________________
બંધ થાય
કેમ થાય ? એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ બંનેમાં જઘન્ય ગુણ નથી, સદૃશ સાથે
પણ નથી. એકગુણ રૂક્ષનો દ્વિગુણ નિષ્પ બંનેમાં જઘન્ય ગુણ નથી, સદૃશ સાથે
પણ નથી. એકગુણ સ્નિગ્ધનો ત્રિગુણ બંનેમાં જઘન્ય ગુણ નથી. સદૃશ સ્નિગ્ધ સાથે
હોવા છતાં એકગુણ વૈષમ્ય નથી. એકગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ બંનેમાં જઘન્ય ગુણ નથી, સદૃશ સાથે
હોવા છતાં એકગુણ વૈષમ્ય નથી. દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સામ્ય છે પણ સદુશ નથી. સાથે દ્વિગુણ રૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સામ્ય છે પણ સદૃશ નથી. { સાથે
बन्धे समाधिको पारिणामिको , ૫-૩૬ બધે સમાધિક પરિણામિકી ૫-૩૬ બધે સમાધિક પરિણામિક પ-૩૬
પુદગલોનો બંધ થયા બાદ સમ અને અધિક ગુણ અનુક્રમે સમ અને હીન ગુણને પોતાના રૂપે પરિણાવે છે.
રૂક્ષ અને સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલો [પરમાણુ કે સ્કંધનો પરસ્પર બંધ થાય છે તે આપણે ૩૩મા સૂત્રમાં જોઈ ગયા. તેમાં જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો કે સ્નિગ્ધ અને સ્નિગ્ધ પુગલોનો અથવા રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થાય ત્યારે બંધ થયા બાદ સ્કંધમાં કયો ગુણ રહે તે આ સૂત્ર સમજાવે છે.
જ્યારે સમાનગુણ રૂક્ષનો અને નિષ્પનો બંધ થાય ત્યારે કોઈ વખત રૂક્ષ ગુણ સ્નિગ્ધગુણને રૂક્ષરૂપે પરિણાવે છે – રૂક્ષરૂપે કરે છે,
અધ્યાયઃ ૫ • સૂત્રઃ ૩૬ ૪ ૧૭૧
wwાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org