ્રકારે કેમ થાય છે ? ૩. આત્માની પૌદ્ગલિક કે યોગની સહાય વગર ગતિ કેવી રીતે થાય ? જવાબ : ૧. તથાગતિપરિણામાદ્ જીવ અને પુદ્ગલનો ગતિશીલ સ્વભાવ છે. જોકે જીવની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વગમન છે, પરંતુ કર્મ જેવા પ્રતિબંધક સંયોગને કારણે જીવ તિર્થી કે અધોગતિ કરે છે ખરો. પરંતુ કર્મનો સંયોગ છૂટી જતાં જીવ સ્વાભાવિક રીતે ઊર્ધ્વગમન કરે છે, તે પૂર્વપ્રયોગના નિમિત્તથી થાય છે. જેમ માટીના લેપવાળું તુંબડું જળમાં તળિયે જઈને રહે છે, પણ માટીનો લેપ ધોવાઈ જતાં તે તૂબડું સ્વભાવથી જ ઉપર આવી જાય છે. તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગતિનો છે, પરંતુ કર્મના સંયોગે તિછ કે અધોગતિ કરે છે પણ કર્મનો સંયોગ છૂટી જતાં જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિ જ કરે છે. તે ઊર્ધ્વગતિ લોકના અંત સુધી છે. પુદ્ગલનો સ્વભાવ ઊર્ધ્વ, અધો અને તિર્થી એમ ત્રણે ગતિનો છે. જેમ દીપકનો સ્વભાવ ઊર્ધ્વ છે. પવનનો પ્રાયે તિછ ગતિનો છે, પથ્થર જેવા ભારે પદાર્થનો અધોગતિનો છે. જવાબ ૨ : આત્માને કર્મનો સંગ હોવાથી કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. એરંડાનું બીજ ફળમાં બંધાઈ રહે છે પણ એરંડાનું ફળ પાકવાથી -- અધ્યાયઃ ૧૦ • સૂત્રઃ # ૩૭૩ wwwww ..... Page #411 -------------------------------------------------------------------------- ________________ પડ સુકાઈ જતાં તે ફાટી જાય છે, ત્યારે તેમાંથી બીજ બહાર નીકળે છે, તેમ કર્મના ફળ પાકી જતાં, વિષયો-કષાયો સુકાઈ જતાં કર્મનું બંધ તૂટી જાય છે ત્યારે જીવ ઊર્ધ્વગતિ કરે છે. જવાબ ૩ : સર્વ કર્મનો ક્ષય થતાં યોગનો અભાવ થાય છે. યોગના નિરોધની પહેલાં યોગ-પ્રયોગના સંસ્કારો રહેલા હોવાથી તેની સહાય વડે આત્મ ઊર્ધ્વગતિ કરે છે. અર્થાત્ જીવનો સંસ્કાર ઉર્ધ્વ ગતિનો હોવાથી જીવ કર્મરહિત થતાં ઊર્ધ્વગતિ કરે છે અને લોકાગ્રે જઈને અટકે છે. કારણ કે તેનાથી આગળ અલોકાકાશમાં ધર્માસ્તિકાય આદિ સહાયક તત્ત્વો નથી. પૂર્વપ્રયોગ : કુંભાર ચાકને ઘુમાવ્યા પછી છોડી દે છે, છતાં તે ચાક પૂર્વના વેગથી ફરે છે, તેમ જીવ પણ સંસાર અવસ્થામાં મોક્ષપ્રાપ્તિ માટે સાધક અવસ્થામાં વારંવાર અભ્યાસ અને પુરુષાર્થ કરતો હોય છે, તે અભ્યાસ સિદ્ધ અવસ્થામાં હોતો નથી પણ પહેલાના અભ્યાસને કારણે જીવને આખરે ઊર્ધ્વગમન થાય છે. અસંગતા ઃ તૂંબડું જ્યાં સુધી લેપના સંગવાળું છે ત્યાં સુધી પાણીમાં ડૂબેલું રહે છે. પરંતુ પાણીમાં પલળવાને કારણે લેપ નીકળી જાય છે, ત્યારે તે લેપના સંગ રહિત સ્વયં જળની સપાટી પર આવે છે. તેમ જીવકર્મનો સંગ છૂટી જતાં અસંગ થઈને ઊર્ધ્વગમન કરે છે. બંધ છેદ : જેમ એરંડાના વૃક્ષનું સૂકું બી છટકે છે ત્યારે ઉપરના પડનું બંધન છૂટી જવાથી તેનું દળ ઉપર આવે છે. તે જીવની મુક્તિને યોગ્ય દશા થતાં કર્મબંધનો છેદ થઈ જાય છે. તેથી જીવ ઊર્ધ્વગમન કરે છે. ઊર્ધ્વગમન સ્વભાવ : જેમ અગ્નિની જ્યોતનો સ્વભાવ ઊર્ધ્વગતિ છે, જલતી દિવેટને નમેલી રાખો તો પણ તેની જ્યોત ઉપરની દિશામાં રહે છે તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગમનનો છે. ક્ષેત્ર-વાન-પતિ-તિક-તીર્થ-ચારિત્ર प्रत्येक-बुद्ध-बोधित ज्ञानाऽवगाहनाऽन्तर सङ्ख्याऽल्पबहुत्वतः साध्याः ૩૭૪ ૨૪ તત્ત્વમીમાંસા ૧૦-૭ Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્રપ્રત્યેક-બુદ્ધ-બોધિત-જ્ઞાનાવગાહનાડાર સંખ્યાડલ્પબહુવતઃ સાધ્યાઃ ૧૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્રપ્રત્યેક-બુદ્ધ-બોધિત-જ્ઞાન-અવગાહના અત્તર-સંખ્યા-અલ્પબહુવતઃ સાધ્યાઃ ૧૦-૭ ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પબદુત્વ, એ બાર તારોથી સિદ્ધ જીવોની વિશેષ વિચારણા કરવી જોઈએ. જોકે સિદ્ધ થયેલ સમગ્ર જીવોમાં ગતિ આદિ સાંસારિક ભાવો ન હોવાથી કોઈ ભેદ નથી. છતાં ભૂતકાળ અને વર્તમાનની દૃષ્ટિને યથાસંભવ લાગુ પાડીને વિચારણા કરવામાં આવી છે. (૧) ક્ષેત્ર : કયા કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં (લોકાન્ત) સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિએ વિચારણા થઈ શકે છે. (૧) જન્મથી – પંદર કર્મભૂમિમાં જન્મેલા જીવો સિદ્ધ થાય છે. (૨) સંકરણથી અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનથી લઈ બીજા સ્થાને મૂકવો. દેશવિરતિ અને પ્રમત્ત સંયતનું સંહરણ થાય છે. કોઈના મતે અવિરત સમ્યગૃષ્ટિનું પણ સંહરણ થાય છે સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિ સંયત, પુલાક, ચૌદપૂર્વધર, આહારક શરીરી અને અપ્રમત્ત સંયત એ સાતનું સંકરણ થતું જ નથી. (૨) કાળ: કયા કાળે સિદ્ધ થાય એની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ અકાળે સિદ્ધ થાય છે. કારણ કે વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ અધ્યાય : ૧૦ • સૂત્ર : ૭ : ૩૭૫ • Page #413 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - સિધ્ધ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં કાળ નથી. ભૂતકાળને આશ્રયીને પૂર્વ મુજબ જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિએ વિચારણા થઈ શકે છે. જન્મથી અવસર્પિણી, ઉત્સર્પિણી અને અવસર્પિણી-ઉત્સર્પિણી રહિત એ ત્રણેય કાળમાં જન્મેલા સિદ્ધ થઈ શકે છે. આ સામાન્યથી વિચાર થયો. વિશેષ વિચાર કરતાં અવસર્પિણીમાં ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી હોય ત્યારે અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. એટલે પહેલા અને બીજા આરામાં, ત્રીજા આરાના અંતિમ સંખ્યાતા વર્ષ સિવાયના કાળમાં તથા પાંચમા અને છઠ્ઠા આરામાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ થઈ શકે છે, પણ પાંચમા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ ન જ થઈ શકે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે.* સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે. (૩) ગતિ : કઈ ગતિમાંથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ સિદ્ધિ ગતિમાં સિદ્ધ થાય. ભૂતકાળને આશ્રયીને અનંતર ગતિ અને પરંપર ગતિ એમ બે રીતે વિચાર થઈ શકે છે. અનંતર ગતિની દૃષ્ટિએ મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપર ગતિએ ચારેય ગતિમાંથી સિદ્ધ થાય છે. અર્થાતુ નરકાદિ ગમે તે ગતિમાંથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થઈ શકે છે. (૪) લિંગ પુરુષ આદિ ક્યા ક્યા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતર લિંગ અને પરંપર લિંગ એમ બે રીતે વિચારણા થઈ શકે છે, આ બંને પ્રકારના લિંગની દૃષ્ટિએ ત્રણે લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત પૂર્વભવમાં * અવસર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયાં વ્યતીત થાય ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થકર જન્મે છે. ૩૭૬ જ તત્ત્વમીમાંસા Page #414 -------------------------------------------------------------------------- ________________ નાના-નાના નાના ગમે તે લિંગવાળો જીવ વર્તમાન ભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઈ શકે છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દૃષ્ટિએ આ દ્વારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. (૧) સ્વલિંગ-રજોહરણ, મુહપત્તી વગેરે, (૨) અન્યલિંગ – પરિવ્રાજક આદિનો વેષ, (૩) ગૃહસ્થલિંગ-ગૃહસ્થોનો વેષ. જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ ભાવલિંગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ભાવલિંગને આશ્રયીને લિંગ (જ્ઞાન-દર્શનચારિત્રરૂપ) સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિગે સિદ્ધ થાય છે. (પ) તીર્થ : તીર્થમાં જ સિદ્ધ થાય કે અતીર્થમાં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીર્થમાં પણ સિદ્ધ થાય અને અતીર્થમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીર્થ સિદ્ધ છે. () ચારિત્ર ઃ ક્યા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ જીવ નોચારિત્રી – નોઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. કારણ કે મોક્ષમાં પાંચ ચારિત્રમાંથી કોઈ ચારિત્ર હોતું નથી. ત્યારે સર્વથા ચારિત્રનો અભાવ છે એમ પણ ન કહી શકાય, ભૂતકાળની દૃષ્ટિએ અનંતર ચારિત્ર અને પરંપરા ચારિત્ર એ બે રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પરંપરા ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મ સમ્પરાય, યથાખ્યાત એ ત્રણ; અથવા છેદો પસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ત્રણ; અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર; અથવા છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર; અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ પાંચ ચારિત્રોમાં સિદ્ધ થઈ શકે છે. (૭) પ્રત્યેક બુદ્ધબોધિત ઃ કોણ સ્વયં બોધ પામીને સિદ્ધ થાય અને કોઈ બીજાથી બોધ પામીને સિદ્ધ થાય તેની વિચારણા. કોઈ સ્વયં બુદ્ધ રૂપે, અર્થાત્ અન્યના ઉપદેશ વિના, કોઈ તેવા નિમિત્તથી સ્વયં | અધ્યાયઃ ૧૦ • સૂત્ર : ૭ % ૩૭૭ --------નાના -- - --- Page #415 -------------------------------------------------------------------------- ________________ બોધ પામીને સિદ્ધ થાય છે. કોઈ બુદ્ધબોધિત રૂપે, અર્થાત્ બીજાના ઉપદેશથી બોધ પામીને, સિદ્ધ થાય છે. તીર્થંકરો તથા પ્રત્યેક બુઢ્ઢો સ્વયં બુદ્ધ હોય છે. બીજા જીવો બુદ્ધબોધિત હોય છે. (૮) જ્ઞાનઃ કયા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ મતિ-શ્રુત એ બે જ્ઞાનથી, અથવા મતિ-શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ કેવળજ્ઞાન પામતાં પહેલાં તે તે જ્ઞાન હોઈ શકે છે. (૯) અવગાહના : કેટલી અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય તેની વિચારણા. અવગાહના એટલે આત્મપ્રદેશોને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરનું પ્રમાણ-ઊંચાઈ. ઉત્કૃષ્ટથી ૫૦૨થી ૫૦૯ ધનુષ્યની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. જન્યથી ૨થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. વર્તમાનકાળની દૃષ્ટિએ પોતાની કાયાના ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ૩ પોતપોતાની કાયાની અવગાહનામાં સિદ્ધ થાય છે. (૧૦) અંતર : સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય કે અંતર પડે ? અંતર પડે તો કેટલું અંતર પડે તેની વિચારણા. જીવો અનંતર (-સતત) સિદ્ધ થાય છે, અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તો જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી તુરત બીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય તો વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જાય. સતત આઠ સમય સુધી સિદ્ધ થયા પછી નવમા સમયે કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ જીવ મોક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કોઈ પણ જીવ મોક્ષે ન જાય, બીજા સમયે પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય, ત્રીજા સમયે ૩૭૮ ૪ તત્ત્વમીમાંસા Page #416 -------------------------------------------------------------------------- ________________ પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મોક્ષે ન જાય. છ મહિના પછી અવશ્ય કોઈ જીવ સિદ્ધ થાય. (૧૧) સંખ્યા : એક સમયમાં એકીસાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણા. એક સમયમાં જધન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો સિદ્ધ થાય છે. - (૧૨) અલ્પબહુત્વ : ક્ષેત્ર આદિ ૧૧ દ્વારોને આશ્રયીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણા. દા.ત. ક્ષેત્ર દ્વારમાં સંહરણ સિદ્ધોથી જન્મ સિદ્ધો સંખ્યાતગુણા છે. કાળદ્વારમાં ઉત્સર્પિણીકાળ, સિદ્ધોથી અવસર્પિણીકાળ સિદ્ધો વિશેષાધિક છે. અવસર્પિણીકાળ સિદ્ધોથી અનુત્સર્પિણી અનવસર્પિણીકાળ સિદ્ધો સંખ્યાતગુણા છે. આ પ્રમાણે બીજા ગતિ આદિ દ્વારોમાં અલ્પબહુત્વનો વિચાર થઈ શકે. વિશેષ જિજ્ઞાસુઓએ મૂળ ગ્રન્થની ટીકા જોઈ લેવી. તત્ત્વદોહન જેનો પ્રારંભ મંગળમય તેનો અંત મંગળમય, તે પ્રાયે પરમાર્થપંથની પ્રણાલી છે. સંસારમાં શુભ-અશુભના ચોઘડિયાં બદલાયા કરે છે. પરંતુ પરમાર્થમાં તો મંગળ જ મંગળ છે. પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે મોક્ષરૂપ મંગળથી પ્રથમ સૂત્રનો પ્રારંભ કર્યો છે. ત્યાં પૂર્ણચંદ્ર પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને પછી દશમા અધ્યાયમાં તેનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. સમ્મેગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ સાધક જીવોને આચાર્યશ્રી કહે છે કે, ભાઈ મોહનીય કર્મના જોરે તું, મોક્ષરૂપ તારી જાતને ભલે વિસ્તૃત કરે, પરંતુ તારી ભવ્યતાનો પરિપાક થતાં અન્ય નિમિત્તો મળતા તારા આત્મજાગરણ વડે તું મોક્ષના દરવાજે પહોંચી શકે છે. બીજા અધ્યાયથી પાંચમા અધ્યાય સુધી સંસારયાત્રામાં જીવ શું શું અધ્યાય ઃ ૧૦ તત્ત્વદોહન ૪ ૩૭૯ · Page #417 -------------------------------------------------------------------------- ________________ જુએ છે, શું જાણે છે તે બતાવ્યું છે. જીવોના પ્રકારો જન્મ, ગતિ, જાતિ વગેરે જણાવીને, સંસારમાં જીવ ક્યાં ભમ્યો, ત્યાં કેટલું રહ્યો. ત્યાં કેવાં સુખદુઃખ ભોગવ્યાં, પુનઃ પુનઃ ત્યાં શા માટે ઊપજવું થયું, કેવી ઇન્દ્રિયો અને શરીર ગ્રહણ કર્યા, તે દર્શાવ્યું છે. અધ્યાય છઠ્ઠાથી આઠમા અધ્યાય સુધીમાં જ્ઞાનસ્વરૂપ એવો આત્મા જ્ઞાનની સૂક્ષ્મતાને ગ્રહણ કરી શુદ્ધાત્માને પ્રગટ કરવાને બદલે અજ્ઞાનવશ પોતાના જ્ઞાનસ્વરૂપને આવરણ કરી દે છે. અને જડ પુદ્ગલોમાં રોકાઈ જાય છે. નાશવંતનો ભરોસો કરે છે. અને સચિદાનંદ સ્વરૂપ એવા સ્વયંને જ ભૂલી જાય છે. તે આસ્રવ દ્વારા જણાવે છે. આસ્રવ અને બંધની જોડીની બેડીમાં બંધાઈ જાય છે, ત્યારે જીવ શુભયોગે ક્યારેક સોનાની બેડી પહેરે છે. અને અશુભયોગે ક્યારેક . લોઢાની બેડી પહેરે છે. બંને જંજીરોમાં જકડાયેલો નિર્દોષ સુખથી વંચિત રહે છે. અજ્ઞાનવશ એવો તો ભુલભુલામણીમાં પડે છે કે, બેડી સોનાની કર્મના ભારવાળી હોવા છતાં, પુણ્યયોગ મળતાં ભૌતિક સુખને સુખ માની મૂંઝાઈ જાય છે. કોઈ સંતજનોના યોગે પુણ્યયોગનો ઉપયોગ કરીને સન્માર્ગે વળે છે, ત્યાં તેને આત્મલક્ષ્ય થતાં સોનાની બેડી અહિતકારી છે તેમ સમજાય છે ત્યારે સમ્યવિચારણા પ્રત્યે વળે છે. સમિતિ, ગુપ્તિ, ભાવનાઓ અને પરિષહજય દ્વારા સંયમને આરાધી, પરિણતિની શુદ્ધિ થવાથી, આવતો કર્મપ્રવાહ અટકી જાય છે. સંયમ સાથે તપનો સહયોગ બને છે, ત્યારે ઇચ્છાઓ નિરોધ થતાં શુદ્ધ પરિણતિ દ્વારા પૂર્વના ગ્રહણ કરેલાં કર્મો નાશ પામે છે. ક્રમે કરીને કર્મોનો પૂર્ણ નાશ થતાં જીવ નિરાવરણ બને છે. સમ્યવિચારણા દ્વારા જીવને સમ્યગુ શ્રદ્ધા થવાથી અનાદિના મિથ્યાત્વરૂપી આશ્રવનો નિરોધ થાય છે, બંધ શિથિલ થાય છે, ત્યારે તે ગુણસ્થાનકે આરોહણ કરે છે. ત્યાં તેને આત્મવૈભવનાં અનન્ય દર્શન થાય છે. અર્થાતુ પ્રથમ અધ્યાયમાં દર્શાવેલો માર્ગ અહીં સાધકમાં સ્વસ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે જીવનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય છે, એ જ મોક્ષ MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMWwwwww નાન ૩૮૦ જ તત્ત્વમીમાંસા Page #418 -------------------------------------------------------------------------- ________________ છે. એ મોક્ષ શાસ્ત્રગમ્ય અને શ્રદ્ધાગમ્ય છે, આંખ દ્વારા બતાવી શકાય તેવો તે પદાર્થ નથી પરંતુ તે આત્મરૂપ હોવાથી અનુભવમાં આવે છે. જીવ માત્ર જીવવા ઇચ્છે છે, અર્થાત્ આત્મા ઇચ્છે છે, તે ઇચ્છા પણ સુખની છે, અને એટલે સર્વ કર્મથી મુક્ત એવી દશા છે. પરંતુ અજ્ઞાનવશ જીવમાં સુખની વ્યાખ્યા બદલાઈ જાય છે. તેથી જીવને સંસારનું ભ્રમણ કરવું પડે છે. પરમાત્મસ્વરૂપે પ્રગટ થતાં જીવનું જ્ઞાન અને સ્વરૂપ-અનુભવ અભેદ થાય છે. સ્વરૂપરમણતા એ જીવનું પરમાત્મસ્વરૂપ છે. તેમનો વાસ સિદ્ધશીલા પર આદિ અનંતકાળ સુધી છે. સંસારી જીવ દેહભાવથી સંસારી છે, મોહવશતાથી મોહ સંસારી છે અને પરિગ્રહાનંદી હોવાની પરિગ્રહસંસારી છે. સંસારી જીવમાં આ ત્રણે સંસારભાવ હોય છે. સાધકમાં હજી દેહભાવ અને મોહભાવનો અંશ છે તેથી તે દેહ અને મોહ સંસારી છે. પરમાત્માને નથી દેહ કે નથી મોહ, તેથી તે એકે પ્રકારે સંસારી નથી. વાસ્તવમાં જીવે આવું સંસારના ભેદ રહિત જીવન પામવાનું છે. ચારિત્રમોહનીય કર્મથી મૂંઝાયેલા જીવને સઘળાં કર્મની વળગણા વળગે છે, જ્યાં સુધી જીવ કર્મથી પ્રભાવિત થાય છે ત્યાં સુધી સંસાર છે. જીવનું જ્ઞાનસામર્થ્ય તો પૂર્ણ છે, તે વીતરાગભાવની સંપૂર્ણતા સાથે પ્રગટ થાય છે. ત્યારે કર્મના નિમિત્ત સંબંધોથી જીવ મુક્ત થઈ જાય છે. ચાર ઘાતીકર્મનો નાશ થવાથી જીવને કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે દ્રવ્યમોક્ષ પ્રગટ થઈ જાય છે. ચાર અઘાતી કર્મ નાશ પામતા જીવ પૂર્ણપણે કર્મરહિત થતાં ભાવમોક્ષને પામે છે. વાસ્તવમાં પોતાના સંપૂર્ણ વીતરાગ ભાવથી જીવ મોક્ષ પામે છે. મોક્ષની પ્રાપ્તિ સ્વ અને સત્પુરુષાર્થ વડે થાય છે. તેનું મૂળ સાધન સમ્યગ્દર્શન છે. તે સાધનની પ્રાપ્તિ મહાપુણ્યોદયે થાય છે. તે સમયે દેવગુરુ આદિના યોગ નિમિત્ત બને છે. અધ્યાય : ૧૦ - તત્ત્વદોષન ૪ ૩૮૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ તથાભવ્યત્વ, મનુષ્યપણું, ચરમશરીરપણું, ઉત્તમ સંહનન, દેશ, કાળાદિ એ સર્વ બાહ્ય નિમિત્તો મોક્ષપ્રાપ્તિમાં જણાવ્યાં છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત થયા પછી ભવ્યત્વ આદિ નિમિત્તો શાંત થાય છે, પરંતુ મોક્ષરૂપ અવસ્થામાં આત્માના જે મૂળ ગુણો કેવળજ્ઞાનાદિ છે તે તો સાદિ અનંતકાળ રહે છે. મુક્તાવસ્થામાં જીવ અનંત અવ્યાબાધ સુખનો સ્વામી બને છે. તે સુખની અન્ય કોઈ સુખ સાથે તુલના થઈ શકે તેમ નથી કારણ કે જગતનાં માનવનાં કે દેવોનાં સુખ ઇન્દ્રિયજનિત હોય છે તે ક્ષણિક, પરાધીન અને કર્મબંધનયુક્ત હોય છે. જગતનાં ભૌતિક સુખો પુણ્ય પર આધારિત છે. મોક્ષરૂપ સ્વભાવનું સુખ આત્માની શુદ્ધ પરિણતિ પર આધારિત છે. જેમ ગમે તેવી દીર્ઘકાલીન સ્વપ્નદશા જીવના જાગ્રત થવાથી તૂટી જાય છે, તેમ અનાદિના કર્મનું બંધન પણ આત્માનું જાગરણ થતાં આત્મા જ્ઞાનસ્વરૂપે પ્રગટ થતાં નષ્ટ થાય છે. આખરે કર્મ જડ છે, આત્મા ચેતન છે, ચેતનની શક્તિ અનંત સામર્થ્યવાળી છે. વળી કર્મ સાંયોગિક છે, તેથી પણ આત્મા જ્ઞાનસ્વરૂપે પરિણમે ત્યારે તે સંબંધ છેદાઈ જાય છે. મુક્ત જીવનું સંસારની ચાર ગતિમાં સ્થાન નથી પરંતુ પંચમતિ, અર્થાત્ સિદ્ધશીલા પર સ્થાન છે. જ્યાં અનંત સિદ્ધો અનંત કાળ સુધી સંપૂર્ણ સમાધિ સુખમાં રમણતા કરે છે. તેમને પુનઃ જન્મમરણની જંજાળ નથી. જન્મમરણ થાય તેવા વૈભાવિક ભાવ નથી, કેવળ શુદ્ધ જ શુદ્ધ અનંત જ્ઞાનાદિને ધારણ કરી રહ્યા છે. મોક્ષના આવા અનુપમ સુખને જાણીને, અર્થાત્ જે જાણે છે તે શા માટે સંસારના ક્ષણિક સુખને ઇચ્છે ? અંશે પણ એ સુખનો અનુભવ કરનાર કે જાણનાર જીવો સાંસારિક વૈભવનો ત્યાગ કરીને, સુખને ત્યજીને માત્ર એ શાશ્વત સુખને પામી ગયા. આ શાસ્ત્રનો સાર એ છે કે જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યશ્ચારિત્રને સુણે, સમજે, શ્રદ્ધે, ધ્યાવે અને પૂર્ણ જ્ઞાનાદિને પ્રાપ્ત કરી, સિદ્ધસ્વરૂપે સિદ્ધશીલા પર સ્થાન લે. માનવજીવનની સાર્થકતા પરમાર્થ પંથની પ્રાપ્તિમાં રહી છે. ઇતિ શીવમ્ ૩૮૨ ૪ તત્ત્વમીમાંસા Page #420 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશીલાદર્શક ચિત્ર OSKક '/ vi: ITICS ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૬. સંવર, ૭. નિર્જરા, ૮. બંધ, ૯. મોક્ષ. Page #421 -------------------------------------------------------------------------- ________________ ---- -- ------------------ -- ------- [Girદથી મોક્ષ સુધીનો આત્માનો વિકાસ ક્રમ અમાવસી નેતાય દીધામ મ મ » અ અમre . Is 5મલ (મધ્યાત્મનો. 1 ઘ_fમરાવ- કાળ કેસ પ્રવાસtJ1 ઇ . ses, પણ ની 5 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwww વ્ય મહમાન પત, ગલ પાવતે કાળ પિયા લેવલંડ તો જિરાફ છે. GIMTE ht Mamut Dish" n: જી four આખો ersies? વાસ્તવમ ભાવ ગામ તિ પક પણે મનું ય ૌતમ મ અધિક છે, : ઉિ wa રમ અ આજ કાગડા છે ઈનિ છે. અમિ, કત છે. અંગલિશ મ મનુષ્ય હિ વનસ્પતિ ન Aવહ વ I વિધ વિધ્વતિય હ ! ' તો ખેચર જલચર ખુe) મનુષ્ય જ ૌર કયા ને પ્રયંક. jhen OF વાણ થઈ, યguદ cucર જ છે, વાસ અંતર જ્યોતિષ તિ કર્મcખૂણે iા from તિર્યંચ પંચેન્દ્રિય જ અને * એકેન્દ્રિય મત ન આવે જ જિમ સંન્યાસી જ પ ર વ ત કાળ વય યોતિષ દેવલોક મનમાં શ્રમ “મા " સમત ૧૭ ૬ જવનપજૈ મનુથ મહાવિદેe સ બહમવલાદ બ્રહમદેવલ * અહી ફગર ૧] ) અનાજ લાખનીત પણે મંડાણ પામી વાર્તાઓ પ»િ અપૂર્વક ' મ દે શૉ ન અર્ધ પુ” Page #422 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ અકર્મ ભૂમિ : યુગલિક ભૂમિ – અસિ | અતિકાય ઃ ઇન્દ્ર મસિકૃષિના વ્યવહારરહિત અકષાય : કષાય રહિત અકામ નિર્જરા ઃ પુનઃ કર્મબંધ થવા સહિત નિર્જરા અકાલ મૃત્યુ : અકસ્માત આદિ દ્વારા થતું મૃત્યુ અક્ષિપ્રગ્રાહી : ધીમે ધીમે જાણે તે, | અધોલોક : નરક જલ્દી ન જાણે તે અગારી : ઘરવાળો પુરુષ, ગૃહસ્થ અગુરુ લઘુ : ભારે નહિ, હલ્કુ નહિ અગ્નિમાણવ ઃ એક ઇન્દ્ર અધિગમ : બાહ્ય નિમિત્તથી અંગ : શ્રુત દ્વાદશાંગી, બાર અંગમાં આવેલું શ્રુત અંગ પ્રવિષ્ટ શ્રુત : દ્વાદશાંગી, બાર અંગમાં આવેલું શ્રુત અંગ બાહ્ય શ્રુત ઃ દ્વાદશાંગી વિનાનું પૂર્વાચાર્યોએ બનાવેલું શ્રુત અંગોપાંગ ઃ શરીરના હાથ, પગ, રેખા – વગેરે અચક્ષુદર્શન : ચક્ષુવગરની ઇન્દ્રિયથી થતો સામાન્ય બોધ ઇન્દ્ર અચૌર્ય વ્રત : ચોરી ન કરવાનું વ્રત અચ્યુત : સ્વર્ગ અજ્ઞાન : વિપરીત જ્ઞાન અંજના : નરક ભૂમિ -- - અલ્પ જ્ઞાન. અણુવ્રત : અલ્પ વ્રત અંડજ : ઇંડાથી ઉત્પન્ન થતા જીવો અતિચાર : દોષ અતિથિ સંવિભાગ : એક વ્રત છે, અતિથિનો આદર અદત્તા દાન : આપ્યા વગર લેવું અધિકરણ : જેનાથી પાપોનો આશ્રવ થાય તે, અથવા આધાર અધ્રુવ : અચળ અનગાર : વ્રતી, સાધુ અનંગક્રીડા : જે કામભોગનાં અંગો નથી તેનાથી કામક્રીડા કરવી તે અનંતાનુબંધી કષાય : અનંત સંસારને બંધાવે તેવા કષાય અનપવૃર્તનીય : બાંધેલું આયુષ્ય ન તૂટે તે અનભિગૃહીત : બધા જ ધર્મો સરખા છે એવું માને તે મિથ્યાત્વ અનર્થદંડ ઃ બિનજરૂરી પાપ અનર્પિત : અપેક્ષા રહિત અનવસ્થિત : જે આવેલું ચાલ્યું જાય, મરણ સુધી ન રહે તે અનશન : ચારે આહાર ત્યાગ અનાચાર : દુરાચાર અનાદિ : આદિ રહિત અનાદેય : આદર રહિત અનાભોગ : ઉપયોગ વિના અનિન્દ્રિય ઃ મન અનુભાગ : રસ શબ્દાર્થ ૪ ૩૮૩ Page #423 -------------------------------------------------------------------------- ________________ MassaMAMMAMMADAM અમૃત : અસત્ય અપ્રાપ્યકારી ઃ જે ઈન્દ્રિયો વિષયો સાથે અંતરાલ ગતિ : એક ભવથી બીજા | જોડાયા વિના બોધ કરે તે, ચક્ષુ ભવની વિગ્રહવાળી ગતિ અભિનિ બોઘ મતિજ્ઞાન માટેનો અંતર દ્વિીપ : પાણીની વચ્ચેના ભેદ, સામાન્ય શબ્દ પ૬ અંતર્લીપ અભીષ્ણ : નિરંતર – સતત અંતર્મુહૂર્ત : ૪૮ મિનિટની અંદરનો અમનસ્ક : મન વિનાના – અસંજ્ઞી સમય અરતિ : દ્વેષ અંત્ય દ્રવ્ય : પરમાણુ, છેલ્લામાં છેલ્લું અર્પિત : અપેક્ષા સહિત દ્રવ્ય અલાભ : લાભરહિત અન્યદૃષ્ટિ પ્રશંસા : મિથ્યા દૃષ્ટિની અલોકાકાશ ઃ છ દ્રવ્યો રહિત આકાશ પ્રશંસા અવગાહના : ક્ષેત્ર અપરત્વ : નાનાપણું અવમૌદર્ય : ઉણોદરી અપરાજિત : સ્વર્ગ છે અવર્ણવાદ : નિંદા અપરગૃહિતા ગમનઃ અપરિણીત (કન્યા અવસ્થિત : સ્થિર – આવેલું ચાલ્યું ન અથવા વયા) આદિની સાથે સંસાર જાય તે સેવન કરવું તે અવિરત : ચોથું ગુણસ્થાન અપરિગ્રહ પરિગ્રહ રહિત અવિરતિ : વ્રત રહિત અપર્યાપ્ત : પર્યાતિ પૂરી ન થાય તે અવ્યાબાધ : બાધારહિત અપવર્તનીય બાંધેલું આયુષ્ય નિમિત્તથી અસંજ્ઞી : મન વગરના તૂટી જાય તે અસંદિગ્ધ : શંકા વિનાનું અપાન : વાયુ અસંયતત્વ : સંયમ રહિત અપાય વિચય : સંસાર દુઃખમય જ છે | અસ્તેયાણુવ્રત : અચૌર્ય અણુવ્રત એમ વિચારવું આચિન્ય કંઈપણ વસ્તુ પાસે ન અપાઈ પુદ્ગલ પરાવર્તઃ ચરમ પુદ્ગલ રાખવી તે પરાવર્તમાંથી અડધું વીત્યા પછીનું | આક્રંદન : વિલાપ બાકી રહેલું અર્ધ પુ. ૫. આક્રોશ : ક્રોધ-ગુસ્સો અપ્રતિષ્ઠાન : નરકવાસ આશા વિચય : જિનેશ્વર પ્રભુની અપ્રત્યવેક્ષિત ઃ અપમાર્જિત { આજ્ઞાઓ વિચારવી તે અપ્રત્યાખ્યાન : પચ્ચખાણ રહિત | આતપઃ જે કર્મના ઉદયથી પોતે શીતળ અપ્રવિચાર : કોઈપણ એક દ્રવ્ય, ગુણ છતાં બીજાને ઉષ્ણતા આપે તે અથવા પર્યાયમાં સ્થિર વિચારધારા | આદિમાન : પ્રારંભ ૩૮૪ ૪ તત્ત્વમીમાંસા નખ - એક Page #424 -------------------------------------------------------------------------- ________________ આધિકરણિકી : જેનાથી જીવ નરકનો | ઔપપાતિક : ઉપપાત જન્મવાળા અધિકારી થાય તે આનત : સ્વર્ગ આનયન પ્રયોગ : અતિચાર આનુપૂર્વી : જે કર્મ પરભવમાં જતા જીવને બળદની નાથની જેમ પરભવ તરફ વાળે તે આરણ ઃ અગિયારમો દેવલોક આર્જવ : સરળતા (દેવ-નારકી) કર્મભૂમિ : અસિ માસ કૃષિના વ્યાપારયુક્ત ભૂમિ, કલ્પ : દેવલોક કલ્પોપપન્નઃસ્વામી-સેવકની મર્યાદાવાળા સ્વામી-સેવકની મર્યાદા કલ્યાતીત આસાદન ઃ સાસ્વાદન – બીજું ગુણઠાણું | કંદર્પ : અતિચાર આશ્રવ : કર્મોનું આવવું આસ્તિક્ય : શ્રદ્ધા ભાવ ઔદારિક : એક પ્રકારનું શરીર વિનાના કષાય કુશીલ ઃ કષાયોને પરવશ મુનિ આહારક : શરીર કાય ક્લેશ : કાયાને કસવી | કાય દુપ્રણિધાન : કાયાનો દુરુપયોગ કરવો ઇતર પરિગૃહીતા ગમન : બીજા પુરુષે ભાડે અથવા રખાત રાખેલી સ્ત્રી સાથે વ્યવહાર કરવો તે ઇર્યાપથ કર્મ : જયણાપૂર્વક ચાલવું, તેનાથી જે કર્મબંધ થાય તે ઉત્તર પ્રકૃતિ : પેટા ભેદો ઉત્પાદ : ઉત્પન્ન થવું કાય પ્રવીચાર : કાયાથી વિષયસેવન કરનારા કાય સ્થિતિ : એકની એક કાયામાં ઉત્પન્ન થનારા કાયિકી ક્રિયા : કાયાને જયણા વિના પાપમાં પ્રવર્તાવવી ઉદ્યોત : પ્રકાશ કાર્પણ શરીર : કર્મોના સંસ્કારવાળું સૂક્ષ્મ શરીર કાદંબ ઃ હાથ-મુખ અને આંખના ઇશારા કરવા ઉપગ્રહ : ઉપકાર, નિમિત્ત ઉપઘિ : જરૂરિયાતવાળાં ઉપકરણો ઉપપાત જન્મ : નિયતસ્થાને થનારો | કાર્મણ યોગ : કાર્મણ શરી૨ દ્વારા જન્મ (દેવ-નારકનો) આત્મપ્રદેશોનું હલનચલન કાલાતિક્રમ : કાળ વીતી ગયા પછી ઉપભોગ : વપરાશ કરવો તે ઉપયોગ : જ્ઞાનશક્તિનો વપરાશ. ૠજુગતિ : સરળ ગતિ ઔદયિક ઃ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ | કાંક્ષા : અતિચાર દોષ કાલોદધિ : સમુદ્ર છે. સાધુને આમંત્રણ આપવું કુશીલ : જે સદાચારી ન હોય તે કુટલેખ : ખોટા લેખ લખવા તે શબ્દાર્થ ૪ ૩૮૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ w wwwww -- wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww ----- --------- બ -નાના કૌસ્કુચ્ચ : ખોટી ચેષ્ટા કરવી તે તિર્યગ : આડું ક્ષપક : કર્મનો ક્ષય કરનાર જીવ તૈજસ શરીર ઃ તેજનું બનેલું શરીર શાન્તિ : ક્ષમાશીલ સ્વભાવ વસ : હાલચાલે તેવા જીવો ક્ષુદ્ર ઃ તુચ્છ ત્રસનાડી : ચૌદ રાજ ઊભી એક રાજ ખાંગ : એક પ્રકારનું દેવનું ચિહ્ન પહોળી નાડી, જેમાં ત્રસ જીવો હોય ગઈતોય ? લોકાન્તિક દેવ ગાંધર્વ ઃ એક પ્રકારના દેવ દાઢા : શાખા એલાન : રોગી, માંદા દિ દ્રવ્ય : દિશા નામનું દ્રવ્ય ઘનવાત : જાડો જામેલો વાયુ દુઃસ્વર : કર્કશ સ્વર ઘનાબુ : થીજેલું પાણી દુર્ભગ : દુર્ભાગ્ય ઘનોદધિ : થીજેલું પાણી દ્રવ્યઃ ગુણ – પર્યાય યુક્ત જે હોય તે ઘાતન : મારવું, હણવું દ્રવ્યવેદ ઃ શરીર આકારે વેદ ઘાતિકર્મ ઃ ગુણનો નાશ કરનાર કર્મ | ઘાણ : નાક દ્રવ્યાધિકરણ : બાહ્ય દ્રવ્ય, જ્યાં ચતુર્દશપૂર્વધર : ચૌદ પૂર્વધારી - | અધિકરણ બનતું હોય તે ચરમદેહ : છેલ્લું શરીર ઢિચરમ : જેને બે ભાવો બાકી હોય તે ચાક્ષુષ સ્કંધ : ચક્ષુથી દેખી શકાયધ્રૌવ્ય : સ્થિર તેવા સ્કંધ નિઃશલ્ય : દોષ વગરનું છધસ્થ : સંસારી જીવ નિકાય : શરીર છપ્રસ્થ વીતરાગ : બારમું ગુણ સ્થાનક | નિક્ષેપ : વસ્તુ સ્વરૂપ જાણવાના પ્રકાર છવિચ્છેદ : અંગ-ઉપાંગને છેદવાં નિગ્રહ : દબાવવું – કાબૂમાં રાખવું જઘન્ય : નાનામાં નાનું નિદાન : શલ્ય જરાયુજ : ઓરમાં વીંટાઈને જન્મે તે | નિદાન : આત્મસુખ કપાય જુગુપ્સા : ધૃણા નિગ્રંથ : રાગદ્વેષની ગ્રંથિરહિત તત : શબ્દનો પ્રકાર નિર્જરા : કર્મોનું ખરી જવું તત્ત્વ : પદાર્થ, વસ્તુ નિર્વતના : બનાવવું – રચના તત્વદોષ : તે જ્ઞાન - જ્ઞાની અને | નિર્વેદ : ઉદાસીનતા જ્ઞાનનાં સાધનો ઉપર દ્વેષ કરવો ! નિષધા : બેસવું તદુભય : તે બંને નિરવ ઃ છુપાવવું તનુવાત : પાતળો વાયુ | ન્યાસાપહાર : મૂકેલી થાપણ ઓળવવી તમસ : અંધકાર, નરકનું સ્થાન | પટુ કમ ઃ ઉતાવળે ઉતાવળે થવું ૩૮૬ જ તત્ત્વમીમાંસા નાના નાનકડા ગામ નાના જવાનું કડક Page #426 -------------------------------------------------------------------------- ________________ પરત્વ : મોટાપણું ભાવેદિય : આત્મામાં પ્રગટ થયેલી પરાઘાત : જીવનો એવો પ્રતાપ કે | જ્ઞાનશક્તિ સામેનો જીવ દબાઈ જાય. ભોગભૂમિઃ કર્મભૂમિ પરિભોગ : વારંવાર ભોગ થાય મત્સર ઃ ઈર્ષ્યા પરિહાર : પ્રાયશ્ચિત્ત, ત્યાગ માધવી : નારકી પરીષહ ઃ સમતાથી સહન કરવું માત્સર્ય : ઈર્ષ્યા પર્યાપ્ત : પૂરું માર્દવ : નમ્રતા પર્યાયદૃષ્ટિ : પરિવર્તનવાળી દૃષ્ટિ મિથુન : અબ્રહ્મ-કામવાસના પરિણામિકસહજ સ્વભાવ મિથ્યાદૃષ્ટિ : ખોટી દૃષ્ટિ પારિષદ્ય : પર્ષદાના દેવો મૂચ્છઃ આસક્તિ પિંડપ્રકૃતિ ઃ જેના પેટા ભેદો થાય એવી મૂર્તઃ રૂપી મૂલપ્રકૃતિ મૂળ ગુણ : મુખ્ય ગુણ પુગલ પરાવર્ત : અનંત કાળ મૂલ વત : મુખ્ય વ્રત પુલાક ઃ એક પ્રકારના સાધુ મૈથુન : અબ્રહ્મ પ્રતર : સાત રાજની લંબાઈ-પહોળાઈ | મૌખર્ય : વાચાલતા સરખી હોય તે પ્લેચ્છ : નીચ કૂળ પ્રત્યભિજ્ઞાન : સ્મરણ અને અનુભવ યતિધર્મ : સાધુ ઘર્મ સાથે હોય તે યથાખ્યાત શુદ્ધ સામાયિક પ્રત્યય કિયા : નવાં શસ્ત્રો બનાવવા | યુગલિક : સ્ત્રી-પુરુષનું જોડકું પ્રદેશોદય : બાંધેલા કર્મને મંદ રસ | યોગ : પુદ્ગલના સંયોગથી આત્મામાં વાળુ કરીને ભોગવવું તે ઉત્પન્ન થતો વિર્યનો પરિણામ પ્રમત્ત : પ્રમાદ યોગનિરોધ : યોગને અટકાવવું પ્રમોદ : ગુણ પ્રશંસા યોગવકતા : યોગોની દુરુપયોગિતા પ્રશમ : અત્યંત શમન યોનિ : જન્મનું સ્થાન પ્રાદોષિકી ક્રિયા : ક્રોધાવેશથી થતી / રતિ : હર્ષ, રાગ ક્રિયા રૌદ્ર ઃ ભયંકર પ્રાયોગિક : જીવના પ્રયત્નથી થાય તે રૌરવ : નરકાવાસ બાદર : પૂલ લબ્ધિ : શક્તિ • ભવ પ્રત્યય : ભવની સાથે હોય | લબ્ધીન્દ્રિય : આત્મામાં પ્રગટ થયેલ ભવસ્થિતિ : સંસાર બાકી હોય તે | જ્ઞાનશક્તિ ભાવમન : સૂક્ષ્મ મન-ઉપયોગ | લાંગલિકા : વક્રગતિ (વાંકી) શબ્દાર્થ ૩૮૭ - Page #427 -------------------------------------------------------------------------- ________________ - - આ તારા નામના લિંગ : ચિહ્ન શ્રોત્ર : કાન લેશ્યા : અધ્યવસાય શ્લેષ : આલિંગન લોકનાલી : ચૌદરાજરૂપ લોક સંક્રમણ : પરિવર્તન વક્રગતિ : વળાંકવાળી ગતિ સંક્રાતિ : એકથી બીજામાં બદલાવું વર્ગણા : પુદ્ગલોના સ્કંધો સંઘાત : સમૂહ વાચના : ગુરુ પાસે પાઠ લેવો સંજ્ઞા : ચેતનાની ઘેરી પ્રેરણા વિગ્રહગતિઃ એક ભવથી બીજા ભવમાં | સંશી : મનવાળા જીવો થનારી ગતિ સંજ્વલન : અત્યંત અલ્પ કષાય વિચય : વિચારવું તે વિચિકિત્સા : દવા કરાવવી સદૃશ : સરખા વિતર્ક : શ્રુતજ્ઞાન સંપરાય : કષાય વિદારણ ક્રિયા : ફાડવાની ક્રિયા સંયમસંયમઃ અલ્પ સંયમ અને અલ્પ વિધાન : કથન અસંયમ વિપર્યયજ્ઞાન : વિપરીત જ્ઞાન સંરંભ : પાપ કરવાની ઇચ્છા વિપાક : ફળ સંવર : રોકવું વિભંગ જ્ઞાન : મિથ્યાત્વીને થયેલું | સંવૃત્ત : ઢાંકેલું અવધિજ્ઞાન સંવેગ : અભિલાષ – સંસારનો ભય વિવિક્ત શય્યાસન : એકાંતમાં રહેવું સંહનન : શરીરની આકૃતિ વિસદૃશ : વિજાતીય | સચિત્ત : જીવસહિત વિહાયોગતિ : પગ દ્વારા ચાલ સમનસ્ક : મનવાળું વૈક્રિય ઃ એક પ્રકારનું શરીર સમનોશ : મનવાળું વૈરાગ્ય : અનાસક્તિ વૈઐસિક કુદરતી થાય – સ્વાભાવિક સહસાર : આઠમો દેવલોક વ્યય : વિનાશ | સૂમ ? આંખથી ન દેખાય તેવું વ્યુત્સર્ગ: ત્યાગ સ્તન : ચોર શૈક્ષ : નવા દીક્ષિત થયેલા સ્તેય : ચોરી શૈલેશી : મેરુ પર્વત જેવી અવસ્થા | સ્થાન ગૃદ્ધિ : થિણધ્ધી નિદ્રા શૌમ : પવિત્રતા | સ્કૂલ: બાદર - - ----------- -- -- - ૩૮૮ ૪ તત્ત્વમીમાંસા Page #428 -------------------------------------------------------------------------- ________________ DO